જૂન 25, 2024 3:15 પી એમ(PM)

views 37

સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા

કેન્દ્ર તપાસ સંસ્થા – સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા છે. સીબીઆઈએ આ મામલે ગુજરાત અને બિહારમાં એક-એક જ્યારે કે રાજસ્થાનમાં ત્રણ કેસ દાખલ કર્યા છે. તપાસ એજન્સી આ મામલે મહારાષ્ટ્રના લાતુરમાં નોંધાયેલા કેસની પણ તપાસ કરી શકે છે. અધિકારી...

જૂન 25, 2024 3:12 પી એમ(PM)

views 47

NTA પરીક્ષા માટેની ઉચ્ચ સ્તરીય સમિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કરશે

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી – NTA દ્વારા પરીક્ષાર્થીઓના પારદર્શી, યોગ્ય અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક ગઈકાલે મળી હતી. સમિતિના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓ તેમજ સૂચનોન...

જૂન 25, 2024 3:04 પી એમ(PM)

views 47

પ્રધાનમંત્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

25મી જૂન 1975 ના દિવસે કોંગ્રેસની સરકાર દ્વારા દેશભરમાં કટોકટી લગાવવાનો નિર્ણય કરાયો હતો.21 મહિના ચાલેલી આ કટોકટીનો વિરોધ કરનારા અનેક રાજકીય નેતાને જેલવાસ ભોગવવો પડ્યો હતો.આ એકવીસ મહિનાનો સમયગાળો યાતનામય રહ્યો હતો.કટોકટીના કાળને આજે 50 વર્ષ વીત્યા હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમયગાળાને કંલકિ...

જૂન 25, 2024 3:01 પી એમ(PM)

views 21

કેન્દ્રએ દૂરસંચાર સેવાઓ માટે આજે 96 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી

કેન્દ્રએ દૂરસંચાર સેવાઓને મજબૂત કરવા અને સેવાઓની નિયમિતતા જાળવી રાખવા માટે દૂરસંચાર સેવાઓ માટે આજે 96 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી છે. સંચાર મંત્રાલયે જણાવ્યું, હરાજી કરવામાં આવી રહેલા સ્પેક્ટ્રમની કુલ રકમ 10 હજાર 522 પોઈન્ટ 35 મેગાહર્ટ્ઝ છે. મંત્રાલયે જણાવ્યું કે, સ્પ...

જૂન 25, 2024 2:55 પી એમ(PM)

views 27

ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની અગાહી

દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિક્ષણથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે દેશના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા સહિતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગ અનુસાર સિક્કિમ, તટિય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય...

જૂન 25, 2024 2:53 પી એમ(PM)

views 10

ICC T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને DLS પદ્ધતિથી બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યુ

ICC T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં અફઘાનિસ્તાને DLS પદ્ધતિથી બાંગ્લાદેશને 8 રનથી હરાવી દીધું છે.આ જીત સાથે અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. જેને લીધે આ વિશ્વકપમાંથી હવે ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાઈ ચૂક્યું છે.હવે પ્રથમ સેમી ફાઇનલમાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે જયારે બીજી સેમિફાઇનલમાં ભાર...

જૂન 25, 2024 2:50 પી એમ(PM)

views 40

ભારતે જોર્ડનના અમ્માનમાં રમાયેલી 17 વર્ષથી ઓછી વયની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં કુલ 11 ચંદ્રક જીત્યા

ભારતે જોર્ડનના અમ્માનમાં રમાયેલી 17 વર્ષથી ઓછી વયની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ચાર સુવર્ણ, બે રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક મળી કુલ 11 ચંદ્રક જીત્યા છે. મહિલા કુસ્તીબાજોએ ચારેય સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. 46 કિગ્રામાં દીપાંશી, 53 કિગ્રામાં મુસ્કાન, 61 કિગ્રામાં રજનીતા અને 69 કિગ્રામાં માનસી લાથેરે શાનદા...

જૂન 19, 2024 7:26 પી એમ(PM)

views 14

મહારાષ્ટ્રના સોલાપુરમાં વાહને ટક્કર મારતાં પાંચ મહિલાઓના મોત નિપજ્પાં

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સાંગોલા તાલુકાના ચિકમહુડ નજીક પંઢરપુર-કરાડ રોડ પર ગઈ કાલે સાંજે વાહનની રાહ જોઈ રહેલી મહિલાઓને આઈશરે ટક્કર મારતા 5 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે અને અન્ય 2 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ છે સાતેય મહિલાઓ ખેત મજૂર તરીકે કામ કરતી હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્...

જૂન 19, 2024 6:18 પી એમ(PM)

views 35

પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીમાં રાહતની શક્યતા

પશ્ચિમી વિક્ષેપના આગમનથી ઉત્તર ભારતમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર ભારતમાં તીવ્ર ગરમ પવનો અને કાળઝાળ ગરમીની અસર આજથી ધીરે ધીરે ઓછી થશે. હવામાન વિભાગે આજે પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં  ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની આગ...

જૂન 25, 2024 3:53 પી એમ(PM)

views 45

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા વિદ્યાપીઠના નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજજ પરિસરનું ઉદઘાટન કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં નાલંદા યુનિવર્સિટીનાં નવા પરિસરનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ નવા પરિસરમાં તક્તીનું અનાવરણ પણ કર્યું હતું અને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં નાલંદા યુનિવર્સિટી દેશનાં સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમો માટે મહત્વનું કે...