જુલાઇ 12, 2024 7:38 પી એમ(PM)

views 38

રાજ્યની સરકારી તબીબી કોલેજોમાં ફી વધારા અંગે આગામી દિવસોમાં રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે..

રાજ્યમાં GMERS કોલેજોમાં ફી વધારા સામે રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ફી ઘટાડવા અંગે સંકેત આપ્યો હતો. આજે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું દરમિયાન, GMERS કોલેજોની ફી માં કરવામાં આવેલા ધરખમ વધારા સામે અખિલ ભાર...

જુલાઇ 12, 2024 7:34 પી એમ(PM)

views 41

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે ૪૬૬ કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે 466 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ધોલેરા ભીમાનાથ વચ્ચેની 23.33 કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલ્વે લાઇનના પરિણામે નવી દિલ્હી–મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોલેરાને કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ...

જુલાઇ 12, 2024 3:26 પી એમ(PM)

views 12

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે બીલીમોરા સ્ટેશનનો રેલ લેવલ સ્લેબ પૂર્ણ થયો છે. ગુજરાતના તમામ ૮ સ્ટેશનો પર પાયાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રકચરનું નિર્માણ અદ્યતન તબક્કે છે. બુલેટ ટ્રેન કોરિડોર 508 કિલોમીટરની લાઇનદોરી સાથે 12 સ્ટેશનોને આવરી લેશે. લાઇનદોરીની સાથે બુલેટ ટ્રેન સ્ટેશનો પર નિર્માણ ...

જુલાઇ 12, 2024 3:24 પી એમ(PM)

views 16

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે રાજકોટથી ભાવનગર વચ્ચે આવતીકાલ માટે એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન રાજકોટથી આવતીકાલે સવારે સાડા ચાર વાગ્યે ઉપડશે, જે સાડા દસ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09592 ભાવનગર-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી આવતીકાલે સાંજે...

જુલાઇ 12, 2024 3:22 પી એમ(PM)

views 16

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે

ગુજરાત સરકારે ખેડૂતોને બાગાયતી ખેતીમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા માટે ચાર નવા સેન્ટર્સ ઓફ એકસલેન્સ સ્થાપવાનો નિર્ણય લીધો છે. 40 કરોડ રૂપિયાના ખર્ચે અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આ કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ સાથે રાજ્યમાં બાગાયત વિભાગ દ્વારા કુલ 17 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યર...

જુલાઇ 12, 2024 3:20 પી એમ(PM)

views 11

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 26% વરસાદ થયો છે

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 26% વરસાદ થયો છે. સૌથી વધુ 36% વરસાદ સૌરાષ્ટ્રમાં ત્યારબાદ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16% વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સો થી વધુ તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા વ...

જુલાઇ 12, 2024 3:18 પી એમ(PM)

views 36

દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે

દક્ષિણ કોરિયા અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠને પારસ્પરિક માન્યતા પ્રક્રિયા સંદર્ભેની સૈન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણન સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. કોઈ એશિયા દેશ સાથેની નાટોની આ પ્રથમ સમજૂતિ છે. કરાર અંતર્ગત નાટો દક્ષિણ કોરિયાઈ માલિકીના વિમાનો માટે સિયોલ સરકારના ઉડ્ડયન યોગ્યતા પ્રમાણનને માન્યતા આપશે. કોર...

જુલાઇ 12, 2024 3:05 પી એમ(PM)

views 19

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે.ઉત્તરાખંડ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલ શરૂ કરાયું છે. જે અંતર્ગત હવે ચારધામ જનારા શ્રદ્ધાળુઓના આરોગ્યનું નિરીક્ષણ કરાશે. શ્રદ્ધાળુઓની સમગ્ર યાત્રાન...

જુલાઇ 12, 2024 3:04 પી એમ(PM)

views 20

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે.ભૂટાનના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં કેન્દ્રીય પર્યા...

જુલાઇ 12, 2024 3:01 પી એમ(PM)

views 28

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા.ઉપરાષ્ટ્રપતિ ‘સશક્ત ભારત: વિકસીત ભારત 2047’ના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની ભૂમિકા વિષય પર વક્તવ્ય આપ્યું.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ,અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્...