ઓગસ્ટ 20, 2026 5:32 પી એમ(PM)
3
આદિજાતિ ખેડૂતો માટે ‘મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજનાની અરજીઓ શરૂ, મળશે 50% સહાય
દાહોદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી દ્વારા વર્ષ 2026-27 માટે મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ (ST) ના ખેડૂતો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ "વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ" ની ખરીદી પર ખેડૂતોને 50% સબસીડીનો લાભ આપવામાં આવશે. આઈ-...