ડિસેમ્બર 13, 2025 7:21 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 7:21 પી એમ(PM)

views 3

ઓપરેશન કારાવાસ હેઠળ ગુજરાત પોલીસે પેરોલ અને જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા 41 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યાં.

ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 'ઓપરેશન કારાવાસ' શરૂ કર્યું છે, જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, છેલ્લા ૧૫ દિવસમાં પોલીસે ૪૧ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે પૈકી ૧૫ જ...

ડિસેમ્બર 13, 2025 6:08 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 6:08 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂક્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂક્યું હતું. વાર્ષિક ત્રણ હજાર ૭૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી સુરત APMCનો રાજ્યના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એલિવેટેડ માર્કેટયાર્ડથી ખે...

ડિસેમ્બર 13, 2025 5:53 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 5:53 પી એમ(PM)

views 2

ગુજરાત વિધાનસભાની સમિતિ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર ગીરસોમનાથ જિલ્લાના પ્રવાસે જશે.

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન, એશિયાટિક સિંહોના વ...

ડિસેમ્બર 13, 2025 6:16 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 6:16 પી એમ(PM)

views 4

નેહલ ગજેરાએ વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઈડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ મેળવીને ગુજરાત રાજ્યને ગૌરવ અપાયું

ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઈડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ મેળવીને ગુજરાત રાજ્યને ગૌરવ અપાયું છે. ડોક્ટર નેહલ બેટી બચાવો, માતા મરણ અટકાવવા, કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ, મહિલા જનજાગૃતિ પ્રોગ્રામમાં કાર્યરત છે. ડોક્ટ...

ડિસેમ્બર 13, 2025 5:28 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 5:28 પી એમ(PM)

views 1

છોટાઉદેપુર જિલ્લામાં વાઘની ઉપસ્થિતી અંગે જિલ્લા વન વિભાગ પુષ્ટી કરી

છોટાઉદેપુર જિલ્લામાં વાઘની ઉપસ્થિતી અંગે જિલ્લા વન વિભાગ પુષ્ટી કરી છે. નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે, રતનમહાલ નજીકના છોટાઉદેપુરના જંગલમાં વાઘના પગના નિશાનને લઈ છોટાઉદેપુરના જંગલમાં વાઘ આવ્યો હોવાનું અનુમાન છે છોટાઉદેપુર જિલ્લાની રેન્જમાં વાઘની પુષ્ટિ મળતાં નાયબ વન સંરક્ષક રૂપક સોલંક...

ડિસેમ્બર 13, 2025 6:19 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 6:19 પી એમ(PM)

views 2

મહેસાણા જિલ્લાના બદપુરા મેઉ ગામ ખાતેના દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરીનું અપરહણ.

મહેસાણા જિલ્લાના બદપુરા મેઉ ગામ ખાતેના દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરી દસેક દિવસ પહેલા દુબઈથી પોર્ટુગલ જવા માટે રવાના થયા હતા. પરંતુ તેમનું અપરહણ કર્યા બાદ પોર્ટુગલ લઈ જવાના બદલે લિબિયા લઈ ગયા હતા. જ્યાં કોઈ અજ્ઞાત સ્થળે ત્રણેયને બંધક બનાવી અજાણ્યા શખ્સો દ્વારા રૂપિયા એક કરોડની માંગણી કરી હતી. અમા...

ડિસેમ્બર 13, 2025 5:03 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 5:03 પી એમ(PM)

views 3

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના 13 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ટ્રાયબલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીર્યુ

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના 13 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ટ્રાયબલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યુ છે. આંધ્રપ્રદેશમાં છઠ્ઠી એકલવ્ય રાષ્ટ્રીય કલ્ચરલ મીટ લિટરેચર ફેસ્ટ અને કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દે...

ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 3:00 પી એમ(PM)

views 8

2001માં થયેલા સંસદ ઉપરના હુમલાને નિષ્ફળ બનાવવામાં બલિદાન આપનારા વીર શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલી અર્પી.

દેશ આજે, સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજના દિવસે, ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ, સુરક્ષા કર્મચારીઓએ સંસદનું રક્ષણ કરતી વખતે બલિદાન આપ્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક કેન્દ્રિય મંત્રીઓએ સંસદ ભવનમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હ...

ડિસેમ્બર 13, 2025 2:56 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 2:56 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જોર્ડન જવા રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જોર્ડન જવા રવાના થશે. જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા બિન અલ હુસૈનના આમંત્રણ પર તેમની મુલાકાત થઈ રહી છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ પ્રધાનમંત્રી મોદીની પ્રથમ મુલાકાત છે. નવી દિલ્હી અને અમ્માન વચ્ચે ઉચ્ચ સ્તરીય રાજકીય જોડાણ સ...

ડિસેમ્બર 13, 2025 2:54 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 2:54 પી એમ(PM)

views 3

ભારતીય સંરક્ષણ દળો બદલાતા વાતાવરણને અનુરૂપ બનવા અને સુધારાઓનો સમાવેશ કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતા આર્મી ચીફ.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય સંરક્ષણ દળો બદલાતા વાતાવરણને અનુરૂપ બનવા અને તૈયાર અને સુસંગત રહેવા માટે સુધારાઓનો સમાવેશ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે યુદ્ધ અને યુદ્ધકળા એક ક્રાંતિના શિખર પર છે. હૈદરાબાદ નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડેમી ખાતે 216મી...