ઓગસ્ટ 3, 2024 7:36 પી એમ(PM)

views 9

રાજ્યમાં અનધિકૃત રીતે નાણાં ધીરનાર કુલ 565 આરોપી સામે 323 ગુના દાખલ કરવામાં આવ્યા છે

રાજ્યમાં અનધિકૃત રીતે નાણાં ધીરનાર કુલ 565 આરોપી સામે 323 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 343 આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજ્યભરમાં પોલીસે અનધિકૃત રીતે નાણાં ધીરનાર સામે 31 જુલાઈ સુધી વિશેષ ઝૂંબેશ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે યોજેલા 1 હજાર 648 લોકદરબારમાં 76 હજાર નાગરિકો જોડાયા હતા. પોલીસની આ ...

ઓગસ્ટ 3, 2024 7:34 પી એમ(PM)

views 16

ભારત સરકારનાં એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્યને વિવિધ શ્રેણીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે

દિલ્હીમાં આંબેડકર હોલ ખાતે યોજાયેલા ભારત સરકારનાં એવોર્ડ સમારોહમાં ગુજરાત રાજ્યને વિવિધ શ્રેણીમાં કુલ 6 એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેસ્ટ ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ ને બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તેમજ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર અને કિડની હોસ્પિટલ...

ઓગસ્ટ 3, 2024 7:33 પી એમ(PM)

views 16

રાજ્યમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

રાજ્યમાં થરાદ-મહેસાણા, અમદાવાદ નેશનલ હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના જિલ્લામાંથી પસાર થનારો આ કોરિડોર બનવાથી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે એમ મુખ્યમંત્રીએ જણા...

ઓગસ્ટ 3, 2024 7:31 પી એમ(PM)

views 20

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ ...

ઓગસ્ટ 3, 2024 3:24 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71 અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 54 નગરપાલિકામાં 71 અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી માટે 63 કરોડ રૂપિયાના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આગામી સમયમાં ગુજરાત શહેરી વિકાસ કંપની - GUDC. દ્વારા નગરપાલિકાઓમાં 18 મિની ફાયર ટેન્ડર,  21 વૉટર બાઉસર, 29 વૉટર કમ ફૉમ ટેન્ડર અને 2 ઇલેકટ્રિક રેસ્ક્યૂ બોટ ...

ઓગસ્ટ 3, 2024 3:22 પી એમ(PM)

views 12

રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે

રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ સફારી પાર્કને મંજૂરી આપી છે..કચ્છના કોટેશ્વર, ઉના પાસે નલીયા માંડવી તથા કેવડીયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે. કેવડીયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર...

ઓગસ્ટ 3, 2024 3:19 પી એમ(PM)

views 14

તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાતથી જ મેઘમહેર થઈ રહી છે

તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે રાતથી જ મેઘમહેર થઈ રહી છે. તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, આજે સવારે 8 વાગ્યા સુધીમાં છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આમાંથી સૌથી વધુ 2 ઈંચ વરસાદ વાલોડ તાલુકામાં વર્સ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટ સુધ...

ઓગસ્ટ 3, 2024 3:17 પી એમ(PM)

views 9

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને 15મી ઓગસ્ટ સુધી દરીયાકાંઠે કે ખાડી વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને 15મી ઓગસ્ટ સુધી દરીયાકાંઠે કે ખાડી વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇનચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, 15 ઓગસ્ટ દરમ્યાન માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર...

ઓગસ્ટ 3, 2024 2:59 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 50 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આઠ રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સને કારણે દેશના આર્થિક વિકાસને વેગ મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 50 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આઠ રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સને કારણે દેશના આર્થિક વિકાસને વેગ મળશે. આ સાથે  રોજગારીની તકોમાં પણ વધારો થશે. સોશિયલ મીડિયાના માધ્યમથી  શ્રી મોદીએ કહ્યું કે આ નિર્ણયથી એક ભારતની  સરકારની પ્રતિબદ્...

ઓગસ્ટ 3, 2024 2:58 પી એમ(PM)

views 8

કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે

કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે. લશ્કર, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓના  બચાવ કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તાર માંથી  વધુ મૃતદેહ શોધવા માટેના પ્રયાસ કરી રહ્યા  છે.   દરમિયાન રાજ્ય સરકારની અપીલને પગલે, લશ્કર દ્વારા આજે કાટમા...