જાન્યુઆરી 19, 2026 1:58 પી એમ(PM)
2
દેશમાં આવતી આપત્તિના સમયે ખડે પગે રહેનારા NDRFના સ્થાપના દિન પર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ પાઠવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ આપત્તિ ના સમયે NDRF ના કર્મચારીઓ જીવનનું રક્ષણ કરવા, રાહત પૂરી પાડવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં આશા પુનઃસ્થાપિત ...