ઓગસ્ટ 3, 2024 7:59 પી એમ(PM)
13
રાષ્ટ્રીય માનવાધિકાર પંચે દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ – આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે
રાષ્ટ્રીય માનવાધિકાર પંચે દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ - આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે.મીડિયા અહેવાલો પર સુઓ-મોટો સંજ્ઞાન લેતા, પંચે ચાર અઠવાડિયામાં દિલ્હીસરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચે અવલોકન કર્યું છ...