જાન્યુઆરી 19, 2026 1:58 પી એમ(PM)

views 2

દેશમાં આવતી આપત્તિના સમયે ખડે પગે રહેનારા NDRFના સ્થાપના દિન પર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ આપત્તિ ના સમયે NDRF ના કર્મચારીઓ જીવનનું રક્ષણ કરવા, રાહત પૂરી પાડવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં આશા પુનઃસ્થાપિત ...

જાન્યુઆરી 19, 2026 1:56 પી એમ(PM)

વિશ્વમાં રાજકીય પરિસ્થિતીની અનિશ્ચિતતાઓના પગલે ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીનો ભાવ અત્યાર સીધીની ટોચની સપાટી પર પહોંચ્યો

સોના અને ચાંદીના ભાવ આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા વિવાદને લઈને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક યુરોપિયન દેશો પર નવા ટેરિફની ધમકી આપ્યા બાદ રોકાણકારો સુરક્ષિત સંપતિમાં રોકાણ કરી રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, MCX સોનું 1.68 ટકા વધીને એક લાખ 44 હજાર 905 રૂપિયા...

જાન્યુઆરી 19, 2026 2:27 પી એમ(PM)

views 2

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે દાવોસ માટે રવાના થયું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળનું રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિમંડળ આજે દાવોસ માટે રવાના થયું. આ પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફૉરમ – WEFમાં ભાગ લેશે. અમદાવાદ વિમાનમથક પર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, WEFમાં ગુજરાત વિકસિત ગુજર...

જાન્યુઆરી 19, 2026 9:44 એ એમ (AM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અપાતા આ સન્માનનો સમારંભ અમદાવાદમાં સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના યુગમાં બધાની દોટ પૈસા અને સ્વાર્થ માટે છે. ત્યારે સામેના દરેક વ્યક્તિમાં, દરેક...

જાન્યુઆરી 19, 2026 9:43 એ એમ (AM)

ખંભાતના દરિયા કિનારે ઉત્તરાયણની પરંપરાગત રીતે ઉજવણી કરવા રાજ્યભરમાંથી પતંગ રસિયાઓ ઉમટ્યાં

સમગ્ર ગુજરાત રાજ્યમાં એકમાત્ર ખંભાત શહેર એવું છે, જ્યાં પરંપરાગત રીતે ઉતરાયણ, વાસી ઉત્તરાયણ અને દરિયાઈ ઉત્તરાયણ આ રીતે ત્રણ ઉત્તરાયણ ઉજવાય છે. જેમાં ખાસ કરીને ખંભાતના પતંગ બનાવતા કારીગરો અને શ્રમિકો દ્વારા ઉતરાયણ પછીના રવિવારના દિવસે દરિયા કિનારે ઉતરાયણ ઉજવે છે. જેની ગઇકાલે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી ક...

જાન્યુઆરી 19, 2026 9:41 એ એમ (AM)

views 1

મોઢેરાના સૂર્ય મંદિર ખાતે દ્વિ દિવસિય વિશ્વ વિખ્યાત ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન થયું

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉજવાઇ રહેલ દ્વિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં સમાપન થયું. ઉત્તરાર્ધ ઉત્સવના બીજા દિવસે કલાકારોને જિલ્લા પ્રભારી મંત્રીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, આખ...

જાન્યુઆરી 19, 2026 9:40 એ એમ (AM)

views 3

ગુજરાતના પ્રથમ રબ્બર ડેમ ઝડપથી પૂર્ણ થાય તે માટેની કામગીરી પૂરજોશમાં

રાજ્યકક્ષાના જળસંપત્તિ, પાણી પુરવઠામંત્રી ઈશ્વર પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતાં, તેમણે ડુંગરવાંટ ગામ પાસે 52 ગામને પીવાના પાણી પૂરું પાડનાર પાણી પુરવઠા વિભાગના સંપની મુલાકાત દરમિયાન લેબોરેટરી રૂમમાં ટેકનીશીયન પાસે મંત્રીએ લાઈવ ટેસ્ટિંગ પણ કરાવ્યું હતું. તેમણે સુખી જળાયશયની પણ મુલાકાત લીધી હતી...

જાન્યુઆરી 19, 2026 9:39 એ એમ (AM)

સ્વિટઝરલેન્ડના દાઓસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નાયબ મુખ્યમંત્રી ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કરશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા રવાના થયા હતાં. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ પર ટીમ ગુજરાત ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રિયલ લેગેસી રજૂ કરશે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્...

જાન્યુઆરી 19, 2026 9:23 એ એમ (AM)

views 2

ન્યુઝીલેન્ડે ઇન્દોરમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતને હરાવી શ્રેણી પોતાના નામે કરી

પુરુષ ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડે ઇન્દોરમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં ભારતને 41 રનથી હરાવ્યું. ન્યુઝીલેન્ડે આપેલા 338 રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમ 46 ઓવરમાં ફક્ત 296 રન જ બનાવી શક્તા ભારતનો પરાજય થયો હતો. વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે મેચમાં નિર્ધારિત ...

જાન્યુઆરી 19, 2026 9:21 એ એમ (AM)

views 1

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો સંપન્ન

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો ગઇકાલે સંપન્ન થયો. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત, નવ દિવસીય પુસ્તક મેળામાં ૩૫થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. આ વર્ષના મેળાનું એક મુખ્ય આકર્ષણ ભારતીય સૈન્ય ઇતિહાસ, શૌર્ય અને બુદ્ધિશક્તિ @75 (Indian Military History, Valour and Wisdom @75) વિષય પર ...