ડિસેમ્બર 27, 2025 3:00 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 3:00 પી એમ(PM)

views 3

મોરબીનાં વાંકાનેર ખાતે આયોજિત ‘કામા અશ્વ શો’ ના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહ્યા.

મોરબીનાં વાંકાનેર ખાતે માનવી અને અશ્વ વચ્ચેના અતૂટ વિશ્વાસના સંબંધની પ્રતિકૃતિ સમાન ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન - રમતોત્સવ 'કામા અશ્વ શો' યોજાયો છે.. પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વર્ગિય શ્રી ડૉક્ટર દિગ...

ડિસેમ્બર 27, 2025 2:58 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 2:58 પી એમ(PM)

નવી દિલ્હી ખાતે આયોજીત સરપંચ શકિત નેતૃત્વ સશક્તિકરણ કાર્યક્રમમાં રાજ્યમાંથી મહેસાણાના કરશન પુરા ગ્રામ પંચાયતના મહિલા ગોમતીબેન ઠાકોરની પસંદગી કરાઈ

નવી દિલ્હી ખાતે ચાર દિવસ માટે વિશ્વ યુવા કેન્દ્ર આયોજીત સરપંચ શકિત નેતૃત્વ સશક્તિકરણ કાર્યક્રમમાં રાજ્યમાંથી મહેસાણાના વડનગર નજીક આવેલા કરશન પુરા ગ્રામ પંચાયતના મહિલા ગોમતીબેન ઠાકોરની પસંદગી કરાઈ છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્ર સ્તરે દેશ ભરમાંથી યુવા શકિત અને ઉત્સાહી 50 સરપંચોની પસંદ...

ડિસેમ્બર 27, 2025 1:59 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:59 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. તેઓ આવતીકાલે આ પરિષદની અધ્યક્ષતા પણ કરશે. ગઈકાલે શરૂ થયેલી ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ પર માળખાગત અને સતત સંવાદ દ્વારા કેન્દ્ર-રાજ્ય ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. પ્રધ...

ડિસેમ્બર 27, 2025 1:58 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:58 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ડિસેમ્બર 27, 2025 1:57 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:57 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડની ચાર દિવસની મુલાકાતે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગોવા, કર્ણાટક અને ઝારખંડના ચાર દિવસના પ્રવાસે જશે. તેઓ આજે સાંજે ગોવા માટે રવાના થશે. આવતીકાલે, તેઓ કર્ણાટકના કારવાર બંદરથી સબમરીન સફર શરૂ કરશે. સોમવારે, સુશ્રી મુર્મુ જમશેદપુરમાં ઓલ ચીકી લિપિના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ લિપિ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે સંથાલ આદિ...

ડિસેમ્બર 27, 2025 1:56 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:56 પી એમ(PM)

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં સાતમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે ભારતને વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતનો વિક...

ડિસેમ્બર 27, 2025 1:55 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 1:55 પી એમ(PM)

થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની વિવાદિત સરહદ પર યુદ્ધ બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા

થાઇલેન્ડ અને કંબોડિયાએ તેમની વિવાદિત સરહદ પર યુદ્ધ બંધ કરવા માટે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. થાઇલેન્ડના સંરક્ષણ મંત્રી નત્થાપોન નાકપાનિચ અને કંબોડિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી ટી સેહાએ થાઇલેન્ડના ચાંથાબુરી પ્રાંતમાં એક સરહદી ચોકી ખાતે આ કરાર કરાયો. બંને દેશો તેમની સરહદ સમિતિન...

ડિસેમ્બર 27, 2025 3:03 પી એમ(PM) ડિસેમ્બર 27, 2025 3:03 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજ્યની મુલાકાતે..

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાજ્યની મુલાકાતે છે.. તેમણે વલસાડના ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે તેમના હસ્તે અંદાજે 2 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ સંકુલને ખુલ્લું મૂકાયું હતું. શ્રીમદ્ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સલન્...

ડિસેમ્બર 27, 2025 9:45 એ એમ (AM) ડિસેમ્બર 27, 2025 9:45 એ એમ (AM)

રાજ્યભરમાં આગામી 6 દિવસ ઠંડીમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત્

રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી છે કે આગામી 6 દિવસ ઠંડીમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં સતત એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો નથી જોવા મળ્યો. રાજ્યમાં સૌથી નીચું તાપમાન 9.5 ડિગ્રી નલિયામાં નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી અન...

ડિસેમ્બર 27, 2025 9:44 એ એમ (AM) ડિસેમ્બર 27, 2025 9:44 એ એમ (AM)

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરનું પરિણામ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર

ગત 13 એપ્રિલ 2025ના રોજ યોજાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા પેપર બેનું પરિણામ ભરતી બોર્ડની વેબ સાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે.ઉમેદવારો પોતાના ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in અને https://lrdgujarat2021.in ઉપર જોઈ શકશે. જે ઉમેદવારો પોતાના લેબિત પરીક્ષાના પેપ...