ઓગસ્ટ 9, 2024 8:25 એ એમ (AM)

views 17

નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજનવિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે.

વર્ષો જૂની રાજ પરંપરા મુજબ આજે નાગપંચમી નિમિત્તે રાજ પરિવારમાંથી 20 જેટલા પ્રતિનિધિ પૂજનવિધિ માટે પ્રાગમહેલ-દરબાર ગઢથી ભુજિયા ડુંગર જવા પ્રયાણ કરશે. ભુજિયા ડુંગર ઉપર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છ રાજવી પરિવારના મોભી પ્રીતિદેવીની સૂચનાનુસાર પૂજા અર્ચના કુંવર ઇન્દ્રજિતસિંહજી જાડેજાના હસ્તે સવારન...

ઓગસ્ટ 9, 2024 8:22 એ એમ (AM)

views 22

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો.

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો.. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામા...

ઓગસ્ટ 9, 2024 7:55 એ એમ (AM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિદ્વારકા જિલ્લા ખાતે 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દેવભૂમિદ્વારકા જિલ્લા ખાતે 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત મુખ્યમંત્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બન...

ઓગસ્ટ 8, 2024 8:50 પી એમ(PM)

views 22

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે સ્પેનને 2-1થી હરાવી હોકીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતે સતત ચોથી વખત કાંસ્યચંદ્રક જીત્યો છે. આજની મેચ અત્યંત રસાકસીભરી રહી હતી.. મેચની શરૂઆતમાં ભારત પાછળ રહ્યું હતું પરંતુ કેપ્ટન હરમનપ્રિત સિંહે બે પેનલ્ટી કોર્નર પર ગોલ કરતાં ભારતે મેચ જીતી લીધી હતી. પેરિસ ઑલિ...

ઓગસ્ટ 8, 2024 8:47 પી એમ(PM)

views 12

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે. રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે લેખિત જવાબમાં કહ્યું, હાલમાં 9 હજાર 728 ભારતીય કેદી વિદેશની જેલમાં બંધ છે. આમાંથી સૌથી વધુ 2 હજાર 594 કેદી સાઉદી અરબમાં છે. જ્યારે ...

ઓગસ્ટ 8, 2024 8:45 પી એમ(PM)

views 15

જાપાનમાં આજે 7.1 તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા

જાપાનમાં આજે 7.1 તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જાપાનનાહવામાન વિભાગે દેશના દરિયાકાંઠાના વિસ્તાર માટે ત્સુનામીની ચેતવણી જાહેર કરી છે.જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર નથી.

ઓગસ્ટ 8, 2024 8:43 પી એમ(PM)

views 19

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે. સામાન્ય અંદાજપત્રમાં ટ્રેનોની સાથે પ્રવાસીઓની સલામતી પર પણ સૌથી વધારે કુલ અંદાજપત્રને 40 ટકા જેટલો ખર્ચ નક્કી કરાયો છે. હવે 10 હજાર કિલોમીટર રેલવે ટ્રેક પર કવચ લગાવાશે. તેમ જ સં...

ઓગસ્ટ 8, 2024 8:40 પી એમ(PM)

views 20

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભારતીય શૂટર મનુ ભાકર સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ઑલિમ્પિક ચંદ્રક વિજેતા અને ભારતીય શૂટર મનુ ભાકર સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી. શ્રી સિંહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, મનુ ભાકરે પેરિસ ઑલિમ્પિકમાં દેશ માટે બે કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉમેર્યું કે, દરેક ભારતીય તેમના આ પ્રદર્શનથી ખૂબ ઉત્સાહિત...

ઓગસ્ટ 8, 2024 8:39 પી એમ(PM)

views 18

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે 80 વર્ષની વયે કોલકતા ખાતે નિધન થયું છે

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું આજે 80 વર્ષની વયે કોલકતા ખાતે નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયાના સંદેશમાં જણાવ્યું કે, શ્રી ભટ્ટાચાર્યએ રાજ્યની ખૂબ પ્રતિબદ્ધતા સાથે સેવા કરી હતી. શ્રી ભટ્ટાચાર્યજીનું 80 વર્ષ...

ઓગસ્ટ 8, 2024 8:38 પી એમ(PM)

views 16

ભારતીય ઑલિમ્પિક સંઘે વર્ષ 2036માં ભારતના યજમાનપદે યોજાનારી ઑલિમ્પિક્સ રમત અંગે ફ્યૂચર હૉસ્ટ કમિશન – FHC સાથે સંવાદ પ્રક્રિયા શરૂ કરી છે

ભારતીય ઑલિમ્પિક સંઘે વર્ષ 2036માં ભારતના યજમાનપદે યોજાનારી ઑલિમ્પિક્સ રમત અંગે ફ્યૂચર હૉસ્ટ કમિશન – FHC સાથે સંવાદ પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, FHC એ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિની સાથે યજમાન પસંદગીની પ્રક્રિય...