જાન્યુઆરી 18, 2026 3:25 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના કાલિયાબોર ખાતે કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો – બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો લીલીઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના નાગાંવ જિલ્લાના કાલિયાબોર ખાતે 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 86 કિલોમીટર લાંબો આ કોરિડોર પ્રોજેક્ટ પર્યાવરણને સાનુકૂળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ છે. તેમાં 35 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર હ...

જાન્યુઆરી 18, 2026 3:24 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે – ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુર ખાતે લગભગ 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ બાલાગઢ ખાતે વિસ્તૃત પોર્ટ ગેટ સિસ્ટમનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારે કાર્ગો અવરજવરને ભીડવાળા શહેરી કોરિડોરથી દૂર કરીને કાર્ગો ખાલી...

જાન્યુઆરી 18, 2026 3:23 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા સૈદ્ધાંતિક મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે પંજાબમાં સરહદ સુરક્ષા વાડને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ખસેડવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આનાથી હાલમાં વાડની બહાર આવતી હજારો એકર ખેતીની જમીનમાં અવરોધ વિના ખેતીનો માર્ગ મોકળો થશે, જેનાથી પંજાબના સરહદી પટ્ટાના ખેડૂતોને મોટી રાહત મળશે. હાલમાં, સરહદ પર તેમની હજારો એકર જમીન ખેડતા સેંકડો ...

જાન્યુઆરી 18, 2026 3:22 પી એમ(PM)

views 3

દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચતા તાત્કાલિક અસરથી ગ્રેપ-4 લાગુ કરાયો.

વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચે દિલ્હી-ncr અને આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન -ગ્રેપના ચોથા તબક્કાને લાગુ કર્યો છે. ગઈકાલે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 400ને પાર જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રતિબંધો હેઠળ, આવશ્યક સેવાઓ પૂરી પાડતા વાહનો સિવાય, દિલ્હીમાં BS-...

જાન્યુઆરી 18, 2026 3:21 પી એમ(PM)

views 58

પુરુષ ક્રિકેટમાં, ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ મેચ થોડીવારમાં શરૂ થશે

પુરુષ ક્રિકેટમાં, ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ મેચ થોડીવારમાં શરૂ થશે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. વર્તમાન શ્રેણી 1-1થી બરાબર છે, જેમાં ભારતે પહેલી અને ન્યુઝીલેન્ડે બીજી મેચ જીતી હતી.

જાન્યુઆરી 18, 2026 3:46 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ટેક્સટાઈલ નીતિ-2024’ની જોગવાઈઓમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશાનિર્દેશો આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ટેક્સટાઈલ નીતિ-2024'ની જોગવાઈઓમાં મહિલા સશક્તિકરણના અભિગમને વધુ વ્યાપક બનાવવા મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશાનિર્દેશો આપ્યા છે. હવે નેશનલ રૂરલ અને અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વસહાય જુથ જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સ્વસહાય જુથને ટેક્સટાઈલ પો...

જાન્યુઆરી 18, 2026 10:29 એ એમ (AM)

views 13

શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી લોન્ચ કરી

શ્રી સોમનાથ ટ્રસ્ટે મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી લોન્ચ કરી છે. ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25 રૂપિયામાં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વપૂજા કરી શકશે અને ભક્તોને નમન,રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ પોસ્ટ મારફત ઘેર બેઠા મળશે. છેલ્લા ત્રણ વર્ષથી શ્રાવણ માસ તેમજ મહાશિવરાત...

જાન્યુઆરી 18, 2026 10:27 એ એમ (AM)

views 13

આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અત્યારે પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફુંકાવવાને કારણે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહશે અને અમુક વિસ્તારમાં તાપમાન વધશે. નલિયામાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન ન...

જાન્યુઆરી 18, 2026 10:26 એ એમ (AM)

views 32

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ નો પ્રારંભ

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ 'ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬' નો ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસગે ઉર્જા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાનારીરી અને ઉત્તરાર્ધ ઉત્સવ દ્વારા કલા-સંસ્કૃતિના સાધકોને નવું પોષણ પૂરું પાડ્યું છે. તેમણે મ...

જાન્યુઆરી 18, 2026 10:25 એ એમ (AM)

views 5

ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના નવા વાહન નિર્માણનો પ્લાન્ટ મારૂતિ સુઝૂકી દ્વારા સ્થાપિત કરાશે

મારૂતિ સુઝૂકી ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી વિશાળ નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવાનો કાર્યક્રમ યોજાયો હ...