ડિસેમ્બર 20, 2025 2:19 પી એમ(PM) ડિસેમ્બર 20, 2025 2:19 પી એમ(PM)

views 1

મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક યોજાઇ.

મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાની તમામ શાળાના એલર્જીની તકલીફવાળા બાળકો માટે ઈન્હેલર પંપ ખરીદવા માટે 9 લાખ રૂપિયા મંજૂર કરાયા હતા. જિલ્લાના 600 ગામોમાં સર્વે કર્યા બાદ જે ગામોમાં ચોમાસામાં જાહેર માર્ગો ઉપર વધુ પાણી ભરાઈ રહે છે, ત્યાં ડી વોટરલીય પંપ પણ આપવામાં આવશે.

ડિસેમ્બર 20, 2025 2:17 પી એમ(PM) ડિસેમ્બર 20, 2025 2:17 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામને પંદર હજાર 600 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે દિવસની મુલાકાતે આસામ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં આશરે 15 હજાર 600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

ડિસેમ્બર 20, 2025 2:29 પી એમ(PM) ડિસેમ્બર 20, 2025 2:29 પી એમ(PM)

views 1

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓને રાહત આપવાના ચુકાદાને દિલ્હી હાઇકોર્ટમાં પડકારાયો

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગની ફરિયાદની નોંધ લેવાનો ઇનકાર કરનાર ટ્રાયલ કોર્ટના આદેશને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. ED એ તેની અરજીમાં ટ્રાયલ કોર્ટના તારણો પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને પ્રિવેન્શન ઓફ મની લ...

ડિસેમ્બર 20, 2025 2:15 પી એમ(PM) ડિસેમ્બર 20, 2025 2:15 પી એમ(PM)

views 1

આસામમાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ટક્કરથી સાત હાથીના મોત

આજે વહેલી સવારે આસામના હોજાઈ જિલ્લામાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસની ટક્કરથી એક ટોળાના સાત હાથીના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ટ્રેનના એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઇજા થઈ નથી.નાગાંવ વિભાગીય વન અધિકારી સુહ...

ડિસેમ્બર 20, 2025 2:12 પી એમ(PM) ડિસેમ્બર 20, 2025 2:12 પી એમ(PM)

views 2

તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્નીને 17 વર્ષની કેદની સજા

પાકિસ્તાનની એક કોર્ટે આજે તોશાખાના ભ્રષ્ટાચારના બે અલગ અલગ કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 17 વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસ રાજ્યની ભેટોમાં કથિત છેતરપિંડીનો છે, જે ભૂતપૂર્વ પ્રથમ દંપતીને 2021 માં સાઉદી સરકાર તરફથી મળ્યા હતા. રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષા...

ડિસેમ્બર 20, 2025 2:11 પી એમ(PM) ડિસેમ્બર 20, 2025 2:11 પી એમ(PM)

views 1

તાઇવાનના પાટનગર તાઇપેઈમાં હુમલાખોરે છરાથી હુમલો કરતાં ત્રણના મોત અને નવ ઇજાગ્રસ્ત

તાઇવાનમાં, રાજધાની તાઇપેઈમાં છરીધારી હુમલાખોરે હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને નવ અન્ય ઘાયલ થયા. તાઇવાનના પ્રધાનમંત્રી ચો જંગ-તાઈએ જણાવ્યું હતું કે, 27 વર્ષીય શંકાસ્પદે તાઇપેઈના મુખ્ય મેટ્રો સ્ટેશન પર સ્મોક બોમ્બ ફોડ્યા હતા, અને બીજા સ્ટેશન પર દોડી જઇને રસ્તામાં લોકોને છરા માર્...

ડિસેમ્બર 20, 2025 2:30 પી એમ(PM) ડિસેમ્બર 20, 2025 2:30 પી એમ(PM)

views 1

સોમનાથ ખાતે ‘ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ’ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો.

સોમનાથ ખાતે 'ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ' વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો. આ પ્રસંગે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, સમયાનુકૂળ પરિવર્તન કરી મત્સ્યોદ્યોગ ક્ષેત્રને વિકાસની કડીમાં સહભાગી બનાવાશે. તેમણે મત્સ્યસંપદાને ‘માઈન્ડ ટૂ માર્કેટ’ના ખ્યાલ સ...

ડિસેમ્બર 20, 2025 8:27 એ એમ (AM) ડિસેમ્બર 20, 2025 8:27 એ એમ (AM)

views 8

આસામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 હજાર 600 કરોડના વિકાસ પરિયોજનાઓનું ખાતમુર્હૂત અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બે દિવસની મુલાકાતે આસામ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં આશરે 15 હજાર 600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રથમ દિવસે, પ્રધાનમંત્રી ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે અત્યાધુનિક બામ...

ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM) ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

views 8

અમદાવાદમાં રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે શ્રેણી જીતી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતનો 30 રને વિજય થયો હતો. આ વિજય સાથે જ ભારેત શ્રેણી 3-1થી જીતી લીધી હતી. ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટીંગ આપી હતી. 16 બોલમાં અડધી સદી ફટકારીને હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી...

ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM) ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

views 6

ભારત-નેધરલેન્ડ્સ સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ – JTIC ની સ્થાપના

ભારત અને નેધરલેન્ડ્સે એક સમજૂતી કરાર દ્વારા ભારત-નેધરલેન્ડ્સ સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ - JTIC ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને નેધરલેન્ડ્સના વિદેશ મંત્રાલય...