જાન્યુઆરી 15, 2026 2:24 પી એમ(PM)

અમદાવાદમાં આગામી 30 જાન્યુઆરીએ પૅન્શન અદાલત યોજાશે.

અમદાવાદમાં આગામી 30 જાન્યુઆરીએ પૅન્શન અદાલત યોજાશે. શાહીબાગ વિસ્તારમાં સ્પીડપૉસ્ટ ભવનમાં આવેલી પૉસ્ટમાસ્ટર જનરલ હૅડ ક્વાર્ટર પરિક્ષેત્રની કચેરી ખાતે સવારે 11 વાગ્યે પૅન્શન અદાલતનું આયોજન કરાયું છે. તેમાં ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓના નીતિ વિષયક મુદ્દા સિવાયના પૅન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફર...

જાન્યુઆરી 15, 2026 2:24 પી એમ(PM)

રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી મૅડિકલ સર્વિસીઝ – EMS દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી મૅડિકલ સર્વિસીઝ – EMS દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. ગઈકાલે 108 EMS દ્વારા પાંચ હજાર 897 ઇમરજન્સી મૅડિકલ કેસ નોંધવામાં આવ્યા છે, જે સામાન્ય દિવસની સરખામણીએ 33 ટકા વધુ હતા. સત્તાવાર યાદી મુજબ, ઉત્તરાયણ નિમિત્તે ગઈકાલે ઊંચાઈ પરથી પડવાના કેસમાં 92 ટ...

જાન્યુઆરી 15, 2026 2:23 પી એમ(PM)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગરમાં કૃષિ સખી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગરમાં કૃષિ સખી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી. રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર તૈયાર કરવા પણ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસ...

જાન્યુઆરી 15, 2026 2:22 પી એમ(PM)

ડાંગમાં 108 ઇમરજન્સી સેવા લોકો માટે જીવનરક્ષક સેવા બની.

ડાંગમાં 108 ઇમરજન્સી સેવા લોકો માટે જીવનરક્ષક સેવા બની છે. કાકળાશા ગામની પ્રસુતા માતાને હૉસ્પિટલ લઈ જતા વખતે દુખાવો થતાં 108ની ટુકડીએ રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી હતી. ત્યારબાદ મહિલાને સફળતાપૂર્વક સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

જાન્યુઆરી 15, 2026 2:07 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીનું ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીના ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ભારતે દર્શાવ્યું છે કે લોકશાહી સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયાઓ લોકશાહીને સ્થિરતા, ગતિ અને સ્કેલ આપે છે. આજે નવી દિલ્હીના સંવિધાન સદનમાં કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સનન...

જાન્યુઆરી 15, 2026 2:05 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસના રાજ્ય પ્રવાસ પર પંજાબ પહોંચ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના બે દિવસના રાજ્ય પ્રવાસ પર પંજાબ પહોંચ્યા છે. તેઓ આજે અમૃતસર ખાતે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી (GNDU) ના 50મા સુવર્ણ જયંતિ દિક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન છે. અહીં તેઓ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ અર્પણ કરશે.આવતીકાલે, રાષ્ટ્રપતિ જલંધર ખાતે ડૉ. બી.આર. આંબેડકર નેશનલ ઇન...

જાન્યુઆરી 15, 2026 2:28 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું પાલડીના ટાગોર હૉલ ખાતે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત કહ...

જાન્યુઆરી 15, 2026 2:01 પી એમ(PM)

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ફરક્કા ખાતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની સુનાવણી શિબિરમાં થયેલી હિંસક ઘટના બાદ ચૂંટણી પંચે કાનૂની કાર્યવાહી શરૂ કરી

પશ્ચિમ બંગાળ મુર્શિદાબાદના ફરક્કા ખાતે આયોજિત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, SIR સુનાવણી શિબિરમાં થયેલી હિંસક ઘટના બાદ ચૂંટણી પંચે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના CEO કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક BDO એ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તોફાની તત્વો વિરુદ્ધ FIR દ...

જાન્યુઆરી 15, 2026 2:00 પી એમ(PM)

views 1

અમેરિકા સાથે તણાવ વધી રહ્યો હોવાથી ઈરાને આજે હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો આદેશ લંબાવ્યો.

રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો પર તેહરાન દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શનોને લઈને અમેરિકા સાથે તણાવ વધી રહ્યો હોવાથી ઈરાને આજે વહેલી સવારે કોઈ સમજૂતી વિના વાણિજ્યિક વિમાનો માટે પોતાના હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો આદેશ લંબાવ્યો. સરકારે કોઈ સ્પષ્ટતા આપી નથી, જોકે અધિકારીઓએ અટકાયત કરાયેલા વિરોધીઓ પર ઝડપ...

જાન્યુઆરી 15, 2026 2:27 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું. પાલડીના ટાગોર હૉલ ખાતે યોજાયેલા સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત ક...