ડિસેમ્બર 13, 2025 7:21 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:21 પી એમ(PM)
3
ઓપરેશન કારાવાસ હેઠળ ગુજરાત પોલીસે પેરોલ અને જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા 41 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યાં.
ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 'ઓપરેશન કારાવાસ' શરૂ કર્યું છે, જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, છેલ્લા ૧૫ દિવસમાં પોલીસે ૪૧ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે પૈકી ૧૫ જ...