જાન્યુઆરી 16, 2026 7:54 પી એમ(PM)
5
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે ભારત ઈરાનમાં રહેતા ભારતીયોના હિતમાં શક્ય તમામ પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે હાલમાં ઈરાનમાં લગભગ નવ હજાર ભારતીય નાગરિકો ...