જુલાઇ 21, 2024 3:29 પી એમ(PM)

views 17

રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે જણાવ્યું છે કે, રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજખોરોને શોધીને જેલના હવાલે કરવાનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે... તેમણે કહ્યું કે, ગુજરાત એક એવુ રાજ્ય છે, જેમાં વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલાં લોકોને પોલીસે બહાર કાઢ્યા છે.. શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સર...

જુલાઇ 21, 2024 3:20 પી એમ(PM)

views 19

દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો

દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો છે. સમુદ્રકિનારા વિસ્તારમાં પોલીસની બાજ નજરને કારણે મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપાયું હતું.. અંદાજે 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11 કરોડ 84 લાખ રૂપિયાની કિંમત હોવાન...

જુલાઇ 21, 2024 3:18 પી એમ(PM)

views 22

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રાજ્યમાં ગુરુવંદના,પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, શામળાજી, બગદાણા, સાળંગપુરમાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કેબિનેટ મં...

જુલાઇ 21, 2024 7:23 પી એમ(PM)

views 16

ગુરૂપૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ગુરૂવંદના અને ગુરૂપૂજનના કાર્યક્રમો યોજાયા

રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.. રાજ્યમાં ગુરુવંદના,પાદુકા પૂજન, ભંડારા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, શામળાજી, બગદાણામાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જામનગરમાં ગુરુપૂર...

જુલાઇ 21, 2024 2:08 પી એમ(PM)

views 13

EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ છે. આ વર્ષ 2018માં પહેલો પે-રોલ આંકડા જાહેર થયા પછીથી એક મહિનામાં થયેલી સર્વોચ્ચ વૃદ્ધિ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ વર્ષે મે મહિનામાં લગભગ 9 લાખ 85 હજાર સભ્ય સંગઠ...

જુલાઇ 21, 2024 2:09 પી એમ(PM)

views 16

જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા

જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે 29 જૂને શરૂ થયેલી યાત્રા બાદથી છેલ્લા 22 દિવસોમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા મંદિરમાં દર્શનાર્થે આવ્યા છે. ગઈકાલે 11 હજારથી વધુ યાત્રિઓએ દર્શન કર્ય...

જુલાઇ 21, 2024 2:16 પી એમ(PM)

views 14

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે 3 શ્રદ્ધાળુના મોત થયા

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે, ત્રણ શ્રદ્ધાળુના મોત થયા હતા. ઘટનાસ્થળે NDRF, DDR, YMF અને વહીવટીતંત્રની ટુકડી રાહત તેમજ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે. જિલ્લા આપદા પ્રબંધન અધિકારી નંદનસિંહ રાજવરના જણાવ્યા અનુસાર, આજે સવારે 7.30 વાગ્યે, ગૌરીકુંડથી લગભગ 3 કિલોમીટર આગળ, કેદાર...

જુલાઇ 21, 2024 2:03 પી એમ(PM)

views 46

લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા

લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા છે અને તેમના સુરક્ષિત ભારત પરત ફરવાની ખાતરી આપી છે. સામાજિક માધ્યમના એક સંદેશમાં દૂતાવાસે જણાવ્યું કે, તેમણે અત્યાર સુધીમાં 518 ભારતીયોને બચાવ્યા છે. દૂતાવાસે આ મામલે લાઓસ સત્તાધીશોના સહકાર બદલ પણ આભાર માન્યો હતો. તેમણે...

જુલાઇ 21, 2024 2:02 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ગુરૂપૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ પ્રસંગે લોકો પોતાના શિક્ષકો અને આદ્યાત્મિક ગુરૂઓ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. આજના જ દિવસે ઋષિ વેદવ્યાસની પણ જયંતી છે. આ પૂર...

જુલાઇ 21, 2024 1:59 પી એમ(PM)

views 10

કેરળમાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ

કેરળના મલ્લપુરમ્ જિલ્લામાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે કહ્યું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલૉજી પુણે ખાતે તપાસમાં નિપાહ વાઈરસની માહિતી મળી છે. જોકે, કેરળની 2 પ્રયોગશાળાઓમાં તો પહેલાથી જ આ અંગેની પુષ્ટિ થઈ ગઈ છે. હાલમાં સંક્રમિત...