જુલાઇ 13, 2024 8:15 પી એમ(PM)

views 18

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુ...

જુલાઇ 13, 2024 8:13 પી એમ(PM)

views 65

ભારત- ઝિમ્બાબ્વે વચ્ચેની ચોથી T20 મેચમાં ભારતનો દસ વિકેટે વિજય

પુરૂષોની ક્રિકેટમાં, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ચોથી T20 મેચમાં ભારતે વિના વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતાં ઝિમ્બાબ્વેએ રઝાના 46 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 152 રન બનાવ્યા હતા, જ્યારે ભારત તરફથી ખલીલ અહેમદે 2 વિકેટ લીધી હતી. બીજી બેટિંગ કરતાં ભારતે 153 રનનું ...

જુલાઇ 13, 2024 8:01 પી એમ(PM)

views 24

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું છે અને જુલાઇ મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાની બાકી રહેલી કામગીરી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. બાકીના વિવિધ તબક્કા માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં નેશનલ મેર...

જુલાઇ 13, 2024 7:56 પી એમ(PM)

views 23

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફ...

જુલાઇ 13, 2024 7:55 પી એમ(PM)

views 20

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુરમના શંકા...

જુલાઇ 13, 2024 7:52 પી એમ(PM)

views 15

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો

રાજયમાં આજે સવારના છ વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સવારના છ વાગ્યાથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ...

જુલાઇ 13, 2024 3:34 પી એમ(PM)

views 16

લોકમાતા તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે, આ દિનને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો

લોકમાતા તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ છે, આ દિનને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ઉકાઇ ડેમ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યપુત્રી તાપી નદીની આજના દિને વિશેષ પૂજા કરી ઉજવણી કરાઇ હતી, આ વર્ષે દક્ષિણ ગુજરાતના જીવા દોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી પ્રાર્થના કરાઇ હતી...

જુલાઇ 13, 2024 3:36 પી એમ(PM)

views 23

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વીમાની સેવા શરૂ કરવામાં આવશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વીમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફ...

જુલાઇ 13, 2024 3:27 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ બેંક ખાતાને આધારકાર્ડ નંબર સાથે લિંક કરાવવું ફરજીયાત છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ બેંક ખાતાને આધારકાર્ડ નંબર સાથે લિંક કરાવવું ફરજીયાત છે. ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૧૮માં હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓએ આગામી ૩૦ જુલાઈ સુધીમાં બેંક ખાતા સાથે આધારકાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે. જે ખેડૂત લાભા...

જુલાઇ 13, 2024 3:19 પી એમ(PM)

views 24

આજે સવારથી નવસારીના ગણદેવીમાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી નવસારીના ગણદેવીમાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 43 મીમી, જલાલપોરમાં 24, ચીખલીમાં 65, વાંસદામાં 50 અને ખેરગામમાં 78 મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ન...