જાન્યુઆરી 14, 2026 3:46 પી એમ(PM)

views 1

ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી.

ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ની ટુકડીને એક હજાર 725 જેટલા કટોકટીના કેસ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 269 જેટલા કેસ વધુ નોંધાયા છે. અમદાવાદમાં પણ 34 વર્ષીય એક યુવક પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હ...

જાન્યુઆરી 14, 2026 2:37 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોંગલની ઉજવણી પ્રસંગે કહ્યું કે, ખેડૂતો રાષ્ટ્ર નિર્માણમાં મજબૂત ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતો રાષ્ટ્રનિર્માણમાં મજબૂત ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં અથાગ મહેનત કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસ...

જાન્યુઆરી 14, 2026 3:55 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં આશા વ્યક્ત કરી કે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર દરેકના જીવનમાં ખુશી, આરોગ્ય અને સુખાકારી લાવશે. શ્રી મોદીએ કહ્યું કે, માઘ બિહુ પાક, સમૃદ્ધિ અને એકતાનો ઉત્સવ છે. પ્રધા...

જાન્યુઆરી 14, 2026 2:31 પી એમ(PM)

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા – નારણપુરા વિસ્તારમાં પતંગ ચગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમણે ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું...

જાન્યુઆરી 14, 2026 2:29 પી એમ(PM)

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઉપર ગતરાત્રે દેખાયેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેનાએ ગોળીબાર કરીને પાછા ધકેલ્યા.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈકાલે રાત્રે સરહદ પાર કરીને આવેલા અનેક પાકિસ્તાની ડ્રોન પર સેનાએ ગોળીબાર કર્યો. ગઈકાલે સાંજે રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારમાં ડુંગા ગાલા ખાતે પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. માંજાકોટમાં થોડા સમય માટે દેખાયા બાદ, ભારતીય સેનાએ વળતો જવાબ આપતા આ ડ્...

જાન્યુઆરી 14, 2026 2:26 પી એમ(PM)

views 1

થાઇલેન્ડમાં ટ્રેન અકસ્માતમાં 22નાં મોત

બેંગકોકથી થાઈલેન્ડના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં જઈ રહેલી એક પેસેન્જર ટ્રેન, અકસ્માતનો ભોગ બનતા 22 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. થાઈલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના થાઈલેન્ડ રાજધાનીથી લગભગ 230 કિલોમીટર ઉત્તરપૂર્વમાં નાખોન રત્ચાસિમા પ્રાંતના સિખિયો જિલ્લામાં બની હતી. હાલની રેલ્વે લાઇન...

જાન્યુઆરી 14, 2026 3:53 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ નિમિત્તે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરીને રાજ્ય પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કર્યો. તેમણે મંદિર પરિસરમાં ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું ભૂમિપૂજન કર્યું હતુ...

જાન્યુઆરી 14, 2026 2:00 પી એમ(PM)

views 11

રાજકોટમાં ભારત સામેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

પુરુષ ક્રિકેટમાં ભારત સામેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ ગુજરાતમાં રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે થોડી જ વારમાં શરૂ થશે. ભારતીય ટીમ શુભમન ગિલ અને ન્યુઝીલેન્ડની ટીમ મિશેલ બ્રેશવેલની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે.

જાન્યુઆરી 14, 2026 3:51 પી એમ(PM)

views 2

રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી..

રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ પતંગરસિકો ધાબા પર પહોંચી ગયા છે. આ સાથે જ ઉત્તરાયણ નિમિત્તે ઉંધીયું, જલેબી જેવી વાનગીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના વિવિધ મહાનુભાવો પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણીમાં સહભાગી થયા હતા....

જાન્યુઆરી 14, 2026 9:23 એ એમ (AM)

આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે

આગામી છ દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. તેમજ આજના ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે ઉત્સાહજનક આગાહી કરીને પાંચથી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વડા ડો. એ.કે.દાસે જણાવ્યું કે, રાજ્યના વાતાવરણમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટડો થતા ઠંડીનું પ્રમાણ વધશે.