ઓગસ્ટ 14, 2024 2:41 પી એમ(PM)

views 9

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ મ...

ઓગસ્ટ 14, 2024 2:39 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. આગામી શુક્રવારથી 15 મી સપ્ટેમ્બર સુધી સામાન્ય જનતા અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. 29મી ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે ખેલાડીઓને આ બગીચાની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળા અને યુનિવર્સિટીના શિક્...

ઓગસ્ટ 14, 2024 2:38 પી એમ(PM)

views 10

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ આમંત્રિતોમાં પંચાયતી રાજની મહિલા પ્રતિનિધિઓ અને મહિલા અને બાળ વિકાસ...

ઓગસ્ટ 14, 2024 2:35 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે સાત વાગે સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. જેનું સીધું જીવંત પ્રસારણ આપ, આકાશવાણીના તમામ કેન્દ્રો તેમજ દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકશો. આકાશવાણીના કેન્દ્રો પર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે 9....

ઓગસ્ટ 14, 2024 2:34 પી એમ(PM)

views 12

આજે વિભાજન વિભીષિકા દિવસ- ભોગ બનનાર ભારતના નાગરિકોને પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલી અર્પી

આજે વિભાજન વિભીષિકા દિવસ છે. 1947 માં ભારતના ભાગલા દરમિયાન પીડિત લોકોના વેદનાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. . એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવા અસંખ્ય લોકોને યાદ કર્યા હતા જેઓ ભાગલાની ભયાનકતાને કારણે પ્રભાવિત થયા હતા અને તેમણે ખૂબ જ સહન કર્યુ હતુ. શ્રી મોદીએ કહ્યું કે આ ...

ઓગસ્ટ 14, 2024 2:13 પી એમ(PM)

views 14

ભ્રષ્ટાચારના કેસમાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલત આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજી પર સીબીઆઈનો જવાબ માંગ્યો હતો અને આ મામલાની સુનાવણી 23 ઓગસ્ટ પર મુલતવી રાખી હતી. AAP વડાની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપક...

ઓગસ્ટ 14, 2024 12:06 પી એમ(PM)

views 27

TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ભારતીય ટેલિકોમ નિયમન સંસ્થા – TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કૉલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ નોંધણી વગરના નંબરોથી વેપારી વોઇસ કૉલ્સ માટે ટેલિકોમ સંસાધનોનો દુરઉપયોગ કરતો જોવા મળશે, તો બે વર્ષના સમયગ...

ઓગસ્ટ 14, 2024 11:50 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં છસો ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ છસો ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ એક એવી ભૂમિ છે જ્યાં દરેક નાગરિકના હૃદયમાં દેશભક્તિની ભાવના ઊંડે ઊંડે અંકિત...

ઓગસ્ટ 14, 2024 11:44 એ એમ (AM)

views 11

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે.

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કરનાલમાં આયોજિત 'તિરંગા યાત્રા'માં ભાગ ...

ઓગસ્ટ 14, 2024 11:21 એ એમ (AM)

views 10

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ આમંત્રિતોમાં પંચાયતી રાજની મહિલા પ્રતિનિધિઓ અને મહિલા અને બાળ વિકાસ...