જાન્યુઆરી 17, 2026 7:44 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી વિમાનીમથકેથી આસામના અઝારા સુધીના રોડ શોમાં ભાગ લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગુવાહાટી વિમાનીમથકેથી આસામના અઝારા સુધીના રોડ શોમાં ભાગ લીધો હતો. જે ઉત્તરપૂર્વીય રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત હતી. ચાર કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન, શ્રી મોદીએ રસ્તાની બંને બાજુ ભીડ વચ્ચે આસામની વૈવિધ્યસભર સંસ્કૃતિ નિહાળી હતી. પ્રધાનમંત્રી હાલમાં ગુ...

જાન્યુઆરી 17, 2026 7:43 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદામાં 3 હજાર કરોડ રૂપિયાથી વધુની નવી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને અનેક ટ્રેનોને લીલી ઝંડી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતાં રાજ્યસરકારને નિર્દય ગણાવી. શ્રી મોદીએ આજે માલદામાં 3 હજાર કરોડ રૂપિયાથી વધુની નવી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને અનેક ટ્રેનોને લીલી ઝંડી આપી. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે ઘણા સમૃદ્ધ દેશો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ...

જાન્યુઆરી 17, 2026 7:38 પી એમ(PM)

views 17

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષને પૂર્ણ કરવાના હેતુથી એક નવા શાંતિ બોર્ડના સભ્યોની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષને પૂર્ણ કરવાના હેતુથી તેમની 20-મુદ્દાની શાંતિ યોજનાના બીજા તબક્કાનું નેતૃત્વ કરવા માટે એક નવા શાંતિ બોર્ડના સભ્યોની જાહેરાત કરી છે. આ બોર્ડ ગાઝામાં શાસન, પ્રાદેશિક સહયોગ, પુનર્નિર્માણ, રોકાણ, ધિરાણ અને લાંબા ગાળાની સ્થિરતા સંબંધિત પ્રયાસોનું નિરીક્ષણ ...

જાન્યુઆરી 17, 2026 7:36 પી એમ(PM)

views 6

મારૂતિ સુઝૂકી ગાંધીનગરમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે.

મારૂતિ સુઝૂકી ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી વિશાળ નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવાનો કાર્યક્રમ યોજાયો હ...

જાન્યુઆરી 17, 2026 7:31 પી એમ(PM)

views 7

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકીઓ અને મહિલાઓ સામેના ગુનાઓ અંગે સરકારની “શૂન્ય સહિષ્ણુતા”ની નીતિનો પુનરૂચ્ચાર કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકીઓ અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની “શૂન્ય સહિષ્ણુતા”ની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું. અમદાવાદમાં શ્રી રાજપૂત વિદ્યાસભા દ્વારા યોજાયેલા ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં સંબોધન કરતા શ્રી સંઘવીએ કહ્યું, રાજકોટમાં આટકોટના જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ - પોક્સો કેસમાં ...

જાન્યુઆરી 17, 2026 7:30 પી એમ(PM)

views 16

સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ.

મહેસાણામાં મોઢેરાના ઐતિહાસિક સર્યમંદિર ખાતે આજથી બે દિવસના ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાયું છે. બે દિવસના શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાના આ મહોત્સવમાં વિશ્વ વિખ્યાત કલાકારો નૃત્યરસિકોને કળાનું પાન કરાવશે. સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિના ‘અર્ધ’ અવસરે મોઢેરાના પ્રાંગણમાં આજે પહેલા દિવસે કલાકાર...

જાન્યુઆરી 17, 2026 7:29 પી એમ(PM)

views 4

રાજ્યમાં મેટ્રો ટેનની દૈનિક મુસાફરીમાં ત્રણ વર્ષમાં ચાર ગણો વધારો

રાજ્યમાં મૅટ્રો ટ્રેનની દૈનિક મુસાફરીમાં ગત ત્રણ વર્ષમાં ચાર ગણો વધારો થયો છે. હાલ ટ્રૅનમાં દરરોજ પ્રવાસ કરનારાઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી છે. વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 35 લાખ સુધી પહોંચી છે. જ્યારે વર્ષ 2025માં ...

જાન્યુઆરી 17, 2026 7:28 પી એમ(PM)

views 12

ICC-ની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓના વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને જીતવા 239 રનનો લક્ષ્યાંક આપ્યો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ - ICCની 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓના વિશ્વકપની સ્પર્ધામાં આજે ભારત અને બાંગ્લાદેશની ટીમનો મુકાબલો થઈ રહ્યો છે. ઝિમ્બાબ્વેમાં રમાતી મૅચમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી 48 ઑવર ચાર બૉલમાં 238 રન બનાવી ઑલઆઉટ થઈ છે. ટીમ તરફથી સૌથી વધુ 80 રન અભિજ્ઞાન કુંડુએ અને 72 રન વૈભવ સૂર્ય...

જાન્યુઆરી 17, 2026 2:31 પી એમ(PM)

views 17

રાજ્યની તમામ સરકારી બાળવાટિકા અને ધોરણ એક અને બે-ના વિદ્યાર્થીઓ “જાદુઈ પિટારા”થી આનંદદાયી શિક્ષણ મેળવશે.

રાજ્યની તમામ સરકારી બાળવાટિકા અને ધોરણ એક અને બે-ના વિદ્યાર્થીઓ “જાદુઈ પિટારા”થી આનંદદાયી શિક્ષણ મેળવશે. બાળકો ગોખણિયા શિક્ષણની જગ્યાએ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે. જાદુઈ પિટારા થકી બાળકોને રમત, કળા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ-પ્રૉજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાં...

જાન્યુઆરી 17, 2026 2:30 પી એમ(PM)

views 8

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું. અમદાવાદમાં શ્રી રાજપૂત વિદ્યાસભા દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં સંબોધન કરતાં તેમણે કહ્યું, રાજકોટમાં આટકોટ પોક્સો કેસમાં પ્રાથમિક તપાસ અહેવાલ - F.I.R.થી લઈ સજા સુધ...