સપ્ટેમ્બર 2, 2024 9:37 એ એમ (AM)

views 10

વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજી પર 18મું આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ નેશનલ ફોરેન્સિક સાયન્સ ખાતે યોજાયું

વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજી પર 18મું આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ નેશનલ ફોરેન્સિક સાયન્સ ખાતે યોજાયું, જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, મોંગોલિયાના રાજદૂત તેમજ વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.. વિક્ટિમોલોજી એ પીડિતો પર ગુનાની મનોવૈજ્ઞાનિક અસરોની તપા...

સપ્ટેમ્બર 1, 2024 8:27 પી એમ(PM)

views 18

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ – RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો,

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ - RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો, જે કાયદાઓની ન્યાયિક સમીક્ષાથી મુક્તિ આપે છે. વરિષ્ઠ આરજેડી નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના ન...

સપ્ટેમ્બર 1, 2024 8:25 પી એમ(PM)

views 15

મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે.

મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે. મ્યાનમારની સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલ (એસએસી)ના અધ્યક્ષ સિનિયર જનરલ મીન આંગ હલાઈંગે કહ્યું કે, વસ્તી ગણતરી દેશના વર્તમાન અને ભવિષ્યના વિકાસમાં ફાળો આપશે. 2024ની વસ્તી અને ઘરગથ્થુ વસ્તી ગણતરીની બાબતમાં આપેલા ભાષણમાં,...

સપ્ટેમ્બર 1, 2024 8:24 પી એમ(PM)

views 15

બિહારમાં, ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા શ્યામ રજક આજે પટનામાં એક કાર્યક્રમમાં સત્તાધારી પક્ષ JD(યુ)માં સત્તાવાર રીતે જોડાયા હતા.

બિહારમાં, ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા શ્યામ રજક આજે પટનામાં એક કાર્યક્રમમાં સત્તાધારી પક્ષ JD(યુ)માં સત્તાવાર રીતે જોડાયા હતા. 22મી ઓગસ્ટે તેમણે આરજેડી છોડી હતી અને મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. JD(U)ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાએ પટનામાં પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં ઘણ...

સપ્ટેમ્બર 1, 2024 8:23 પી એમ(PM)

views 15

પશ્ચિમ એશિયામાં, ગાઝા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યુ છે.

પશ્ચિમ એશિયામાં, ગાઝા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત 6 લાખ ચાલીસ હજાર બાળકોને ગાઝામાં રસી આપવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન સતત ૩ દિવસ સુધી આઠ-આઠ કલાકનો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ રહેશે. વિશ્વ આરોગ્ય સંગઠન ધ્વારા 10 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા 90% બાળકોને ર...

સપ્ટેમ્બર 1, 2024 8:22 પી એમ(PM)

views 18

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો.રેડ નોટીસ અંતર્ગત દિપક ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઈન્ટરપોલ એનસીબી-અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આરોપી 25 માર્ચ, 2023ના રોજ માધવપુરા પોલીસ...

સપ્ટેમ્બર 1, 2024 8:21 પી એમ(PM)

views 15

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી છે.તેમણે આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને સજા કરવા માટે ખાસ મજબૂત તંત્ર બનાવવાની હાકલ કરી હતી. આજે ઉત્તરાખંડમાં AIIMS ઋષિકેશ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા ...

સપ્ટેમ્બર 1, 2024 8:20 પી એમ(PM)

views 11

આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે.

ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમની રચના કરી છે. આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. 25-30 ઓગસ્ટ દરમિયાન ર...

સપ્ટેમ્બર 1, 2024 8:19 પી એમ(PM)

views 23

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ઉત્તર પ્રદેશના રેલવે બજેટમાં 18 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેઓ પીલીભીત-મૈલાની વચ્ચે ટ્રેન સંચાલનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે વર્ચ્યુઅલ માધ્યમ...

સપ્ટેમ્બર 1, 2024 8:17 પી એમ(PM)

views 11

ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે

ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે. નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ સ્થાનિક...