નવેમ્બર 25, 2025 7:56 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:56 પી એમ(PM)

views 5

રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે

રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે. સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રીત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુસર યોજાનારી શિબિરમાં વિવિધ ચર્ચાસત્ર યોજાશે. શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો સહિત 241 જેટ...

નવેમ્બર 25, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:52 પી એમ(PM)

સુરેન્દ્રનગરમાં બે કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થનું વાવેતર પકડાયું

સુરેન્દ્રનગરમાં વિશેષ સંચાલન સમૂહ – SOG પોલીસે બે કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ કબજે કર્યો છે. સાયલા તાલુકાના ખિટલા ગામમાં SOG-એ દરોડા પાડતા 559 કિલોથી વધુના કેફી પદાર્થનું વાવેતર પકડાયું. તેની અંદાજિત કિંમત બે કરોડ 79 લાખ 85 હજાર રૂપિયા થતી હોવાનું જણાયું છે.

નવેમ્બર 25, 2025 7:39 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:39 પી એમ(PM)

બનાસકાંઠામાં DGP કપ સ્પર્ધામાં વડોદરા રૅન્જની મહિલા ખો-ખો ટીમે ખિતાબ જીત્યો

ગુજરાત પોલીસ વિભાગની DGP કપ સ્પર્ધામાં વડોદરા રૅન્જની મહિલા ખો-ખો ટીમ વિજેતા બની છે. હવે આ ટીમ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધા માટે પસંદ થયેલાં 12-માંથી આઠ ખેલાડી છોટાઉદેપુરનાં છે. તાજેતરમાં બનાસકાંઠામાં યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવનારી ટીમનું છોટાઉદેપુ...

નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 25, 2025 2:35 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:35 પી એમ(PM)

views 4

છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો.

છોટાઉદેપુરમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવમાં 260 જેટલા રમતવીરોએ ભાગ લીધો. જબુગામ ખાતે શ્રી સી. એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલયના મેદાન પર યોજાયેલા આ મહોત્સવમાં લીંબુ ચમચી, વૉલિબૉલ, રસ્સા ખેંચ, ફૂટબૉલ, વૉલીબૉલ જેવી સ્પર્ધા રમવામાં આવી. આ અંગે સાંસદ જસુ રાઠવાએ વધુ માહિતી આપી.

નવેમ્બર 25, 2025 2:34 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)

views 4

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી અને રાહત સહાય, ખાતરની અછત, રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય તથા એકતા યાત્રાના કાર્યક્રમ અંગે સમી...

નવેમ્બર 25, 2025 2:33 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:33 પી એમ(PM)

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ

રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા બપોરે ગરમી એમ એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આ સાથે જ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હાલ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર ર...

નવેમ્બર 25, 2025 2:32 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:32 પી એમ(PM)

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં ક્રાઈમ કૉન્ફરન્સ યોજાઈ ગઈ.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં ક્રાઈમ કૉન્ફરન્સ યોજાઈ ગઈ. ગુજરાત પોલીસ અકાદમી ખાતે યોજાયેલી આ પરિષદમાં તમામ જિલ્લા, શહેર અને એકમના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને મહત્વપૂર્ણ ચર્ચા કરી

નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:17 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામમંદિર પર ધ્વજારોહણ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આપણા દેશને રામ રાજ્યનું ભારત બનાવવા માંગીએ છીએ. રામ આ દેશના દરેક ભાગમાં હાજર છે. શ્રી મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મ ધ્વજ સ્થાપના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિધિવત રીતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્ય...

નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:16 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી સાંજે કુરુક્ષેત્રમાં ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ તેગ બહાદુરજીને તેમના ૩૫૦મા શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ નવમા શીખ ગુરુ ને તેમના અજોડ સાહસ અને બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી. તેમણે ઉમેર્યું કે શ્રદ્ધા અને માનવતાના રક્ષણ માટે આપેલી ગુરુ તેગ બહાદુરજી ની શહાદત સમાજને હં...