જાન્યુઆરી 8, 2026 7:12 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 7:12 પી એમ(PM)

views 1

ક્રિકેટની વિજય હઝારે ટ્રોફીમાં, આજે ગુજરાત અને બરોડાનો વિજય

ક્રિકેટની વિજય હઝારે ટ્રોફી એલિટમાં, આજે ગુજરાત સામે સૌરાષ્ટ્રનો 145 રને વિજય થયો છે. સૌરાષ્ટ્ર તરફથી મળેલા 384 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત 238 રનમાં ઓલઆઉટ થયું. સૌરાષ્ટ્ર તરફથી વિશ્વરાજ જાડેજાએ શાનદાર સદી નોંધવતા તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા. અન્ય એક મેચ બરોડાએ છત્તીસગઢને 149 રનથી હરાવ્યું. બ...

જાન્યુઆરી 8, 2026 4:02 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 4:02 પી એમ(PM)

views 2

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજથી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો આરંભ થયો.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજથી 11 જાન્યુઆરી સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"નો આરંભ થયો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં ...

જાન્યુઆરી 8, 2026 3:54 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 3:54 પી એમ(PM)

views 1

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરાવ્યો.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, ભવ્ય સોમનાથ મંદિર આપણી અતૂટ શ્રદ્ધા-આસ્થા અને સામૂહિક શક્તિનું પ્રતીક છે. આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને સામૂહિક ઓમકારનાદથી વધ...

જાન્યુઆરી 8, 2026 3:33 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 3:33 પી એમ(PM)

દેશની વિવિધ કંપનીઓના કર્મચારીઓ, કાર્યરત હોસ્પિટલોના ભારતીય વ્યાવસાયિક આરોગ્ય મંડળની 76મી રાષ્ટ્રીય પરિષદ ઓક્યુકોનનો જામનગરમાં આરંભ થયો.

દેશની વિવિધ કંપનીઓના કર્મચારીઓ, વિસ્તારના લોકો માટે કાર્યરત હોસ્પિટલોના ભારતીય વ્યાવસાયિક આરોગ્ય મંડળની 76મી રાષ્ટ્રીય પરિષદ ઓક્યુકોનનો જામનગરમાં આરંભ થયો છે. 10 જાન્યુઆરી સુધી યોજાનારી આ પરિષદ દરમિયાન વ્યાવસાયિક આરોગ્ય સુરક્ષા, સુખાકારીનું મંથન, ભાવિ પડકારોનું માર્ગદર્શન અને ભાવિ ઉકેલોનું ઘડતર અંગે...

જાન્યુઆરી 8, 2026 3:20 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 3:20 પી એમ(PM)

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની અમદાવાદના સાબરમતી રેલવે મથકેથી વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી અંતર્ગત અમદાવાદના સાબરમતી રેલવે મથકેથી વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.આ વિશેષ ટ્રેનમાં કુલ એક હજાર 292 યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો હતો.

જાન્યુઆરી 8, 2026 3:15 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 3:15 પી એમ(PM)

views 5

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ વર્કશોપ અને પુરસ્કાર સમારોહ યોજાયો.

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ વર્કશોપ અને પુરસ્કાર સમારોહ યોજાયો. સમારોહમાં “પીએમ સ્વનિધિ યોજના”ના લાભાર્થીઓને લોન સહાય અને ક્રેડિટ કાર્ડના મંજૂરી પત્રો એનાયત કરાયા. દરમિયાન શ્રી દેસાઇના હસ્તે સ્વદેશી વસ્તુઓના પ્રોત્સાહન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી–આત્મનિર્ભર સખી”...

જાન્યુઆરી 8, 2026 3:11 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 3:11 પી એમ(PM)

views 6

મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 95 ટકા સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી.

મહીસાગર જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોને 95 ટકા સહાય ચૂકવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા માટે કુલ 59 હજાર 408 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી વહીવટી તંત્ર દ્વારા સર્વે અને ચકાસણી બાદ અત્યાર સુધીમાં 57 હજાર ખેડૂતોની અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરી જિલ્લાના ખેડૂતોના ખાતા...

જાન્યુઆરી 8, 2026 3:02 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 3:02 પી એમ(PM)

અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશો.

અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકાશો. આ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in પર 'અંબાજી પ્રસાદમ કીટ' નામની એક કીટ લોન્ચ કરાઇ છે. આ કીટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચુંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો સામેલ છે...

જાન્યુઆરી 8, 2026 1:57 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 1:57 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે સ્વાભિમાન પર્વ દેશના અસંખ્ય નાગરિકોને યાદ કરવાનો છે જેમણે ક્યારેય તેમના સિદ્ધાંતો અને નૈતિકતા સાથે સમાધાન કર્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું કે જા...

જાન્યુઆરી 8, 2026 1:56 પી એમ(PM) જાન્યુઆરી 8, 2026 1:56 પી એમ(PM)

views 2

મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2026 માટે દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ 7.6% રહેવાનો અંદાજ જાહેર કર્યો.

ભારતનો આર્થિક વિકાસ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય -NSOના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ થવાની ધારણા છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં નાણાકીય વર્ષ 2026 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ વાર્ષિક ધોરણે 7.6% રહેવાનો અંદાજ છે - જે NSO ના પ્રથમ એડવાન્સ અંદાજ કરતાં વધુ છે,તેમાં વાર્ષિક ધોરણે વાસ્તવિક GDP વૃદ્ધિ 7.4% રહે...