ડિસેમ્બર 26, 2025 8:14 એ એમ (AM) ડિસેમ્બર 26, 2025 8:14 એ એમ (AM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વીર બાલ દિવસ નિમિત્તે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર' એનાયત કરશે.આ વર્ષે, 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 બાળકોને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમણે બહાદુરી, રમતગમત અને સામાજિક સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે...

ડિસેમ્બર 26, 2025 8:12 એ એમ (AM) ડિસેમ્બર 26, 2025 8:12 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે ‘વીર બાલ દિવસ’ના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે – સભાને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 'વીર બાલ દિવસ' નિમિત્તે રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારના વિજેતાઓ પણ હાજર રહેશે. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના નાના પુત્રો - બાબા જોરાવર સિંહજી અને બા...

ડિસેમ્બર 26, 2025 8:10 એ એમ (AM) ડિસેમ્બર 26, 2025 8:10 એ એમ (AM)

views 2

મહિલા ક્રિકેટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી ટી20 મેચ રમાશે

મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારતે રવિવારે પહેલી મેચમાં શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું હતું અને મંગળવારે વિશ...

ડિસેમ્બર 25, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:53 પી એમ(PM)

views 5

ઉત્તરપ્રદેશમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમની સરકાર દરેક નાગરિકના વિકાસ માટે મહેનત કરી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, ગત 11 વર્ષમાં તેમની સરકાર સમાજના દરેક નાગરિકના વિકાસ માટે તનતોડ મહેનત કરી રહી છે અને કોઈ પણ ભેદભાવ વગર લોકોને યોજનાઓનો લાભ આપી રહી છે. આ યોગ્ય શાસન અને સાચી ધર્મનિરપેક્ષતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીન...

ડિસેમ્બર 25, 2025 7:52 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:52 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે. આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સાંસદ ખેલ મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેના વ્યાપ અને અસરનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. ખેલ મહોત્સવ યુવા વિકાસના માધ્યમથી રાષ્ટ્રનિર્માણનો મજબૂત સ્તં...

ડિસેમ્બર 25, 2025 7:51 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:51 પી એમ(PM)

views 16

ભારત પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે કરવા અમેરિકા સાથે સતત સંપર્કમાં.

ભારત પરસ્પર લાભદાયી અને સંતુલિત વેપાર કરાર શક્ય તેટલી વહેલી તકે કરવા અમેરિકા સાથે સતત સંપર્કમાં છે. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કહ્યું, ભારત વેપાર અને વેરા મુદ્દે અમેરિકાના વેપારી પ્રતિનિધિમંડળ સાથે સતત સંપર્કમાં રહેશે, જેનાથી વહેલી તકે કરાર થઈ શકે. આ કરારની વાતચીત ફેબ્રુઆરીમાં પ્રધ...

ડિસેમ્બર 25, 2025 7:48 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:48 પી એમ(PM)

views 3

ફેબ્રુઆરીમાં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગ ભાગ નહીં લઈ શકે તેવી બાંગ્લાદેશની વચગાળાની સરકારની સ્પષ્ટતા

બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટતા કરી કે, આગામી 12 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીમાં આવામી લીગ ભાગ નહીં લઈ શકે. મુખ્ય સલાહકારના પ્રેસ સચિવ શફિકૂલ આલમે જણાવ્યું, આવામી લીગ અંગે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. તેમણે કહ્યું, પક્ષની રાજકીય પ્રવૃત્તિઓ પર હજી પણ પ્રતિબંધ છે અને એક રાજકીય પક્ષ તરીકે તે...

ડિસેમ્બર 25, 2025 7:43 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:43 પી એમ(PM)

views 9

સુશાસન દિવસ નિમિતે ગાંધીનગરમાં સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025 સહિતની અનેક નાગરિકલક્ષી પહેલોનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન અનેક પહેલનું અનાવરણ અને વિકાસ કામોના લોકાર્પણ કરાયા. જેમાં રાજ્ય સરકાર દ્વારા સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ–2025ન...

ડિસેમ્બર 25, 2025 7:41 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:41 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2025નો શુભારંભ કરાવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ ફેસ્ટિવલ અંતર્ગત આ કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી યોજાશે. આ કાંકરિયા કાર્નિવલમાં આવતીકાલે જાણીતા કલાકાર ઈરફાન દિવાન અને પાયલ વખારિયાનો લાઈવ મ્યુઝીકલ કોન્સર્ટ, સંકેત ખાંડેકરનું લાઈવ બેન્ડ...

ડિસેમ્બર 25, 2025 7:40 પી એમ(PM) ડિસેમ્બર 25, 2025 7:40 પી એમ(PM)

views 6

સુરેન્દ્રનગર જમીન ગેરરીતિ મામલે ACBએ જિલ્લા કલેક્ટર સહિત 4 અધિકારી સામે ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર જમીન ગેરરીતિ મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-ACB જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 અધિકારી સામે ગુનો નોંધ્યો છે. બે દિવસ અગાઉ પ્રવર્તન નિદેશાલય-EDએ જિલ્લા કલેકટર અને નાયબ મામલતદારના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારે EDના અધિકારીની ફરિયાદ આધારે ACBમાં ગુનો દાખલ કરાયો હોવાનું ACBના...