ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 16, 2025 3:11 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવ...

સપ્ટેમ્બર 16, 2025 3:09 પી એમ(PM)

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લી...

સપ્ટેમ્બર 16, 2025 3:08 પી એમ(PM)

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર – GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર - GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત...

સપ્ટેમ્બર 16, 2025 3:07 પી એમ(PM)

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો.

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવ...

સપ્ટેમ્બર 16, 2025 2:14 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંઘર્ષ હવે નશાના વેપારને રોકવાનો નહીં પણ ડ્રગ્સના દૂષણને ડામવાની સામે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉ...

સપ્ટેમ્બર 16, 2025 2:13 પી એમ(PM)

ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારામાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું, 100 લોકોને બચાવાયા.

ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું છ...

સપ્ટેમ્બર 16, 2025 2:12 પી એમ(PM)

પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે વૈશાલી રમેશબાબુને ફિડ...

સપ્ટેમ્બર 16, 2025 2:11 પી એમ(PM)

મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પ...

સપ્ટેમ્બર 16, 2025 2:09 પી એમ(PM)

આ વર્ષે “વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી” વિષયવસ્તુ હેઠળ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી.

આજે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીનો ઉદ્દેશ પૃથ્વી પર જીવનના રક્ષણમાં ઓઝોન સ્તરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશ...

સપ્ટેમ્બર 16, 2025 3:12 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો છ...