નવેમ્બર 25, 2025 7:56 પી એમ(PM) નવેમ્બર 25, 2025 7:56 પી એમ(PM)
5
રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે
રાજ્ય સરકારની 12-મી ચિંતન શિબિર આ 27થી 29 તારીખે વલસાડમાં યોજાશે. સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું, રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રીત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુસર યોજાનારી શિબિરમાં વિવિધ ચર્ચાસત્ર યોજાશે. શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો સહિત 241 જેટ...