જુલાઇ 16, 2024 3:59 પી એમ(PM)

views 18

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે વલસાડ જિલ્લાની કોલાક નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે વલસાડ જિલ્લાની કોલાક નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુલની લંબાઈ 160 મીટર અને થાંભલાની ઊંચાઈ 14 મીટરથી 23 મીટર સુધીની છે. આ પુલ વાપી અને બિલીમોરા બૂલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. આ બે સ્ટેશન વચ્ચે ઔરંગા અને પાર નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર...

જુલાઇ 16, 2024 3:56 પી એમ(PM)

views 27

જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં, સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ

ગત રાત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર સૈન્યના જવાનો શહીદ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતા જણાવે છે કે, જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપને આતંકવાદીઓ હોવાની બાતમી મળતાં ગત રાત્રીએ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કા...

જુલાઇ 16, 2024 3:53 પી એમ(PM)

views 12

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોલીસ સ્ટેશનને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવા જણાવ્યું

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ વિભાગના નિયંત્રણ હેઠળની જગ્યાને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવામાં આવે.કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ અંગે તમામ રાજ્યના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તમામ પોલીસ સ્ટેશનોને ભારતીય ન...

જુલાઇ 16, 2024 3:49 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વરસાદની આગાહી, મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો, ચાંદીપુરમ વાયરસ, કૉલેરા સહિતના રોગચાળા, GMERSના ફીમાં વધારો અને બેઠકોની ફાળવણી સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM)

views 35

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમ...

જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM)

views 23

મુંબઇમાં મરાઠા અનામત અંગે મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળ અને શરદ પવાર વચ્ચે બેઠક

નેતા અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે સોમવારે NCP ના વડા શરદ પવાર સાથે મુંબઈમાં બેઠક કરી હતી. શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અંગે બોલતા, શ્રી ભુજબળે કહ્યું કે તેમણે મરાઠા અનામત અને તેના પર ઓબીસીના વિરોધ અંગે શ્રી પવારની દરમિયાનગીરીની માંગણી કરી હતી. શ્રી ભુજબળે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મહ...

જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM)

views 15

સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આજથી બે દિવસ દક્ષિણ ગુજ...

જુલાઇ 15, 2024 8:19 પી એમ(PM)

views 22

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેતરપિંડીનાં જોખમ સામે સાવચેતી રાખવાનાં પગલાં લેવા ત્રણ સુધારેલા નિર્દેશ જારી કર્યા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સોમવારે બેન્કો, નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે છેતરપિંડીનાં જોખમ સામે સાવચેતી રાખવાનાં પગલાં લેવા ત્રણ સુધારેલા નિર્દેશ જારી કર્યા હતા.આ નિર્દેશ સિદ્ધાંતો પરઆધારિત છે અને બેન્કો, એનબીએફસી તથા સહકારી બેન્કો જેવી નિયંત્રિત સંસ્થાઓનાં સંચાલન અન...

જુલાઇ 15, 2024 8:14 પી એમ(PM)

views 29

નેપાળના પ્રધાનમંત્રી પદે કે.પી. શર્મા ઓલી અને 21 મંત્રીઓએ શપથ લીધા

નેપાળના નવાપ્રધાનમંત્રી તરીકે કેપીશર્મા ઓલીએ 21 મંત્રીઓસાથે આજે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને પદ અને ગુપ્તતાનાશપથ લેવડાવ્યા હતા. અમારા કાઠમંડુના સંવાદદાતા જણાવે છે કે, શુક્રવારે પુષ્પ કમલ દહલ સત્તા પરથી ફેંકાઈજતાં 72 વર્ષીયઓલીએ ચાર પક્ષોનીસંયુક્ત સરકારની રચના કરી હતી. કાઠમુંડુમાંરાષ...

જુલાઇ 15, 2024 8:12 પી એમ(PM)

views 26

કૌશલ્ય ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડ 36 લાખ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ અપાઈ

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું છે કે, કૌશલ્ય ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી એક કરોડ 36 લાખથી વધુ લોકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી છે. આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે આયોજિતકાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી ચૌધરીએ જણાવ્યું કે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા ક્ષે...