જુલાઇ 29, 2024 8:02 પી એમ(PM)

views 23

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વનો રંગારંગ પ્રારંભ

ગિરિમથક સાપુતારા ખાતે આજથી  મેઘ મલ્હાર મહોત્સવનો પ્રારંભ થયો.  સાપુતારા ખાતે એક મહિના સુધી ચાલનાર  આ મહોત્સવને રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મૂક્યો હતો. મહોત્સવના પહેલા દિવસે આજે વિવિધ વેશભૂષા અને સંગીતના સૂર તાલે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની હાજરી વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી. ત...

જુલાઇ 29, 2024 3:53 પી એમ(PM)

views 17

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચ, વસો તાલુકામાં ૩ ઇંચ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચ, જ્યારે મહિસાગર જિલ્લાન...

જુલાઇ 29, 2024 3:50 પી એમ(PM)

views 23

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતાં અને સાત જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં એક લાખ 78 હજાર ૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિનો ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જ...

જુલાઇ 29, 2024 3:48 પી એમ(PM)

views 22

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 55.93 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 55.93 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આમાંથી સૌથી વધુ 75.69 ટકા વરસાદ કચ્છ જિલ્લામાં વર્સ્યો છે. જ્યારે સૌથી ઓછો 30.12 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં 34 તાલુકામાં સરેરાશ 39 ઈંચ અને 43 તાલુકામાં 20થી 39 ઈંચ જેટલો વરસાદ નોંધા...

જુલાઇ 29, 2024 3:46 પી એમ(PM)

views 20

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવ્યો

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ આ પર્વનો આરંભ કરાવ્યો હતો.. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર 'સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ...

જુલાઇ 29, 2024 2:53 પી એમ(PM)

views 17

વિદેશ મંત્રી સુબ્રહ્મણમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી સુબ્રહ્મણમ જયશંકર આજે જાપાનના ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ડૉ. જયશંકર ગઈકાલે જાપાનની બે દિવસની મુલાકાતે ટોક્યો પહોંચ્યા હતા. ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના ટોચના રાજદ્વારીઓને એકસાથે લાવશે. એક પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયન...

જુલાઇ 29, 2024 2:52 પી એમ(PM)

views 26

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં હતાં. જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રીગ્યૂસ 29 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રી...

જુલાઇ 29, 2024 2:50 પી એમ(PM)

views 14

રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી-એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ- CUET યુજી 2024નાં પરિણામ જાહેર કર્યા

રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી-એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ- CUET યુજી 2024નાં પરિણામ જાહેર કર્યા છે. દેશભરમાં કુલ 14 લાખ 99 હજાર ઉમેદવારોએ 2024-25નાં શૈક્ષણિક સત્ર માટે 283 કેન્દ્રીય, રાજ્ય અને ભાગ લેનારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા નોંધણી કરાવી હતી. વિદેશમાં 26 સહિત કુલ 379 શહેરોનાં વિવિધ કેન...

જુલાઇ 29, 2024 2:49 પી એમ(PM)

views 41

શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારતે બીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવીને 2-0 થી સરસાઈ મેળવી

શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારતે બીજી મેચમાં સાત વિકેટે વિજય મેળવીને 2-શૂન્યથી સરસાઈ મેળવી લીધી છે. વરસાદનાં વિધ્ન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. યજમાન શ્રીલંકાએ મિડલ ઓર્ડર બેટ્સમેનની નિષ્ફળતાને કારણે છેલ્લી પાંચ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 31 રન કર્...

જુલાઇ 29, 2024 2:48 પી એમ(PM)

views 12

દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં પોલિસે ભોંયરાના માલિક સહિત વધુ પાંચની ધરપકડ કરી

દિલ્હી પોલીસે IAS કોચિંગ સેન્ટરની ઘટનામાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં ભોંયરાના માલિકો અને બિલ્ડિંગના ગેટને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, તે આ કેસમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્...