જાન્યુઆરી 19, 2026 2:11 પી એમ(PM)
8
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર વિકસિત ભારત જી રામ જી કાયદા અંગે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પાર્ટી પર વિકસિત ભારત જી રામ જી કાયદા અંગે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. નવી દિલ્હીમાં બોલતા, શ્રી ચૌહાણે જણાવ્યું કે મનરેગા કાયદા હેઠળ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલા અધિકારો ફક્ત કાગળ સુધી જ સીમિત રહ્યા. તેમણે ક...