ઓગસ્ટ 15, 2024 7:43 પી એમ(PM)

views 12

કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કિટ નિરીક્ષણ વ્યવસ્થા – NPSSનું અનાવરણ કર્યું

કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કિટ નિરીક્ષણ વ્યવસ્થા – NPSSનું અનાવરણ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી ચૌહાણે જણાવ્યું કે NPPS દ્વારા ખેડૂતો વિવિધ પ્રકારના કિટકો અને જંતુનાશકો વિશે જાણીને તેમના પાકને હાનિકારક અસરથી બચાવી શકશે. આ પ્રસંગે પાંચ હજારથી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. ઉલ્લેખ...

ઓગસ્ટ 15, 2024 7:42 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે

ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે. આવતીકાલે તેઓ તેલંગાણાના હૈદરાબાદમાં કાન્હા શાંતિ વનની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ આંધ પ્રદેશના નેલ્લોરે જિલ્લામાં અક્ષરા વિદ્યાલય પરિસર અને સ્વર્ણ ભારત ટ્રસ્ટના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ઓગસ્ટ 15, 2024 7:38 પી એમ(PM)

views 11

ન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૭૮માં સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને વિકસિત અને અખંડ ભારતના નિર્માણ માટેના સરકારના સંકલ્પનું પ્રતિબિંબ ગણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૭૮માં સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને વિકસિત અને અખંડ ભારતના નિર્માણ માટેના સરકારના સંકલ્પનું પ્રતિબિંબ ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રીનું સંબોધન છેલ્લાં 10 વર્ષની સફળતાઓથી પ્રેરિત થઈને દેશને આગળ લ...

ઓગસ્ટ 15, 2024 7:28 પી એમ(PM)

views 11

પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે

પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે હર્ષોલ્લાસ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પારસીઓના ધર્મગુરુ દસ્તૂરજીએ દેશભરના પારસી સમુદાયને શુભેચ્છા પાઠવી તેમજ સરકાર દ્વારા પારસી સમુદાય માટે કરવામાં આવી રહેલા વિવિધ કાર્યો માટે તેમનો આભાર માન્યો હતો. વલસાડના ઉદવાડામાં આજે તેમના ઇષ્ટદેવની પૂજા- અર્ચના કરવામાં...

ઓગસ્ટ 15, 2024 7:25 પી એમ(PM)

views 18

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વ...

ઓગસ્ટ 15, 2024 7:18 પી એમ(PM)

views 12

ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલયના અધિકારી રજની પટેલે તિરંગો ફરકાવી દેશના વીર જવાનોને નમન કર્યા

ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલયના અધિકારી રજની પટેલે તિરંગો ફરકાવી દેશના વીર જવાનોને નમન કર્યા. આ કાર્યક્રમમાં પ્રદેશના વિવિધ હોદ્દેદારો,સાંસદો,ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યલય ખાતે થયેલ સ્...

ઓગસ્ટ 15, 2024 7:16 પી એમ(PM)

views 17

સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું

સ્વતંત્રતા પર્વ નિમિત્તે અમદાવાદ આકાશવાણી પરિસરમાં કાર્યાલય અધ્યક્ષ એન.એલ. ચૌહાણ, પ્રાદેશિક સમાચાર વિભાગના વડા ભરત દેવમણિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્વજવંદન કરાયું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી ચૌહાણે વધુમાં આ મુજબ જણાવ્યું... (બાઇટ- એન.એલ....

ઓગસ્ટ 15, 2024 7:12 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી.. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક નડાબેટ ખાતે IPS અને BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે શ્રી પાઠકે સીમા દર્શનથી ઝીરો પોઈન્ટ સુધીની બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. પ...

ઓગસ્ટ 15, 2024 7:10 પી એમ(PM)

views 16

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં... ગુજરાત વડી અદાલત પરિસરમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામા...

ઓગસ્ટ 15, 2024 4:16 પી એમ(PM)

views 16

રાજ્યભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી... ગુજરાતની વડી અદાલતના પરિસર ખાતે ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું.. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ કાર્યાલય પરિસરમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.. પાટણ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્...