ઓગસ્ટ 16, 2024 7:31 પી એમ(PM)

views 8

કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરના તબીબોની હડતાળ

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાનાવિરોધમાં આવતીકાલે દેશભરની સાથે સાથે વિવિધ રાજ્યભરમા તબીબોએ હડતાળની જાહેરાત કરી છે.ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા આજે પત્રકાર પરિષદયોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે..આવતીકાલે સવારે છ વાગ્યાથી લઇને ૧૮તારીખ સવારે ૬ વાગ્યા સુધી ઓપ...

ઓગસ્ટ 16, 2024 7:27 પી એમ(PM)

views 68

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી

જમ્મુ અને કાશ્મીરમાં આગામી મહિનાની 18મી તારીખથી ત્રણ તબક્કામાં અને હરિયાણામાં 1લી ઓક્ટોબરે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતગણતરી 4 ઓક્ટોબરે હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે નવી દિલ્હીમાં આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.  જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતામહિના...

ઓગસ્ટ 16, 2024 7:19 પી એમ(PM)

views 27

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા-A ટીમે બીજી ODIમાં ભારત-Aને આઠ વિકેટે હરાવ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન મેડીડાર્કની અડધી સદી અને શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.  આ પહેલા ઓસ્ટ્રેલિયા A ટીમે પ્રથમ મેચ ચાર વિકેટેજીતી હતી.

ઓગસ્ટ 16, 2024 7:17 પી એમ(PM)

views 12

સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે આ અંગે કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના વડાને પત્ર લખ્યો છે.કોલકાતામાં એક ડૉક્ટર પર કથિત...

ઓગસ્ટ 16, 2024 4:21 પી એમ(PM)

views 13

પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા દુષ્કર્મ બાદ હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા દુષ્કર્મ બાદ હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.. રાષ્ટ્રીય પ્રવકતા ગોપાલ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી અને મુખ્યાલયના ઇન્ચાર્જ રજની પટેલની અધ્યક્ષતામા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પશ્ચિમ બંગાળ સરકાર ઉપર પ્રહારો કરવામાં...

ઓગસ્ટ 16, 2024 4:20 પી એમ(PM)

views 22

રાજ્યમાં સવારના છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક સુધીમાં 72 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં સવારના છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક સુધીમાં 72 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 86 ટકા કરતાં વધુ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54 ટકા વરસાદ નોંધાયો હતો... છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરાના સિનોર તાલુકામાં સૌથી વધુ 34 મીલીમીટર , પંચમહાલના ગોધરમાં 17 અને વડોદરાના કરજ...

ઓગસ્ટ 16, 2024 4:18 પી એમ(PM)

views 28

અરવલ્લી જિલ્લાના ડીએલએલએસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ

અરવલ્લી જિલ્લાના ડીએલએલએસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ હતી... સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અને રમતગમત અધિકારીની કચેરી અને અરવલ્લી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ હોકી સ્પર્ધા યોજવામાં આવી હતી... આ સ્પર્ધામાં 14, 17 અને 19 વર્ષની વયના નીચેના ભાઈઓ બહનોની ટીમોએ ભાગ લીધો હતો... મોડાસા પ્રાં...

ઓગસ્ટ 16, 2024 4:16 પી એમ(PM)

views 13

પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં

પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે... ડિજીટલાઈઝેશનના આ યુગમાં, પોસ્ટ વિભાગ સાથે વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે ઓન લાઇન અને હેલ્પલાઇન નબંર પર ફરિયાદ કરી શકાશે .. જેમાં https://www.indiapost.gov.in/VAS/Pages/Complaint ...

ઓગસ્ટ 16, 2024 4:15 પી એમ(PM)

views 19

કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત

કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત નીપજયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે 17 અને 14 વર્ષના બે કિશોરો કેનાલમાં ન્હાવા ગયા હતા ત્યારે અકસ્માત થી પગ લપસતા બંને પાણી માં ડૂબી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારરા બને ના મૃતદેહને બહાર કઢાયા હતા. પોલીસે ઘટના બાબતે વધુ તપાસ ...

ઓગસ્ટ 16, 2024 2:27 પી એમ(PM)

views 19

આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ..

દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રિય મંત્રીઓ સહિત અન્ય અગ્રણી નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હત...