જુલાઇ 19, 2024 2:13 પી એમ(PM)

views 15

નીટ-યુજી નું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી

નીટ-યુજી પ્રવેશ પરિક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાનાં કેસમાં સીબીઆઇએ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસની એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. કોલેજની 2023ની બેચની એમબીબીએસ વિદ્યાર્થિની સુરભી કુમારીની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ તેની પાસેથી મોબાઇલ, લેપટોપ અને અન્ય વીજાણુ ઉપકરણો જપ્ત કર્યા છ...

જુલાઇ 19, 2024 2:10 પી એમ(PM)

views 17

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો.

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે.એક વ્યક્તિનું લખનૌની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું અને આજે ટ્રેનના વેગન કોચમાંથી અન્ય એક મૃતદેહ મળી આવ્યો હતો. અન્ય બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. રેલવે તરફથી મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરે દિબ્રુગઢ જતી ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગય...

જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM)

views 35

મહીસાગરમાં કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ, ૩ ચીફ ઓફિસરને ડીડીઓએ નોટિસ ફટકારી

મહીસાગરમાં સરવેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ અને ૩ ચીફ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી બાદ પણ મોન્સૂન રિપોર્ટમાં આર. સી. ટેસ્ટ નેગેટિવ મળી આવ્યા હતા. તેમજ 7 જેટલા પ...

જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM)

views 13

ચાંદીપુરા વાઇરસ : રાજ્યમાં ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્‍સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્‍સ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્...

જુલાઇ 18, 2024 8:22 પી એમ(PM)

views 37

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે

મહિલા એશિયા કપ T-20 ટૂર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દામ્બુલામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રૂપ-એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ Aનાં અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પ...

જુલાઇ 18, 2024 8:21 પી એમ(PM)

views 14

ઓડ઼િશામાં પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રત્ન ભંડારમાં રહેલી કિંમતી વસ્તુઓ અને આભૂષણોને સરકારને સોંપવામાં આવ્યા

ઓડ઼િશામાં પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રત્ન ભંડારમાં રહેલી કિંમતી વસ્તુઓ અને આભૂષણોને સરકારને સોંપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી શુભદ્વાજીની પૂજા-અર્ચના બાદ ઓડિશા સરકાર દ્વારા રચાયેલી 11 સભ્યોની સમિતિને સોંપવા માટે રત્ન ભંડાર ફરી ખોલવામાં આવ્યા, જે બાદ સાંજે તેમને સરકારી સમિતિ...

જુલાઇ 18, 2024 8:20 પી એમ(PM)

views 24

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો

કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ સંગઠનો અને નિષ્ણાતોએ વિરોધ કર્યા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. ગયા સોમવારે કર્ણાટકનાં ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ઉમેદવારો માટે અનામત...

જુલાઇ 18, 2024 8:18 પી એમ(PM)

views 19

શ્રાવણ માસના દરેક સોમવારે કાશી વિશ્વનાથ મંદિરે મહાદેવના તમામ પ્રકારના દર્શન અને પૂજા-અર્ચના પર રોક લગાવાઈ છે

શ્રાવણ માસના દરેક સોમવારે કાશી વિશ્વનાથ મંદિરે મહાદેવના તમામ પ્રકારના દર્શન અને પૂજા-અર્ચના પર રોક લગાવાઈ છે. 22 જુલાઈથી શરૂ થતો શ્રાવણ માસ 19 ઑગસ્ટ સુધી ચાલશે. આથી વારણસીના કાશી વિશ્વનાથ ધામ મંદિર દ્વારા દર્શનને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આકાશવાણીના અમારા સંવદદાતા જણાવે છે કે વારાણસી પોલી...

જુલાઇ 18, 2024 8:17 પી એમ(PM)

views 18

હવામાન વિભાગે તટિય આંધ્ર પ્રદેશ, યનમ, તેલંગાણા તેમજ છત્તીસગઢના વિવિધ ભાગોમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે તટિય આંધ્ર પ્રદેશ, યનમ, તેલંગાણા તેમજ છત્તીસગઢના વિવિધ ભાગોમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, કોંકણ, ગોવા, તટિય, કર્ણાટક, દક્ષિણ કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસમાં કોંકણ, ગોવા, ...

જુલાઇ 18, 2024 8:15 પી એમ(PM)

views 18

વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે ભારતમાં હોવાનું કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યું

વિશ્વની પાંચ સૌથી મોટી કોલસાની ખાણોમાંથી બે ભારતમાં હોવાનું કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યું છે. છત્તીસગઢ સ્થિત ગેરવા અને કુસમુન્ડા નામની આ બંને ખાણોનું સંચાલન કોલ ઇન્ડિયા સબ્સિડરી સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ દ્વારા કરાઈ રહ્યું છે. વર્લ્ડ એટલાસ ડોટ કોમના અહેવાલ અનુસાર ગેરવા વિશ્વની બીજી સૌથી મોટ...