ઓગસ્ટ 4, 2024 7:00 પી એમ(PM)

views 9

બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન 20થી વધુના મોત થયાના અહેવાલ

બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન રાજધાની ઢાંકા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસક અથડામણોમાં ઓછામાં ઓછા 20થી વધુના મોત થયાના અહેવાલ છે. જ્યારે કેટલાકને ગંભીર રીતે ઇજા થવા પામી છે. સરકારે સાંજે 6 વાગ્યાથી ઢાંકા ઉપરાંતના અસરગ્રસ્ત વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્...

ઓગસ્ટ 4, 2024 6:59 પી એમ(PM)

views 12

પીઢ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શોભના રાનડેનું આજે પુણેમાં 100 વર્ષની જૈફ વયે અવસાન થયું

પીઢ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શોભના રાનડેનું આજે પુણેમાં 100 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેમને 2001માંતેમના સામાજિક કાર્ય માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી રાનડેએનિરાધાર મહિલાઓ અને બાળકો માટે નોંધપાત્ર કાર્ય કર્યુ છે. તેમણે આગા ખાન પેલેસ, પુણેખાતે ગાંધી નેશનલ મેમોરિયલ સોસા...

ઓગસ્ટ 4, 2024 7:40 પી એમ(PM)

views 14

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપમાં મળેલા જ્ઞાનનો લોક કલ્યાણ માટે ઉપયોગ કરવા યુવાન ફેલોને મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ તક વિદ્યાર્થીઓ માટે તો લાભદાયી થશે જ સાથોસાથ સરકારને ભાવિ નીતિ-ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ માટે તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે. આ પસંદ ...

ઓગસ્ટ 4, 2024 3:11 પી એમ(PM)

views 15

ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ ચાલી રહ્યો છે

ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ ચાલી રહ્યો છે. મુશળધાર વરસાદ હોવા છતાં ડાંગમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ઝરમર વરસાદની હેલી વચ્ચે પ્રવાસીઓ વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિનો આનંદ લઇ રહ્યા છે. સાપુતારામાં પ્રવાસીઓ ઇકો પોઇન્ટ, વન કવચ, ગવર્નર હિલ, આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી કરાવતું સંગ્રહાલય તથા મેળ...

ઓગસ્ટ 4, 2024 3:09 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છ...

ઓગસ્ટ 4, 2024 7:42 પી એમ(PM)

views 28

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવનાને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગ જીલ્લામાં અતિભારે વરસાદન...

ઓગસ્ટ 4, 2024 3:08 પી એમ(PM)

views 20

સુરતના અડાજણમાં 100થી વધુ હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શનને ગઇકાલથી ખૂલ્લું મુકવામાં આવ્યું

સુરતના અડાજણમાં 100થી વધુ હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શનને ગઇકાલથી ખૂલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં, સુરતના સાંસદ મુકેશ દલાલે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક ઉત્પાદનોને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો. એન્ટરપ્...

ઓગસ્ટ 4, 2024 3:06 પી એમ(PM)

views 13

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવા માટે દમણ ખાતે ચિયર ફોર ભારત કાર્યક્રમ યોજાયો

પેરિસ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવા માટે દમણ ખાતે ચિયર ફોર ભારત કાર્યક્રમ યોજાયો હતો. દમણના ટીટીઆઈ હોલ ખાતે રમતગમત વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થમાં ચંદ્રક જીતનારા ખેલાડીઓ તેમજ દમણના રમતવીરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્ર પોલીસના એસ.પી. નરસિંહ યાદવે ખેલા...

ઓગસ્ટ 4, 2024 2:12 પી એમ(PM)

views 14

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને વેગ આપવા 12 દિવસ માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે, આ મુલાકાતનો હેતુ આઇટી, આરોગ્ય, ઉત્પાદન, સંશોધન અને વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રમાં રાજ્ય માટે રોકાણને આકર્ષવાનો છે. મુખ્યમંત્...

ઓગસ્ટ 4, 2024 2:10 પી એમ(PM)

views 10

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં 54 હજાર 727 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં 54 હજાર 727 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના જણાવ્યા અનુસાર 32 હજાર 364 કરોડનું ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવ્યું છે, જ્યારે 22 હજાર 363 કરોડનું રોકાણ ધિરાણમાં કરવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માન...