જુલાઇ 30, 2024 8:02 પી એમ(PM)

views 12

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે

વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે. તેમની સાથે અનેક મંત્રીઓ અને ટોચના ઉદ્યોગપતિઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. શુક્રવારે વિયેતનામના પ્રધાનમંત્રીનું રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપિતા ...

જુલાઇ 30, 2024 8:01 પી એમ(PM)

views 12

રાજ્યસભામાં આજે સામાન્ય બજેટ 2024-25 પર ચર્ચા ફરી શરૂ થઈ

રાજ્યસભામાં આજે સામાન્ય બજેટ 2024-25 પર ચર્ચા ફરી શરૂ થઈ. ચર્ચામાં ભાગ લેતા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સરકારે રાજકોષીય અભિગમ અપનાવ્યો છે અને 2014 થી દેશની નાણાકીય સ્થિતિ જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવા પર મહત્તમ ધ્...

જુલાઇ 30, 2024 7:59 પી એમ(PM)

views 37

મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા

ભારતીય નિશાનેબાજ મનુ ભાકર અને સરબજોત સિંહે આજે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભારત માટે બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો છે.. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. મનુ અને સરબજોતની જોડીએ દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હો સામે 16-10થી જીત મે...

જુલાઇ 30, 2024 7:57 પી એમ(PM)

views 17

સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે :કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશના ખેડૂતોને MSP પ્રદાન કરવા અને પ્રણાલીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા મ...

જુલાઇ 30, 2024 7:56 પી એમ(PM)

views 29

કેરળના વાઇનાડમાં ભૂસ્ખલનને કારણે 93 લોકોના મોત, 128 લોકો સારવાર હેઠળ.. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 93 થયો છે. અકસ્માતમાં ઘાયલ 128થી વધુ લોકો સારવાર હેઠળ છે. વાયનાડમાં ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આર્મી અને નૌકાદળના જવાનો રાહત અને બચાવના પ્રયાસો કરી રહ્યા છે અને ભૂસ્ખલન અસરગ્રસ્ત મુંડાકાયમમાંથી લગભગ 150 લોકોને સુરક્ષિત...

જુલાઇ 30, 2024 7:46 પી એમ(PM)

views 16

રાજ્યમાં વિશિષ્ઠ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા

રાજ્યમાં વિશિષ્ઠ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડ એનાયત કરાયા હતા. નાગરિકોના વિશ્વાસ પર ખરા ઉતરવા શ્રી સ...

જુલાઇ 30, 2024 7:44 પી એમ(PM)

views 36

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪ ના ઉદ્ઘાટન બાદ સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી

પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪ ના ઉદ્ઘાટન બાદ સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી . મંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે સંવાદ કરી રમત વિષયક માહિતી મેળવી હતી ,તેમજ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા તીરંદાજી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાપુતારાનું જિલ્લા રમ...

જુલાઇ 30, 2024 7:42 પી એમ(PM)

views 14

રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં, કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્ર...

જુલાઇ 30, 2024 7:40 પી એમ(PM)

views 30

કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે

કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. બજેટને લઈને ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ દ્વારા સિલવાસામાં પાર્ટીના મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણ...

જુલાઇ 30, 2024 7:38 પી એમ(PM)

views 30

ભુગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભુગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજુરી આપી

ભુગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભુગર્ભ જળ રીચાર્જ યોજનાને મંજુરી આપી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં બંધ તેમજ બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવામાં આવશે. રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો...