ડિસેમ્બર 19, 2025 7:11 એ એમ (AM) ડિસેમ્બર 19, 2025 7:11 એ એમ (AM)
2
પંચમહાલમાં આજથી ‘આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનો પ્રારંભ થશે
પંચમહાલમાં આજથી 'આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનો પ્રારંભ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ૩ હજારથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ૨૧ ડિસેમ્બર સુધી ચાલનારી આ પરિષદનું આયોજન INO-સૂર્ય ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય...