જુલાઇ 14, 2024 8:32 પી એમ(PM)

views 48

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થતાં તેઓ ઘવાયા હતા. પેન્સિલવેલિયામાં એક ચૂંટણીસભા દરમિયાન અજાણ્યા શખ્સે તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એકને ગંભીર ઈજા થવા પામી છે. સુરક્ષાકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરતા બંદૂકધારીને ઠાર...

જુલાઇ 14, 2024 8:30 પી એમ(PM)

views 21

વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે

વિશ્વિક નેતાઓ એ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે હુમલાને રાજકીય હિંસા ગણાવતા તેની ટિકા કરી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ઝડપી સ્વસ્થ થવા અંગે પ્રાર્થના કરી. અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ...

જુલાઇ 14, 2024 8:29 પી એમ(PM)

views 16

ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે

ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે છૂટક વસ્તુઓના વેચાણ માટે પેકેટમાં મૂકતી તમામ વસ્તુઓ પર અનિવાર્ય માહિતી પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ છે. ઉપભોક્તા કાર્ય, ખ...

જુલાઇ 14, 2024 8:28 પી એમ(PM)

views 12

વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીએ જાહેર કરેલા આકંડાઓ પ્રમાણે વિદેશી પોર્ટફોલિયો રોકાણ એટલે કે FPI એ ઇક્વિટીમાં 15 હજાર, 352 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 8 હજાર, 484 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ 12 જુલાઈ ...

જુલાઇ 14, 2024 8:26 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું. શ્રી શાહે જણાવ્યું હતું કે ,નવી શિક્ષણ નીતિનો હેતુ માત્ર ભારતીય વિદ્યાર્થીઓને આગામી 25 વર્ષ સુધી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ કરવાનો નથી પણ તેમને આપણા સમૃદ્ધ સાંસ્...

જુલાઇ 14, 2024 8:24 પી એમ(PM)

views 15

ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રીજગન્નાથ મંદિરના રત્ન ભંડારના તમામ દ્વારા ખુલ્લા મૂકાયા, ભગવાનને અર્પણ કરાયેલી કીમતી વસ્તુઓની યાદી બનાવાશે

ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરના ખજાના એટલે કે રત્ન ભંડારના તમામ દ્વાર આજે ખોલવવામાં આવ્યા. એક વિશેષ દળે રત્ન ભંડાર ખોલ્યા, જેને છેલ્લે 1985માં ખોલવામાં આવ્યા હતા. જ્યારે કે ભગવાનને અર્પણ કરાયેલા આભૂષણો તેમજ અન્ય કિમતી વસ્તુઓની યાદી છેલ્લે 1978માં બનાવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જરૂર...

જુલાઇ 14, 2024 8:22 પી એમ(PM)

views 28

આતંરાષ્ટ્રીય ટી20 શ્રેણીની પાંચમી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને ૪ર રને હરાવ્યું

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી પુરુષ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટની પાંચ દિવસીય શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 42 રનથી હરાવ્યું છે. ઝિમ્બાબ્વેના હરારે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં મેદાનમાં ...

જુલાઇ 14, 2024 8:04 પી એમ(PM)

views 22

આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે

આવતીકાલે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવશે. યુવાઓમાં કૌશલ્યનો વિકાસ થાય અને દેશ ઉન્નતિના માર્ગે નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરે તે માટે દર વર્ષે 15 જુલાઇએ વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગા...

જુલાઇ 14, 2024 8:03 પી એમ(PM)

views 22

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે આઠ વાગીને 18 મિનીટે તાલાલા સાસણ ગીર પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે આઠ વાગીને 18 મિનીટે તાલાલા સાસણ ગીર પંથકમાં 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર ઉત્તર ઉત્તર- પૂર્વ નોંધાયું છે. ચાલુ માસ દરમિયાન અનેકવાર ભૂકંપના નાના આંચકા આવ્યા હતા. આ તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિ.મી કરતા ઓ...

જુલાઇ 14, 2024 8:02 પી એમ(PM)

views 26

બગદાણા ધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણીની તૈયારીના ભાગરૂપે 700 સ્વયંસેવક પ્રતિનિધિઓની બેઠક મળી હતી

બગદાણા ધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણીની તૈયારીના ભાગરૂપે 700 સ્વયંસેવક પ્રતિનિધિઓની બેઠક મળી હતી. ભાવનગરથી અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, સંતશ્રી બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા ખાતે આગામી 21મી જુલાઇ, રવિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. જેના ભાગરૂપે આજે આશ્રમના સત્સંગ હોલમાં આશ...