જાન્યુઆરી 23, 2026 9:40 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત નેતૃત્વ હેઠળ ભારતની સુધારા યાત્રા મજબૂત રીતે આગળ વધી રહી છે – માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા ઊંડા માળખાકીય સુધારાઓને કારણે ભારતની સુધારા યાત્રા મજબૂત રીતે આગળ વધી રહી છે.સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં બોલતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે વિ...