ઓગસ્ટ 7, 2024 2:18 પી એમ(PM)

views 9

નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 203 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે – પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી

પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 203 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, અન્ય 115 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા અમલીકરણના વિવિધ તબક્કામાં છે. તેમણે કહ્યું કે, 2014માં પુનઃપ્રાપ્ય ઊર્જાની ક...

ઓગસ્ટ 7, 2024 2:14 પી એમ(PM)

views 16

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજા...

ઓગસ્ટ 7, 2024 2:11 પી એમ(PM)

views 10

આજે 10માં રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

આજે 10માં રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે હાથશાળ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન આપનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક સંદેશમાં ...

ઓગસ્ટ 7, 2024 2:08 પી એમ(PM)

views 9

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે અગાઉ 23 મે, 2024ના રોજ ભારતીય નાગરિકોના લિબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે લિબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવા...

ઓગસ્ટ 7, 2024 2:05 પી એમ(PM)

views 10

મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે

મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. બંને જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે. આ આદેશ અનુસાર તીક્ષ્ણ હથિયારો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જીરીબામ જિલ્લામાં, જીરીબામ નગર પરિ...

ઓગસ્ટ 7, 2024 2:00 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજથી ન્યૂઝિલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ ખાતે બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સોન સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુ અહીં શિક્ષણ સંમેલનને સંબોધન કરશે, ઉપરાંત ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. રાષ્ટ...

ઓગસ્ટ 7, 2024 1:59 પી એમ(PM)

views 14

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કરાયા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ નિયુક્ત કર્યા છે. ગઈકાલે ઢાકામાં રાષ્ટ્રપતિ ભવન – બંગભવનમાં સૈન્યના ત્રણેય પાંખના વડાઓ, વિદ્યાર્થી આંદોલનના 13 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે થયેલી બેઠક બાદ રાષ્ટ્રપતિએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. ...

ઓગસ્ટ 7, 2024 1:54 પી એમ(PM)

views 14

ખેડૂતોને ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ આપવા માટે બેંકોને RBIની સૂચના

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક - RBIએ , બેંકોને પાક લોન, પશુપાલન, ડેરી, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે. ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદ...

ઓગસ્ટ 7, 2024 11:48 એ એમ (AM)

views 15

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે અગાઉ 23 મે, 2024ના રોજ ભારતીય નાગરિકોના લિબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે લિબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવા...

ઓગસ્ટ 7, 2024 11:43 એ એમ (AM)

views 15

કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક – SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી

કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક - SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી છે. કેબિનેટની નિમણૂંક સમિતિએ ત્રણ વર્ષના સમયગાળા માટે શ્રી શેટ્ટીની નિમણૂંક માટે નાણાકીય સેવાઓ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેઓ વર્તમાન ચેરમેન દિનેશ કુમાર ખારાનું સ્થાન લેશે.