જાન્યુઆરી 20, 2026 9:59 એ એમ (AM)
5
ખાસ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત મતદાર યાદી સંલગ્ન દાવાઓ અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદાને વધારી 30મી જાન્યુઆરી સુધી કરાઇ
ભારતના ચૂંટણીપંચે સત્તાવાર સૂચના બહાર પાડીને મતદાર યાદી સંલગ્ન દાવાઓ અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદાને વધારી 30મી જાન્યુઆરી કરી છે. જેથી હવે મતદારો 30 જાન્યુઆરી, શુક્રવાર સુધી પોતાના દાવા રજૂ કરી શકશે.ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમ...