જુલાઇ 24, 2024 11:50 એ એમ (AM)

views 18

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને બે દિવસ રેડ અલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને બે દિવસ રેડ અલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે. આવા સમ...

જુલાઇ 24, 2024 11:43 એ એમ (AM)

views 16

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આ ચૂકાદો આપ્યો. અદાલતે કહ્યું હતું કે, સમગ્ર પરીક્ષાની ...

જુલાઇ 23, 2024 8:25 પી એમ(PM)

views 17

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે કેન્દ્રીય અંદાજપત્ર નવ પ્રાથમિકતાઓ પર સતત ધ્યાન કેન્દ્રીત કરનારું ગણાવીને તેને ઉત્કૃષ્ટ હોવાનું કહ્યું છે

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે કેન્દ્રીય અંદાજપત્ર નવ પ્રાથમિકતાઓ પર સતત ધ્યાન કેન્દ્રીત કરનારું ગણાવીને તેને ઉત્કૃષ્ટ હોવાનું કહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આગામી વર્ષોમાં તે દેશને વિકાસના પથ પર દોરી જશે અને મહત્વના વિવિધ ક્ષેત્રોમાં અપાર તકોનાં દ્વાર ખોલશે. તેમણે ઉમેર્યું કે, આ અંદાજ...

જુલાઇ 23, 2024 8:24 પી એમ(PM)

views 40

રાષ્ટ્રીય જળ જીવન મિશને દેશના 15 કરોડ ગ્રામીણ કુંટુબોને નળથી જળ પહોંચડ્યાં

રાષ્ટ્રીય જળ જીવન મિશને દેશના 15 કરોડ ગ્રામીણ કુંટુબોને પાણીનાં નળ જોડાણ પૂરા પાડવાની ઐતિહાસિક સિધ્ધિહાંસલ કરી છે. આ અભિયાને કેવળ પાંચ જ વર્ષમાં 12 કરોડ નવા જોડાણ પૂરા પાડ્યાં છે. 2019 સુધી દેશના ગ્રામ વિસ્તારોમાં 3 કરોડ ઘરોને નળથી પાણી મળતું હતું. 2018માં આ અભિયાન અંતર્ગત 2024 સુધીમાં દેશના ગ્રામ વ...

જુલાઇ 23, 2024 8:23 પી એમ(PM)

views 17

દેશના ઉદ્યોગ જગતે 2024-2025ના કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું છે

દેશના ઉદ્યોગ જગતે 2024-2025ના કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું છે. ઉદ્યોગ મહાસંઘ- ફીક્કીના અધ્યક્ષ અનિષ શાહે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં અંદાજપત્રની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અંદાજપત્ર વૃધ્ધિલક્ષી છે અને યુવાનો, મહિલાઓ અને ખેડૂતો સહિત અનેક વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અન્ય એક ...

જુલાઇ 23, 2024 8:21 પી એમ(PM)

views 14

કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી છે અને આવકની અસમાનતા ઘટાડવામાં ઉણું ઉતર્યું હોવાનું કહ્યું છે

કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી છે અને આવકની અસમાનતા ઘટાડવામાં ઉણું ઉતર્યું હોવાનું કહ્યું છે. કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે સંસદ બહાર પત્રકારો સમક્ષ બોલતાં કહ્યું કે, અંદાજપત્રમાં મનરેગા વિશે કોઇ ઉલ્લેખ કરાયો નથી.. સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પણ કેન્દ્રીય અંદાજપત્ર ફૂગાવો નાથવામાં અને બેરોજગારી ઘટા...

જુલાઇ 23, 2024 8:18 પી એમ(PM)

views 26

ઇથિયોપિયામાં જમીન ધસી પડવાની મૃત્યુઆંક વધીને 155 થયો

પૂર્વ આફ્રિકન દેશ ઇથિયોપિયામાં જમીન ધસી પડવાની મૃત્યુ પામેલાનો આંક વધીને આજે 155 થયો છે. સત્તાવાર પ્રસાર માધ્યમોએ જણાવ્યું કે, ઇથિયોપિયાના દક્ષિણી જીલ્લા ગેઝે ગોફા જીલ્લામાં ગઇકાલે સવારે આ દુર્ઘટના ઘટી હતી. અત્યાર સુધી બાળકો અને મહિલાઓ સહિત 55 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ કામગીરી હજી ચાલુ હો...

જુલાઇ 23, 2024 8:18 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતાં જણાવ્યું કે, આ અંદાજપત્ર સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે.. કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે, આ અંદાજપત્ર સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. રાષ્ટ્રને વિકાસની નવી ઉંચાઇએ લઇ જનારા અંદાજપત્ર માટે પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને અભિનંદન આપ્યા છે.

જુલાઇ 23, 2024 8:15 પી એમ(PM)

views 15

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું બજેટ રજૂ કર્યું- કૃષિ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો, ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર ભાર મૂકતાં શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. લોકસભામાં બજેટ રજૂ કરતા સુશ્રી સીતારમણે કૃષિ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ એકમો- એમએસએમઇ એકમો, ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર ભાર મૂકતાં શ્રેણીબધ્ધ પગલાં જાહેર કર્યા હતા. પગારદાર કર્મચારીઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધા...

જુલાઇ 23, 2024 8:11 પી એમ(PM)

views 13

સર્વોચ્ચ અદાલતે નીટ- યુજી 2024નું પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આજે આ ચૂકાદો આપ્યો. અદાલતે કહ્યું હતું કે, ...