ડિસેમ્બર 2, 2025 7:42 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:42 પી એમ(PM)

S.I.R. મુદ્દે ઘર્ષણ યથાવત્ રહેતા સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. મુદ્દા પર ઘર્ષણ યથાવત્ રહેતા સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. S.I.R. અંગે ચર્ચાની વિરોધ પક્ષની માગ બાદ લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી અને પછી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. લોકસભાની કાર્યવાહી બે વાગ્યે શરૂ થઈ તો વિરોધ પક્ષના ...

ડિસેમ્બર 2, 2025 7:41 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:41 પી એમ(PM)

સંસદે મણિપુર વસ્તુ અને સેવા કર દ્વિતીય સુધારા ખરડો 2025 પસાર કર્યો

સંસદે મણિપુર વસ્તુ અને સેવા કર દ્વિતીય સુધારા ખરડો 2025 પસાર કર્યો. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે ગૃહમાં રજૂ કરેલો આ ખરડો મણિપુર વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017માં સુધારા માટે લવાયો છે. તેનો ઉદ્દેશ નવા વસ્તુ અને સેવા કર – GST દરને લાગૂ કરવાનો પણ છે. વર્તમાન GST દરને પાંચ અને 18 ટકા એમ બે માળખામાં ...

ડિસેમ્બર 2, 2025 7:39 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:39 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું, લોકસભામાં આઠ તારીખે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા અંગે વિશેષ ચર્ચા કરાશે

લોકસભામાં આ મહિનાની આઠ તારીખે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા અંગે વિશેષ ચર્ચા કરાશે. જ્યારે ગૃહમાં નવ ડિસેમ્બરે ચૂંટણી સુધારા અંગે ચર્ચા થશે. સંસદ ભવનમાં આજે સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પત્રકારોને જણાવ્યું, આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં સર...

ડિસેમ્બર 2, 2025 7:38 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:38 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, દેશના દરેક નાગરિકની ડિજિટલ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, સંચાર સાથી ઍપ સંપૂર્ણ રીતે લોકતાંત્રિક છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું, દેશના દરેક નાગરિકની ડિજિટલ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, સંચાર સાથી ઍપ અને પૉર્ટલ છે, જે નાગરિકોને પારદર્શક અને ઉપકરણોના માધ્યમથી પ...

ડિસેમ્બર 2, 2025 7:37 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:37 પી એમ(PM)

ઉત્તરપ્રદેશના વારણસીમાં ચોથા કાશી તમિલ સંગમમ-નો આજથી પ્રારંભ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે વારાણસીમાં ચોથા કાશી તમિલ સંગમમ-નો પ્રારંભ કરાવ્યો. તમિળનાડુના એક હજાર 400થી વધુ પ્રતિનિધિ આ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓનું પહેલું સમૂહ કન્યાકુમારીથી આજે સવારે કાશી પહોંચ્યું, જ્યાં...

ડિસેમ્બર 2, 2025 7:17 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:17 પી એમ(PM)

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત વડોદરાના સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથા કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી સિંઘે જણાવ્યું, સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં અને તેની એકતા-અખંડિત...

ડિસેમ્બર 2, 2025 7:15 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:15 પી એમ(PM)

views 2

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને કામગીરી કરશે.

સાયબર ગુનાઓને અટકાવવા રાજ્ય સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને પરિણામલક્ષી કામગીરી કરશે. ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિની 187મી બેઠકની અધ્યક્ષતા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ગુનાની 100 ટકા રકમ ...

ડિસેમ્બર 2, 2025 7:14 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:14 પી એમ(PM)

રાજ્યમાં SIRની કામગીરી પૂરજોશમાં – 93.55 ટકા ગણતરી પત્રકના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા-SIR અંતર્ગત ગણતરી પત્રકના ડિજીટાઈઝેશનમાં 93.55 ટકા કામગીરી સાથે ડાંગ જિલ્લો અગ્રેસર છે. જ્યારે 89.62 ટકા સાથે ગીર સોમનાથ બીજા અને 89.07 ટકા સાથે મોરબી જિલ્લો ત્રીજા સ્થાને છે. તો, દાહોદના લીમખેડા, બનાસકાંઠાના ધાનેરા અને થરાદ તેમજ રાજકોટના ધોરાજી વિધાનસભા મતવિસ્તારમાં 1...

ડિસેમ્બર 2, 2025 7:12 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:12 પી એમ(PM)

views 1

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે.

60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. અગાઉ 80 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ જ યોજનાનો લાભ લઈ શકતા હતા. દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણય અનુસાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિનું બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જો...

ડિસેમ્બર 2, 2025 7:11 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:11 પી એમ(PM)

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને નવેમ્બરમાં 800 કરોડ રૂપિયાથી વધુની વિક્રમજનક આવક.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બરમાં વિક્રમજનક 800 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આવકમાં 15.88 ટકાનો ઐતિહાસિક વધારો નોંધાયો છે. આ ઉપરાંત મંડળે 628 કરોડ 68 લાખની માલવહન આવક હાંસલ કરી છે. આ નાણાકીય વર્ષના નવેમ્બર 2025 મહિનામાં અત્યાર સુધીનું સર્વોત્તમ પ્રદર્શન છે...