જુલાઇ 28, 2024 7:33 પી એમ(PM)

views 8

મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આયોજન કરાયું

મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ આયોજન કરાયું હતું.. જે અંતર્ગત બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતેની વીસામણબાપુ ની જગ્યા ખાતે મંદિરના મહંત મહામંડલેશ્વર નિર્મળા બા દ્વારા મહિલાઓ માટે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરાયું હતું, કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધી પરા સ્થિત કમ્યુનિ...

જુલાઇ 28, 2024 7:32 પી એમ(PM)

views 24

રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે

રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે મોરબીની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે શહેરમાં નવા બની રહેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના સ્થળની મુલાકાત લીધી હતી. શક્તિસિંહ ગોહિલે સર્કીટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદને કારણે અનેક વિસ્તારમાં મુ...

જુલાઇ 28, 2024 7:31 પી એમ(PM)

views 20

પેરિસમાં ઓલેમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે કાંસ્ય ચંદ્રક જીત્યો

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારાં તેઓ પહેલાં મહિલા ખેલાડી બન્યાં છે. તેમણે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 221.7 પૉઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ...

જુલાઇ 28, 2024 7:30 પી એમ(PM)

views 15

રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં

પાણીના વહેણમાં તણાઇ ગયેલા માંડવી તાલુકાના બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા. માંડવી તાલુકાના બે યુવકો પરેશ ચૌધરી તથા અજીત ચૌધરી હર્ષદ હરસિધ્ધી માતાના મંદિર પાસે મોરણખાડી પર ડેમના હે...

જુલાઇ 28, 2024 7:29 પી એમ(PM)

views 19

જામનગર જિલ્લા હોમગાર્ડઝના 200 થી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્કયુ., સીપીઆર., ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી

જામનગર જિલ્લા હોમગાર્ડઝના ૨૦૦ થી વધુ હોમગાર્ડના જવાનોને રેસ્કયુ., સીપીઆર., ડિઝાસ્ટર અંગેની તાલીમ આપવામાં આવી હતી.. રાહત કમિશનરની કચેરી., મહેસુલ ભવન., ગાંધીનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઈન્ટરનેશનલ રેસ્કયુ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર તથા પ્રાથમિક સારવાર ટ્રેનર શુભમ શાહ અને તેઓની ટીમ દ્વાર...

જુલાઇ 28, 2024 7:27 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ – મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ કરાવશે

સાપુતારામાં આવતીકાલથી મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મલ્હારનો પ્રારંભ થશે. એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે..સાપુતારાના વિખ્યાત અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા સર્પગંગા તળાવ પાસે વિશાળ આરપાર દેખાય તેવો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.. વરસતા વરસાદનો આંનદ માણતા ડોમમાં...

જુલાઇ 28, 2024 7:25 પી એમ(PM)

views 15

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું… છેલ્લા 12 કલાકમાં 69 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં વરસાદનું જોર ધીમેધીમે ઓસરી રહ્યું છે.. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના જાહેર કરાયેલા આંકડા અનુસાર 69 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠા વિજયનગરમાં 23 મિલીમિટર, નવસારીના વાસંદામાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો હતો....

જુલાઇ 28, 2024 8:02 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રીએ “એક પેડ માં કે નામ” અને “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવવા દેશવાસીઓને આહ્વાન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. મન કી બાતની 112મી કડીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઑલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો લહેરાવવાની તક આપે છે. તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દેશવાસીઓને અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ આંત...

જુલાઇ 28, 2024 3:07 પી એમ(PM)

views 10

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરૉલૉજી પુણેની ટીમે આજે સેન્ડફ્લાયના નમૂના લીધા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરૉલૉજી પુણેની ટીમે આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોરા તાલુકામાં સેન્ડફ્લાય એટલે કે, માટીની માખી અને રક્ત નમૂના લીધા હતા. હવે આ નમૂનાની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવશે. રાજ્યમાં ચાંદીપુરાના કેસ સામે આવતાં નમૂના N.I.V. પુણે ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં ...

જુલાઇ 28, 2024 3:05 પી એમ(PM)

views 9

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરએ ટ્રકનાં કન્ટેનરમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહિત 14 હજાર 210 કિલોગ્રામ અનાજનો જથ્થો પકડી પાડ્યો

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજાએ ટ્રકનાં કન્ટેનરમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહિત 14 હજાર 210 કિલોગ્રામ અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, સુત્રાપાડાના મામલતદારની ટુકડીએ લોઢવા કોડીનાર રોડ પર સબ સ્ટેશન પાસે એક...