ઓગસ્ટ 20, 2026 5:32 પી એમ(PM)

views 3

આદિજાતિ ખેડૂતો માટે ‘મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજનાની અરજીઓ શરૂ, મળશે 50% સહાય

દાહોદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી દ્વારા વર્ષ 2026-27 માટે મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ (ST) ના ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ "વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ" ની ખરીદી પર ખેડૂતોને 50% સબસીડીનો લાભ આપવામાં આવશે. આઈ-...

ઓગસ્ટ 20, 2026 5:29 પી એમ(PM)

views 4

જામનગરમાં આર્મી-પોલીસ ભરતી માટે 30 દિવસીય નિઃશુલ્ક તાલીમ: 29 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આર્મી, એરફોર્સ, નેવી અને પેરા મિલિટ્રી ફોર્સમાં જોડાવા ઇચ્છતા યુવાનો માટે 30 દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં જોડાવા માટેની અરજી કરવાની અંતિમ તારીખ અગાઉ 17 ઓગસ્ટ 2026 હતી, જેને લંબાવીને હવે 29 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે. રહેવા-...

ઓગસ્ટ 20, 2026 5:55 પી એમ(PM)

views 1

ફૂડ સેક્ટર દેશના અર્થતંત્રમાં 5.69 લાખ કરોડનું યોગદાન આપે છે – હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 5 મી ફૂડ ડિલીવરી સમિટ-2026 નો પ્રારંભ કરાવ્યો હતો. આ એક દિવસીય સમિટમાં દેશના 30 થી વધુ શહેરોમાંથી 1500 થી વધુ બ્રાન્ડ સાથે સંકળાયેલા 5000 થી વધારે વ્યાવસાયિકોએ વિવિધ સત્રો અને કાર્યશાળાઓમાં ભાગ લીધો છે. ફૂડ...

ઓગસ્ટ 20, 2026 3:45 પી એમ(PM)

views 7

દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર: 23,100 ક્યુસેક પાણી છોડાયું

દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની સતત આવકને કારણે જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમની જળસપાટી ઓગસ્ટ માસના નિર્ધારિત રૂલ લેવલને પાર કરી જતાં ડેમ વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવી રૂલ લેવલ જાળવી રાખવા માટે હાઇડ્રો પાવર સ્ટેશન અને કેનાલ મારફતે પાણી છોડવાની કા...

ઓગસ્ટ 20, 2026 3:02 પી એમ(PM)

views 4

રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ 27 ટકા વરસાદની ઘટ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વેલ માર્ક્ડ લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. હાલ રાજ્યમાં મોસમનો સરેરાશ 510.8 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 3 ટકા...

ઓગસ્ટ 20, 2026 2:30 પી એમ(PM)

views 6

જામનગરમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસે 6 કોંગ્રેસીને સસ્પેન્ડ કર્યા

જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષમાં આંતરિક શિસ્તભંગ અને પક્ષવિરોધી પ્રવૃત્તિઓના મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસ સંગઠન અને પક્ષના ઉમેદવારોને નુકસાન પહોંચાડવાના આક્ષેપસર કોંગ્રેસના 6 સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છ...

ઓગસ્ટ 20, 2026 1:59 પી એમ(PM)

views 4

સંરક્ષણ સહિતના મુદ્દાઓની ચર્ચા માટે ભારત અને જાપાનના પ્રતિનિધિમંડળની ચાલી રહી છે બેઠક

ભારત-જાપાન સંરક્ષણ મંત્રીઓની બેઠક હાલમાં નવી દિલ્હીમાં ચાલી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના જાપાની સમકક્ષ શિંજીરો કોઈઝુમી આ બેઠકની સહ-અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠક દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા, વ્યૂહાત્મક વિશ્વાસ અને સહયોગ વધારવા, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સુર...

ઓગસ્ટ 20, 2026 1:56 પી એમ(PM)

views 6

વ્યાવસાયિક ક્ષેત્રના દ્વિપક્ષિય સંબંધોને વધુ સક્ષમ બનાવવા માટે સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે નિર્મલા સિતારામણે બેઠક કરી.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગને મળ્યા હતા. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ હાજર હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, નાણાં મંત્રાલ...

ઓગસ્ટ 20, 2026 1:52 પી એમ(PM)

views 3

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે બિહારના પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી

ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે પટનામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા મકાનોની ચાવીઓ લાભાર્થીઓને સોંપી. બાપુ સભાગાર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં શ્રી ચૌહાણે નવા પસંદ કરાયેલા લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ પણ કર્યું.

ઓગસ્ટ 20, 2026 1:51 પી એમ(PM)

views 5

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી.

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના અને નિર્ણય લેવાની પ્રક્રિયા વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે અને વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ પૂરું પાડે તેવી પણ માંગણી કરી છે. કાર્યકારી પદ્ધતિઓ પર UNSCની મુક્ત ચર્ચામાં બોલતા U...