ડિસેમ્બર 13, 2025 6:19 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 6:19 પી એમ(PM)

views 6

મહેસાણા જિલ્લાના બદપુરા મેઉ ગામ ખાતેના દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરીનું અપરહણ.

મહેસાણા જિલ્લાના બદપુરા મેઉ ગામ ખાતેના દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરી દસેક દિવસ પહેલા દુબઈથી પોર્ટુગલ જવા માટે રવાના થયા હતા. પરંતુ તેમનું અપરહણ કર્યા બાદ પોર્ટુગલ લઈ જવાના બદલે લિબિયા લઈ ગયા હતા. જ્યાં કોઈ અજ્ઞાત સ્થળે ત્રણેયને બંધક બનાવી અજાણ્યા શખ્સો દ્વારા રૂપિયા એક કરોડની માંગણી કરી હતી. અમા...

ડિસેમ્બર 13, 2025 5:03 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 5:03 પી એમ(PM)

views 3

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના 13 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ટ્રાયબલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીર્યુ

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના 13 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ટ્રાયબલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યુ છે. આંધ્રપ્રદેશમાં છઠ્ઠી એકલવ્ય રાષ્ટ્રીય કલ્ચરલ મીટ લિટરેચર ફેસ્ટ અને કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દે...

ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM)

views 10

2001માં થયેલા સંસદ ઉપરના હુમલાને નિષ્ફળ બનાવવામાં બલિદાન આપનારા વીર શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલી અર્પી.

દેશ આજે, સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજના દિવસે, ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ, સુરક્ષા કર્મચારીઓએ સંસદનું રક્ષણ કરતી વખતે બલિદાન આપ્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક કેન્દ્રિય મંત્રીઓએ સંસદ ભવનમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હ...

ડિસેમ્બર 13, 2025 2:56 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 2:56 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જોર્ડન જવા રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જોર્ડન જવા રવાના થશે. જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બિન અલ હુસૈનના આમંત્રણ પર તેમની મુલાકાત થઈ રહી છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ પ્રધાનમંત્રી મોદીની પ્રથમ મુલાકાત છે. નવી દિલ્હી અને અમ્માન વચ્ચે ઉચ્ચ સ્તરીય રાજકીય જોડાણ સ...

ડિસેમ્બર 13, 2025 2:54 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 2:54 પી એમ(PM)

views 5

ભારતીય સંરક્ષણ દળો બદલાતા વાતાવરણને અનુરૂપ બનવા અને સુધારાઓનો સમાવેશ કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આર્મી ચીફ.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય સંરક્ષણ દળો બદલાતા વાતાવરણને અનુરૂપ બનવા અને તૈયાર અને સુસંગત રહેવા માટે સુધારાઓનો સમાવેશ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે યુદ્ધ અને યુદ્ધકળા એક ક્રાંતિના શિખર પર છે. હૈદરાબાદ નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડેમી ખાતે 216મી...

ડિસેમ્બર 13, 2025 2:51 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 2:51 પી એમ(PM)

views 3

વિશ્વ વિખ્યાત ફૂટબોલર મેસ્સી આજે સાંજે તેના સાથીદારો સાથે હૈદરાબાદમાં પ્રદર્શન ફૂટબોલ મેચ રમશે.

વિશ્વ વિખ્યાત ટોચના ફૂટબોલર મેસ્સી ભારતની મુલાકાતે છે. તેનુ કોલકત્તામાં ભવ્ય સ્વાગત કરાયું હતું. હવે આજે સાંજે મેસ્સી તેના સાથીદારો સાથે હૈદરાબાદમાં ફૂટબોલ મેચ રમશે.

ડિસેમ્બર 13, 2025 3:26 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 3:26 પી એમ(PM)

views 8

ઈરાનમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ.

ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ કરી છે. તેમના પેરિસ સ્થિત ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તેમને માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીના સ્મૃતિ સમારોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા.. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, સમર્થકો મહિનાઓથી ચેતવણી આપી રહ્યા હતા કે 53 વર્ષીય નોબેલ પુરસ્ક...

ડિસેમ્બર 13, 2025 9:48 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:48 એ એમ (AM)

views 4

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડ્ડયનોની સ્થિતિ ધીમેધીમે સામાન્ય બની રહી છે

અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગોના ઇડ્ડયનોમાં અનિયમિતતાની સ્થિતિ સામાન્ય થઇ રહી છે. ગઇકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં તમામ ફ્લાઇટનું સમયસર ઉડ્ડયન થયું હતું. ગઇકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં એક પણ ફ્લાઇટ રદ થયા વિના 41નું આગમન અને 47 ફ્લાઇટે ઉડ્ડયન કર્યુ હતું.. અમદાવાદ એરપોર્ટ પર કોઇ અનિયમિતતા વિના કામકાજ ચ...

ડિસેમ્બર 13, 2025 9:47 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:47 એ એમ (AM)

views 6

મોરબીમાં સાયબર ફ્રોડના કેસમાં છ આરોપીઓને ઝડપી લેવાયા

મોરબીમાં સાયબર ફ્રોડની ચાર ફરિયાદ નોંધાઇ છે. અલગ અલગ 15 ઈસમો વિરુદ્ધ ચાર ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી છને ઝડપી લેવામાં સફળતા મળી છે. બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાના ગુનામાં છ ઝડપાયા હોવાની માહિતી મોરબીના ડીવાયએસપી વિરલ દલવાડીએ કહ્યું હતું.

ડિસેમ્બર 13, 2025 9:46 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:46 એ એમ (AM)

views 14

લોકરક્ષકની પરીક્ષામાં 11 હજાર 899 ઉમેદવારો ઉત્તિર્ણ થયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકનું આખરી પરિણામ જાહેર કરી દેવાયું છે. ગુજરાત પોલીસની વર્તમાન ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરી દેવાઇ છે. આ ભરતી માટે ઉત્તીર્ણ થયેલા અગિયાર હજાર 899 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઇ છે. લોકરક્ષક ભરતીમાં આઠ હજાર 782 પુરુષ ઉમેદવારો જ્યારે મહિલા લોકરક્ષકમાં ત્રણ હજા...