ઓગસ્ટ 8, 2024 11:02 એ એમ (AM)

views 24

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે.

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશ ગઈકાલે પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી માટેની 50 કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં વજન વધુ હોવાને કારણે ગેરાલાયક ઠર્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આ જાહેરાત કરી હતી.

ઓગસ્ટ 8, 2024 10:55 એ એમ (AM)

views 25

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે.

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે.સૈન્ય પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાનએ ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જેઓ પણ આ હિંસામાં સામેલ હતા, તેમને બક...

ઓગસ્ટ 8, 2024 10:34 એ એમ (AM)

views 13

દેશમાં પ્રથમ વખત 20 કોચવાળી વંદે ભારત ટ્રેનના ટ્રાયલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે ચલાવવામાં આવી રહેલી 16 કોચની બે વંદે ભારત ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આગામી સમયમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી શકે છે. દેશમાં પ્રથમ વખત 20 કોચવાળી વંદે ભારત ટ્રેનના ટ્રાયલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેલવે મ...

ઓગસ્ટ 8, 2024 10:24 એ એમ (AM)

views 16

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા ઉપરાંત છોટાઉદુપેર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથ...

ઓગસ્ટ 8, 2024 10:17 એ એમ (AM)

views 18

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા એક ખાનગી કંપનીના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર સ્વાસ્થ્ય પરીક્ષણ માટે મોબાઈલ વાન શરૂ કરવામાં આવી

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા એક ખાનગી કંપનીના સહયોગથી ગુજરાતમાં પ્રથમવાર સ્વાસ્થ્ય પરીક્ષણ માટે મોબાઈલ વાન શરૂ કરવામાં આવી છે. આ મોબાઇલ વાન ખાસ કરીને જ્યાં આરોગ્ય પરીક્ષણ ની સવલતો મળતી નથી ત્યાં સેવા આપશે. આ ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં કામદારોને રાહતદરે આ સેવાઓ ઉપલબ્ધ કરવા માં આવશે. સંસ્થા દ્વ...

ઓગસ્ટ 8, 2024 10:16 એ એમ (AM)

views 21

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 72 થયો

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક વધીને 72 થયો છે, જ્યારે વધુ બે કેસનો ઉમેરો થતા કુલ કેસની સંખ્યા વધીને 161 થઈ છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલમાં વાયરલ ચાંદીપુરાના ૧૩ દર્દી દાખલ છે તથા ૭૬ દદીઓને રજા આપવામાં આવી છે. કુલ સાત લાખ 43 હજાર ઘરોમાં મેલેથિયોન પાઉ...

ઓગસ્ટ 8, 2024 10:14 એ એમ (AM)

views 11

આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે.

આજથી દેશભરમાં શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનના ભાગ રૂપે રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી હર્ષ સંઘવીએ ગઈ કાલે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ મુખ્ય ચાર શહેરમાં 2થી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુ...

ઓગસ્ટ 8, 2024 10:12 એ એમ (AM)

views 20

આજે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે.

આજે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ- હર્ષદ ખાતે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23મા સાંસ્કૃતિક 'હરસિદ્ધિ વન'નું લોકાર્પણ કરશે. 'હરસિદ્ધિ વન'માં વિવિધ પ્રજાતિના 41 હજાર 619 રોપાનું વાવેતર થયું છે. જ્યારે 75મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે રાજ્યમાં 10 કરોડથી વધુ રો...

ઓગસ્ટ 8, 2024 10:00 એ એમ (AM)

views 16

ગુજરાત વડી અદાલતે દ્વિ ચક્રિય વાહનોના ચાલક અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે.

ગુજરાત વડી અદાલતે દ્વિ ચક્રિય વાહનોના ચાલક અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક અમલ કરવા આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ફરજિયાત હેલ્મેટના કાયદાના અમલ માટે રાજ્ય સરકારને તાકીદ કરી છે અને અમલીકરણ કરવા 15 દિવસનું આખરીનામું આપ્યું છે. આ ઉપરાંત વડી અદાલતે રોં...

ઓગસ્ટ 7, 2024 8:33 પી એમ(PM)

views 31

દેશનાં 1936 એક સ્ટેશન – એક ઉત્પાદન OSOP કામ કરી રહ્યા છે

સરકારે આજે જણાવ્યું છે કે, દેશનાં એક હજાર સાત સો બે રેલવે સ્ટેશનો પર કુલ એક હજાર નવ સો છત્રીસ એક સ્ટેશન - એક ઉત્પાદન OSOP કામ કરી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે, કુલ 67 હજાર નવ સો 89 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. તેમણે જણાવ્યું કે, ભારતીય રેલવે આ યોજનાને આગળ ધપાવવા ...