ઓગસ્ટ 14, 2024 7:44 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્ર અને ઓનલાઇન ચેનલો પર જીવંત પ્રસારણ કરાશે. વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, સા...

ઓગસ્ટ 14, 2024 7:40 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરાશે. તેમ જ દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દીમાં અને પછી અંગ્રેજી આવૃત્તિનું પ્રસારણ થશે. દૂરદર્શન પર હિન્દી ...

ઓગસ્ટ 14, 2024 7:39 પી એમ(PM)

views 18

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશભરમાં ગુજરાત પહેલા ક્રમે – અત્યાર સુધીમાં 6 લાખ 94 હજારથી વધુ મકાનમાં સોલાર પેનલ લગાવાઈ

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે એમ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું. શ્રી દેસાઈએ કહ્યું, રૂફટૉપ સૉલારની યોજના અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 6 લાખ 94 હજારથી વધુ રહેણાક મકાન પર કુલ 2 હજાર 744 મેગાવૉટ ક્ષમતા ધરાવતી રૂફટૉપ સૉલાર પેનલને સ્થાપિત કરવામાં આવી છે. રાજ્...

ઓગસ્ટ 14, 2024 2:53 પી એમ(PM)

views 6

ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો

ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિના માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને "રાષ્ટ્રીય અવકાશ દિવસ" જાહેર કર્યો. દેશ તેના પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી “ટચિંગ લાઇવ્સ વાઇલ ટચિંગ મૂન- ભારત ની અવકા...

ઓગસ્ટ 14, 2024 2:51 પી એમ(PM)

views 14

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે

જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં રાજીનામું આપશે. આજે એક પ્રેસ કોન્ફરન્સમાં ફરીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાહેરાત કરતા શ્રી કિશિદાએ કહ્યું કે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને નવી શરૂઆત કરવાની જરૂર છે. સપ્ટેમ્બરમાં પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કર્યા પછી 67 વર્ષીય ...

ઓગસ્ટ 14, 2024 2:49 પી એમ(PM)

views 20

યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે

યમનમાં ભારતના નવનિયુક્ત બિન-નિવાસી રાજદૂત ડૉ. સુહેલ એજાઝ ખાને યમનના વિદેશ બાબતોના મંત્રી ડૉ. શયા મોહસિન ઝિંદાનીને તેમના ઓળખપત્રોની નકલ રજૂ કરી છે. ગઈકાલે સાંજે યોજાયેલી બેઠક દરમિયાન રાજદૂત ખાન અને વિદેશ મંત્રી ઝિંદાનીએ ભારત-યમન સંબંધો અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓ હાલમાં સાઉદી ...

ઓગસ્ટ 14, 2024 2:47 પી એમ(PM)

views 30

આગામી વર્ષ 2025માં હજ યાત્રા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

આગામી વર્ષ 2025માં હજ યાત્રા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હજ યાત્રા પર જવા ઈચ્છતા લોકો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયને ગઈકાલે નવી દિલ્હીમાં અરજી પ્રક્રિયાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે શ્રી રિજિજુએ સાઉદી અરે...

ઓગસ્ટ 14, 2024 2:45 પી એમ(PM)

views 10

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો હવે ખનિજ અધિકારો પર બાકી વેરો વસૂલ કરી શકશે

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી છે કે રાજ્યો હવે ખનિજ અધિકારો પર બાકી વેરો વસૂલ કરી શકશે. સર્વોચ્ચ અદાલતે એ દલીલને નકારી કાઢી હતી કે તેનો 25 જુલાઈનો આદેશ રાજ્યોને ખનિજ અધિકારો પર કર વસૂલ કરવાની સત્તા આપતો હતો તે 1 એપ્રિલ, 2005 પહેલાંના ખનિજ અધિકારો પર લાગુ થશે નહીં. સર્વોચ્ચ અદાલતે 25 જુલાઈએ આદેશ આપ્યો...

ઓગસ્ટ 14, 2024 2:44 પી એમ(PM)

views 35

ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો

ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની જીત માટે ત્રિપુરાના લોકોનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે કહ્યું, આ જીત ત્રિપુરાના લોકોની છે. તેમણે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચારજી અને પક્ષના કાર્યકરોને ભાજપ સરકારની વિ...

ઓગસ્ટ 14, 2024 2:42 પી એમ(PM)

views 10

ગૃહમંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો

ગૃહમંત્રી અમિત શાહે આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી શાહે જણાવ્યું હતું કે, તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને તેમણે એવા નાયકોને યાદ કર્યા જેમણે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું હતું. નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વેગ...