જાન્યુઆરી 15, 2026 9:26 એ એમ (AM)

ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિને લઇ એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સમાં વિલંબ

ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિ અને ત્યારબાદ તેના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે, એર ઈન્ડિયાએ કહ્યું કે આ પ્રદેશ પર ઉડતી તેની ફ્લાઇટ્સ વૈકલ્પિક રૂટ દ્વારા ચલાવવામાં આવી રહી હોવાથી તેમાં વિલંબ થઈ શકે છે.એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં માહિતી આપી કે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવ...

જાન્યુઆરી 15, 2026 8:11 એ એમ (AM)

ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સરકારની સલાહ

ભારતે સુરક્ષા ચિંતાઓને કારણે ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેહરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને વાણિજ્યિક ફ...

જાન્યુઆરી 15, 2026 8:09 એ એમ (AM)

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતીમાં જયપુરમાં 78મી આર્મી ડે પરેડ

જયપુરમાં આજે 78મી આર્મી ડે પરેડમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પરેડમાં હાજરી આપશે.સેના હજારો દર્શકો સમક્ષ પોતાની શિસ્ત, તાકાત અને આધુનિક લશ્કરી ક્ષમતાઓનું પ્રદર્શન કરશે, આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થશે.કાર્યક્રમ માટે કડક સ...

જાન્યુઆરી 15, 2026 8:08 એ એમ (AM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના 50માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પંજાબ અને રાજસ્થાનના બે દિવસના પ્રવાસ અંતર્ગત આજે તેઓ અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના 50મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ જલંધરમાં ડૉ. બી.આર. આંબેડકર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 21મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને જયપુરમાં રામાનંદ...

જાન્યુઆરી 15, 2026 8:07 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28માં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28મા કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા પરિષદની અધ્યક્ષતા કરશે. 42 કોમનવેલ્થ દેશો અને ચાર અર્ધ-સ્વાયત્ત સંસદોના 61 સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પરિષદમાં હાજરી આપી રહ્યા છે.

જાન્યુઆરી 15, 2026 8:06 એ એમ (AM)

views 7

ગુજરાતના રાજકોટમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટથી હરાવ્યું

રાજકોટમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટથી હરાવ્યું. ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર થઇ છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપતા ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 284 રન બનાવ્યા. જવાબમાં, ન્યૂઝીલેન્ડે ડેરિલ મિશેલના અણનમ 131 રનની મદદથી 15 બોલ બાકી રહેતા 285 રનનો લક્ષ્ય...

જાન્યુઆરી 14, 2026 8:14 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાષ્ટ્રનિર્માણમાં શક્તિશાળી ભાગીદાર અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવનારા ગણાવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો રાષ્ટ્રનિર્માણમાં શક્તિશાળી ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે માટે અથાક પ્રયાસો કરી રહી છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. ...

જાન્યુઆરી 14, 2026 8:12 પી એમ(PM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો, સામૂહિક હિંમતના પ્રતીકો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે નવી દિલ્હીમાં સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે શ્રી સિંહે કહ્યું કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્ર નિર્માણના દરેક મોરચે યોગદાન આપે છે અને શિસ...

જાન્યુઆરી 14, 2026 8:10 પી એમ(PM)

views 2

ભારતે તેના નાગરિકોને સુરક્ષાના કારણોસર ઈરાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે.

ભારતે તેના નાગરિકોને સુરક્ષા કારણોસર ઈરાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે તેની નવી સૂચનામાં જણાવ્યું છે કે ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને ફરી એકવાર ઈરાનની મુસાફરી ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે. મંત્રાલયે ભારતીય નાગરિકો અને ઈરાનમાં રહેતા ભારતીય મૂળના...

જાન્યુઆરી 14, 2026 8:09 પી એમ(PM)

views 4

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૨૯ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૨૯ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાંથી એક પર બે લાખ રૂપિયાનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય દર્ભા ડિવિઝનના સભ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે તે બધા...