ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM) ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)

આઇટી, ધાતુઓ અને ઉદ્યોગોના શેરોની આગેકૂચના પગલે ભારતીય શેરબજારમાં તેજી

ભારતીય શેરબજારમાં નવા સપ્તાહના આરંભે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બપોરના કારોબાર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી અડધા ટકાથી વધુ ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 526 પોઈન્ટ વધીને 85,455 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 178 પોઈન્ટ વધીને...

ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM) ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)

views 2

બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ યુનુસ સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ હોવાનો અને દેશને અરાજકતા તરફ ધકેલતી હોવાનો આરોપ લગાવ્યો

બાંગ્લાદેશમાં ઇન્કિલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને, શનિવારે ઢાકા યુનિવર્સિટીમાં દેશના રાષ્ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્લામની કબર પાસે દફનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના, હાદીના મૃત્યુ પછી દેશમાં ફાટી નીકળેલી હિંસાથી ખૂબ જ દુઃખી છે. તેમનું કહેવું છે કે, યુનુસ સરકાર હિંસા ...

ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM) ડિસેમ્બર 22, 2025 1:43 પી એમ(PM)

views 1

રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆર ક્ષેત્રમાં આજે ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનોના સમયપત્રક ખોરવાયા

રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆર ક્ષેત્રમાં આજે ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનોમાં વિક્ષેપ પડ્યો હતો. આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓછી દૃશ્યતાને કારણે લગભગ 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ભારતીય રેલ્વેના દિ...

ડિસેમ્બર 22, 2025 1:42 પી એમ(PM) ડિસેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)

views 1

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત, સરકારે ઘટનાનો રિપોર્ટ માંગ્યો

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું , જો કે તમામ મુસાફરો સુરક્ષિત છે. આજે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મુંબઈ માટે રવાના થયેલ એર ઇન્ડિયાનું વિમાન AI-887 ને ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ હવામાંથી પાછું બોલાવવામ...

ડિસેમ્બર 22, 2025 1:42 પી એમ(PM) ડિસેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)

views 1

ભારત અને ન્યુઝીલેન્ડે ઐતિહાસિક, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) કર્યો

ભારત અને ન્યુઝીલેન્ડે ઐતિહાસિક, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યુઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને આજે આ જાહેરાત કરી. શ્રી મોદીએ આજે શ્રી લક્સન સાથે ટેલિફોન પર વાતચીત કરી. આ વર્ષે માર્ચમાં શ્રી લક્સનની ભારત મુલાકાત દરમિયાન વાટા...

ડિસેમ્બર 22, 2025 8:36 એ એમ (AM) ડિસેમ્બર 22, 2025 8:36 એ એમ (AM)

views 3

મહિલા ક્રિકેટમાં, પાંચ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે શ્રીલંકાને આઠ વિકેટથી હરાવ્યું છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની આ પહેલી મેચમાં જીત સાથે, ભારતે શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ભારતે શ્રીલંકાના 122 રનના લક્ષ્યને ફક્ત 14 ઓવર અને 4 બોલમાં પ્રાપ્ત કરી લીધો. ભારત માટે જેમીમા રોડ્રિગ્સ...

ડિસેમ્બર 22, 2025 8:35 એ એમ (AM) ડિસેમ્બર 22, 2025 8:35 એ એમ (AM)

views 5

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરૂણાચલમાં ભાજપ અને મહારાષ્ટ્રમાં ભાજપ સહિતના પક્ષોના મહાયુતિ ગઠબંધનનો વિજય

અરુણાચલ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. 15 ડિસેમ્બરે યોજાયેલી જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી છે.રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કર્યા હતા. ભાજપે 245 જિલ્લા પરિષદની બેઠકોમાંથી 170 બેઠકો જીતી હતી. પીપીએ 28 ...

ડિસેમ્બર 22, 2025 8:33 એ એમ (AM) ડિસેમ્બર 22, 2025 8:33 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શાંતિ બિલ તથા જી રામ જી બિલને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટકાઉ પરમાણુ ઊર્જા ઉપયોગ અને વિકાસ, ભારત રૂપાંતર બિલ, 2025 – શાંતિ બિલને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિએ ગઈકાલે સંસદના શિયાળુ સત્રમાં પસાર થયેલા આ બિલને સંમતિ આપી હતી. આ બિલ નાગરિક પરમાણુ ક્ષેત્રને લગતા તમામ કાયદાઓને એકીકૃત કરે છે અને તેમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીની પણ ...

ડિસેમ્બર 22, 2025 8:32 એ એમ (AM) ડિસેમ્બર 22, 2025 8:32 એ એમ (AM)

views 6

સરકાર ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવા માટે સતત કાર્યરત – પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.પ્રધાનમંત્રી ગઈકાલે આસામના દિબ્રુગઢના નામરૂપમાં 10 હજાર 601 કરોડ રૂપિયાના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ આ મુજબ જણાવ્યું.શ્રી મોદીએ ભાર મૂક્યો કે, દેશના ખેડૂતો અને અન્ન દાત...

ડિસેમ્બર 22, 2025 8:31 એ એમ (AM) ડિસેમ્બર 22, 2025 8:31 એ એમ (AM)

views 22

સરકારે અરવલ્લી પર્વતમાળા અને ઇકોલોજી પર કોઈ ખતરો નહીં હોવાની સ્પષ્ટતા કરી

સરકારે અરવલ્લી પર્વતમાળા અને ઇકોલોજી પર કોઈ ખતરો નહીં હોવાની સ્પષ્ટતા કરી છે.પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું કે ચાલુ વૃક્ષારોપણ, ઇકો-સેન્સિટિવ ઝોન સૂચનાઓ, ખાણકામ અને શહેરી પ્રવૃત્તિઓનું કડક નિરીક્ષણ ખાતરી કરે છે કે અરવલ્લી રાષ્ટ્ર માટે કુદરતી વારસો અને પર્યાવરણી...