જાન્યુઆરી 9, 2026 7:05 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 7:05 પી એમ(PM)

views 1

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા. સૌથી પહેલો ભૂકંપનો આંચકો સવારે 6 વાગ્યેને 19 મિનિટે આવ્યો હતો. રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષીત પટેલે કહ્યું, બાળકોની સલામતીને ધ્યાને રાખી સૂચના જાહેર કરવામાં આવી છે. તેમણે શાળાઓને વૈકલ્પિક સલામતીની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે. ગાંધીનગરની ભૂકંપ...

જાન્યુઆરી 9, 2026 2:45 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:45 પી એમ(PM)

views 1

વાવ-થરાદ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ અને “વન કવચ” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

વાવ-થરાદ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ અને “વન કવચ” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સરપંચો સાથે સંવાદ કરતા મંત્રીશ્રીએ કહ્યું, પંચાયતો આત્મનિર્ભર બને તે દિશામાં વન વિભાગ સતત કાર્યરત્ છે. ગામની સરકારી અને ગૌચરની જમીન પર કિંમતી વૃક્ષોનું વાવેતર કર...

જાન્યુઆરી 9, 2026 2:38 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:38 પી એમ(PM)

views 4

રાજ્યભરમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ થશે.

રાજ્યભરમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું, ઉત્તરાયણના પર્વમાં ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે આગામી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવાશે. દરમિયાન રાજ્યભરમાં કુલ 450 જેટલા સંગ્રહ કેન્દ્ર, 85 જેટલા નિયંત્રણ ખંડ અને 480થી વધુ સારવાર કેન્દ...

જાન્યુઆરી 9, 2026 2:37 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:37 પી એમ(PM)

views 1

મહેસાણામાં ધોરણ નવથી 12માં ભણતી 27 હજાર 908 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે.

મહેસાણામાં ધોરણ નવથી 12માં ભણતી 27 હજાર 908 વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે. અત્યાર સુધીમાં 27 હજાર 650 વિદ્યાર્થિનીઓના ખાતામાં યોજનાની પ્રથમ હપ્તાની રકમ જમા કરાવવામાં આવી છે.

જાન્યુઆરી 9, 2026 2:36 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:36 પી એમ(PM)

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા.

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. સૌથી પહેલા સવારે 6 વાગ્યેને 19 મિનિટે આવેલા ધરતીકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટના ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે રૅક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3.8ની માપવામાં આવી છે. ઉપરાંત સવારે 11 વાગ્યેને 44 મિનિટે આવેલા 2.6ની તીવ્રતાના છેલ્લા ધર...

જાન્યુઆરી 9, 2026 2:35 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:35 પી એમ(PM)

ગાંધીનગરના પિંડારડા ગામમાં એક વ્યક્તિને કૉન્ગો ફિવરના સક્રમણને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી.

ગાંધીનગરના પિંડારડા ગામમાં એક વ્યક્તિને કૉન્ગો ફિવરના સક્રમણને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પશુઓ સાથે જોડાયેલા આ રોગથી પીડાતા આ દર્દીની હાલ અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોગ્યની 2 અને પશુપાલન વિભાગની એક ટુકડી પિંડારડા ગામમાં દેખરેખ રાખી રહી છે. દરમિયાન 339 ઘર અને એક હજાર...

જાન્યુઆરી 9, 2026 2:34 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:34 પી એમ(PM)

સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ..

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે. સોમનાથના શંખચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડમરુંના નાદનો ...

જાન્યુઆરી 9, 2026 2:01 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:01 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું, સોમનાથ ધામ સદીઓથી તેની દૈવી ઉર્જાથી પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે નોંધ્યું કે સોમનાથમાંથી નીકળતી ઉર્જા શ્રદ્ધા, હિંમત અને આત્મસન્માનના માર્ગને ...

જાન્યુઆરી 9, 2026 2:00 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 2:00 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, NSGને દેશની આંતરિક સુરક્ષાનો મજબૂત સ્તંભ ગણાવ્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, NSG આપણા દેશની આંતરિક સુરક્ષાનો એક મજબૂત સ્તંભ છે. રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક-NSGની રાષ્ટ્રીય IED માહિતી વ્યવસ્થાપન પ્રણાલી-NIDMSનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં એક નવો સીમાચિહ્ન સ્...

જાન્યુઆરી 9, 2026 1:59 પી એમ(PM) જાન્યુઆરી 9, 2026 1:59 પી એમ(PM)

views 2

RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે દિલ્હીની અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન કેસમાં આરોપો ઘડ્યા.

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સામે, દિલ્હીની એક અદાલતે કથિત રેલવે નોકરી માટે જમીન ગેરરીતિ કેસમાં આરોપો ઘડ્યા છે. કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. રાઉઝ એવન્યુ અદાલતે આદેશ આપ્યો હતો કે લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્...