ડિસેમ્બર 4, 2025 9:35 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:35 એ એમ (AM)

views 1

ટેક્નિકલ કારણોસર, 7 ડિસેમ્બરે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

ટેક્નિકલ કારણોસર, 7 ડિસેમ્બરે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. યાત્રીઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી અસુવિધા ન થાય.

ડિસેમ્બર 4, 2025 9:34 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:34 એ એમ (AM)

views 3

હોટલ અને ફુડસ્ટોલમાં રાજ્યભરમાં તપાસ બાદ ખાદ્ય ગુણવત્તામાં ખામી જણાય તો સંચાલકો સામે કડક કાર્યવાહી આદેશ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના કલેકટર, મહાનગરપાલિકા કમિશનર અને દેવસ્થાનના વહીવટદારો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં ખાદ્ય ગુણવત્તામાં ખામી જણાય તો સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ. બેઠકમાં યાત્રાળુઓની સુવિધાઓ અને આવા સ્થળો આસપાસની હોટલ, દુકાનો અને લારીઓમાં...

ડિસેમ્બર 4, 2025 9:32 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:32 એ એમ (AM)

views 2

પૂનમની ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો નજારો નિહાળવા મુખ્યમંત્રી આજે સાંજે ધોરડોની મુલાકાતે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવની મુલાકાત લેશે. તેઓ પૂનમની ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણને નિહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પૂનમની અનોખી ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો ભવ્ય નજારો નિહાળવા ધો...

ડિસેમ્બર 4, 2025 9:29 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:29 એ એમ (AM)

નવ હજારથી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરશે. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ મનીષા વકીલ પણ ઉપસ્થિત રહેશે.તાજેતરમાં યોજાયેલી ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને આ સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કરાશે.

ડિસેમ્બર 4, 2025 9:26 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:26 એ એમ (AM)

ગાંધીનગરમાં યોજાયેલી 27 યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠકમાં ગણવત્તા લક્ષી કામગીરી કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને તાકિદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં 11 હજાર 360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 યોજનાઓ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હ...

ડિસેમ્બર 4, 2025 9:24 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:24 એ એમ (AM)

views 2

ખાસ મતદાર સુધારણા ઝુંબેશમાં 94.11 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે.. મુખ્ય નિર્વાચન અધિકારીનો માન્ય રાજકિય પક્ષોને વધુ બીએલએ મૂકવા અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું...

ડિસેમ્બર 4, 2025 9:37 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 9:37 એ એમ (AM)

views 3

ભારતે FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં પાંચ ચંદ્રક જીત્યા

ભારતે ગઈકાલે થાઈલેન્ડના પટાયામાં FEI એશિયન ઘોડસવારી સ્પર્ધા 2025માં પાંચ ચંદ્રક જીત્યા આશિષ લિમયેએ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે સાથી ખેલાડીઓ શશાંક સિંહ કટારિયા અને શશાંક કાનમુરી એ સાથે મળી ટીમ રજત ચંદ્રક જીત્યો. ડ્રેસેજમાં, શ્રુતિ વોરાએ ત્રણ રજત ચંદ્રક જીત્યા,જેમાં એક વ્યક્તિગત શ્રેણીમાં, ...

ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM)

views 9

બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાના પાકિસ્તાન પર ગંભીર આરોપ

ખાલિસ્તાનના હિમાયતી અને હવે બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાએ પાકિસ્તાની અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. તેમણે પાકિસ્તાન પર લાંબા સમય સુધી કેદમાં રાખ્યા છે અને તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. તાજેતરમાં જ સામે આવેલા ઓડિયો સંદેશાઓમાં, ચાવલાએ ...

ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM)

views 1

ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે શ્રીલંકાને બેઈલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી

ઓપરેશન સાગર બંધુ હેઠળ ગઈકાલે ભારતીય વાયુસેનાના વિમાને, શ્રીલંકાને બેઈલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દિતવાહને કારણે સંપર્ક વિહોણા માર્ગોને જોડવા બેઈલી બ્રિજ મદદરૂપ થશે.

ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM)

views 1

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ આજે નવી દિલ્હીમાં 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ પર લશ્કરી અને લશ્કરી-તકનીકી સહકાર મંત્રીસ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, બંને નેતાઓ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચેના બહુપ...