ઓગસ્ટ 21, 2024 8:01 પી એમ(PM)

views 12

થાઈલેન્ડમાં આજે નવા મન્કીપોક્સ સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો

થાઈલેન્ડમાં આજે નવા મન્કીપોક્સ સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો છે. થાઈલેન્ડ અને સ્વીડન આફ્રિકાની બહારના પ્રથમ દેશો છે, જ્યાં ક્લેડ 1b વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. આરોગ્ય સત્તાવાળાઓનાં જણાવ્યા પ્રમાણે દર્દીએ કોંગોની મુલાકાત લીધી હતી. પ્રારંભિક લેબોરેટરી પરિક્ષણોમાં સ્ટ્રેઇનની પુષ્ટિ નથી થઈ પણ સત્ત...

ઓગસ્ટ 21, 2024 8:00 પી એમ(PM)

views 16

વર્લ્ડ અન્ડર 20 એથ્લેટિક્સ 2024માં ભાગ લેવા માટે ભારતીય ટીમ આજે સવારે પેરુની રાજધાની લીમા ખાતે જવા રવાના થઈ

વર્લ્ડ અન્ડર 20 એથ્લેટિક્સ 2024માં ભાગ લેવા માટે ભારતીય ટીમ આજે સવારે પેરુની રાજધાની લીમા ખાતે જવા રવાના થઈ હતી. આ વર્ષે એપ્રિલ મહિનામાં દુબઇ ખાતે યોજાયેલી એશિયન અન્ડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સમાં ભારતે સાત સુવર્ણ, 11 રજત અને 11 કાંસ્ય ચંદ્રક મેળવતા ભારતીય એથ્લેટ્સ જોશમાં છે. થ્રોઇંગ ઇવેન્ટ્સ માટે...

ઓગસ્ટ 21, 2024 7:59 પી એમ(PM)

views 11

23 ઓગસ્ટનાં રોજ દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે

23 ઓગસ્ટનાં રોજ દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષની ઉજવણીની થીમ છે-‘ચંદ્રમાને સ્પર્શીને જીવનને સ્પર્શવુઃ ભારતની અવકાશ ગાથા’ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં આ અંગેની પત્રકાર પરિષદને સંબોધતા અવકાશ વિભાગન...

ઓગસ્ટ 21, 2024 7:55 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યાઃ આવતીકાલે યુક્રેનની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતનાં પ્રથમ તબક્કામાં આજે પોલેન્ડની રાજધાની વોર્સો પહોંચ્યા છે. વોરસોનાં સૈન્ય હવાઇ મથક પર શ્રી મોદીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. હોટલ ખાતે ભારતીય સમુદાયના લોકોએ તેમનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી જામસાહેબ નવાનગર સ્મારક અને મો...

ઓગસ્ટ 21, 2024 7:53 પી એમ(PM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટથી અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટથી અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ મુલાકાત અનેક સ્તરોએ ભારત-અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ મુલાકાત ભારત-અમેરિકા સર્વગ્ર...

ઓગસ્ટ 21, 2024 7:44 પી એમ(PM)

views 19

ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે – કૃષિમંત્રી રાઘવજી પટેલ

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુરિયાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે કેન્દ્ર સરકારને રાજ્યએ માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છ...

ઓગસ્ટ 21, 2024 7:41 પી એમ(PM)

views 14

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પહેલા દિવસના બીજા સત્રમાં અંધશ્રદ્ધા અટકાવવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર થયું

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પહેલા દિવસના બીજા સત્રમાં અંધશ્રદ્ધા અટકાવવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક વિધાનસભામાં રજૂ કર્યુ હતું.. માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા રાજ્ય સરકાર આ કાયદો લાવી રહ્યું હોવાનું ...

ઓગસ્ટ 21, 2024 7:39 પી એમ(PM)

views 20

રાજ્યમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો

રાજ્યમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો..આજે સવારે છ વાગ્યથી લઇને સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો..જેમાં સૌથી વધુ ખંભાતમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ જ્યારે કઠલાલ, અને આહવામાં અંદાજે બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો.. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ...

ઓગસ્ટ 21, 2024 7:38 પી એમ(PM)

views 20

આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત પાટણ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવ્યો હતો

આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગુજરાત પાટણ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કાંકરેજના ધારાસભ્યે એક સ્કૂલમાં એક જ શિક્ષક વચ્ચે 200 વિદ્યાર્થીઓ ભણે છે...તેમ જણાવીને શિક્ષણને લગતાં સવાલો કર્યા હતાં..જેનો પૂર્વ શિક્ષણમંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ જવાબ આપ્યો હતો. જ્ય...

ઓગસ્ટ 21, 2024 7:35 પી એમ(PM)

views 14

સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની મોટી વસતી ધરાવતા નર્મદા, સાબરકાંઠા, મહીસાગર, અને ડાંગ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો...