ઓગસ્ટ 10, 2024 8:55 એ એમ (AM)
15
રાજકોટથી કેન્દ્રીય મંત્રી નડ્ડા અને મુખ્યમંત્રી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે
15 ઓગસ્ટ સુધી ચાલનારા હર ઘર તિરંગા અભિયાનનાં ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાવશે. રાજકોટ ખાતેથી આજે સવારે 10 વાગે શરૂ થનારી આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી.નડ્ડા અને સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતનાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લે...