ઓગસ્ટ 5, 2024 2:44 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગૅસ ઉત્પાદનને બિરદાવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે વિકસીત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ખૂબજ મહત્વપૂર્ણ છે. આ પૂર્વે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગૅસ ઉત્પાદનના ક્ષેત્રે ભા...

ઓગસ્ટ 5, 2024 10:27 એ એમ (AM)

views 26

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ

તપ-જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના અને આરાધનાનું પર્વ આજથી તમામ શિવભકતો શિવમંદિરમાં જઇ જળાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષક સહિત પૂજા-અર્ચના કરી શિવભક્તિ કરશે. રાજયભરના મંદિરોનાં શિવકૃપા, લઘુરૂદ્ર, હવન સહિતના ધાર્મિક – કાર્યક્રમોનું...

ઓગસ્ટ 5, 2024 10:26 એ એમ (AM)

views 26

વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લામાં સાંબેલાઘાર વરસાદના પગલે પૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જીલ્લાઓમાં બારેમેઘ ખાંગા થયા છે.. સાંબેલાધાર વરસાદને કારણે આ તમામ જીલ્લોઓની નદીઓમાં ઘૂડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.. ડાંગ જીલ્લાના આહવામાં 90 મીલીમીટર, વઘઇ 68 ,સુબિર 69 અને સાપુતારામાં 96 મીલીમીટર વરસાદ વરસ્યો હતો.. ધોધમાર વરસાદના પગલે ગીરા ધોધ માં ભરપૂર પાણી...

ઓગસ્ટ 5, 2024 10:25 એ એમ (AM)

views 23

રાજ્યમાં ચાદીપુરાના 153 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 57 કેસ પોઝિટીવ મળ્યાં

રાજ્યમાં અત્યારસુધીમાં ચાંદીપુરા વાઇરસના કુલ 153 જેટલા કેસ નોંધાયેલા છે જેમાં સાબરકાંઠા અને પંચમહાલમાં સૌથી વધુ 16-16 , અમદાવાદ શહેરમાં 12 અને મહેસાણાનાં નવ કેસ નોંધાયા છે. આજદિન સુધી 57 કેસ પોઝિટીવ છે અને 66 દર્દીઓના મોત થયા છે.. આ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ક...

ઓગસ્ટ 4, 2024 7:59 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ફીજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના ત્રણ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્વૌપદીમુર્મુએ આજથી ત્રણ દિવસ માટે ફિજી, ન્યૂઝીલેન્ડ્સ અને તિમોર લેસ્તેના પ્રવાસે છે.આ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્વીપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. સાથે જ ભારતીય પ્રવાસીઓસાથે મુલાકાત કરશે. ભારતીય રાષ્ટ્રપતિનોઆ પ્રથમ ફિજી અને તિમોર લિસ્તે પ્રવાસ છે. એક એઠવાડિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિમૂર્મુ...

ઓગસ્ટ 4, 2024 7:48 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્ક- ખેતી બેંકની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્ક- ખેતી બેંકની મુલાકાત લીધી.. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેતી બેંકની મુખ્ય ઓફિસ ખાતે અધ્યતન ડીઝીટલ બોર્ડ રુમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, વાઇસ ચેરમેન જીવણભાઇ આહિર સહિત અનેક મહાનુ...

ઓગસ્ટ 4, 2024 7:55 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના 51મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના ૫૧મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગ્લોબલ કોમ્પિટિશન માટે 'મેક ઇન ઇન્ડિયા'ને હવે 'મેડ ઇન ઇન્ડિયા' બનાવવાનું છે.. દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં...

ઓગસ્ટ 4, 2024 7:46 પી એમ(PM)

views 24

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે. ભગવાન શિવની આરાઘના માટે આ મહિનો ઉત્તમ ગણાય છે.. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોને હવે 25 રૂપિયામાં ઘરે બેઠા રૂદ્રાક્ષ, નમન અને ભસ્મ મળી રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી ભક્તો માટે માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા સેવા...

ઓગસ્ટ 4, 2024 7:45 પી એમ(PM)

views 22

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખોરાકી ઝેરની અસર થવાથી 52 ગાયોના મરણ થયા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખોરાકી ઝેરની અસર થવાથી 52 ગાયોના મરણ થયા છે. નાની દમણ દલવાડા ગામ ખાતે આવેલ જય જલારામ ગૌશાળામાં શનિવારે ગાયોના મોત થયા હતા.. અત્યાર સુધીમાં 52 ગાયોના મોત થયા છે.. એક કંપની દ્વારા અપાયેલી સમોસાની પટ્ટી વધારે ખાતા આ ગાયોને ખોરાકી ઝેરની અસર થઇ હતી..પશુ સારવાર વિભાગના કર્મચારીઓ...

ઓગસ્ટ 4, 2024 7:44 પી એમ(PM)

views 20

વલસાડ, નવસારી અને તાપીમાં બારેમેઘ ખાંગા થતાં અંબિકા, ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ

રાજ્યમાં ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે કેટલીક જગ્યાએ નુકસાનની ઘટના પણ બની છે. ભરૂચના લાલુભાઈ ચકલા વિસ્તારના મુખ્ય માર્ગ પર એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. તો 100 થી વધુ વર્ષ જૂના મકાનો પાસે દસ દિવસ પહેલા એક ફળિયામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનાના પગલે...