સપ્ટેમ્બર 15, 2024 7:40 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધતા વિકાસ કાર્યોને વેગ આપવા માટે ભ્રષ્ટ હેમંત સોરેનની આગેવાની હેઠળની રાજ્ય સરકારને હટાવવા રાજ્યના લોકોને હાકલ કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ રાજ્યના દુશ્મન છે. ...

સપ્ટેમ્બર 15, 2024 7:39 પી એમ(PM)

views 19

ભારતીય બેડમિન્ટન ખેલાડી અનમોલ ખરબે બેલ્જીયન ઇન્ટરનેશનલની ફાઇનલમાં વિજય મેળવીને સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો

ભારતના ઊભરતા બેડમિન્ટન સ્ટાર અનમોલ ખરબે લુઅવેનમાં બેલ્જિયન ઇન્ટરનેશનલ 2024ની ફાઇનલમાં વિજય મેળવીને પોતાનો પ્રથમ સિનિયર આંતરરાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો હતો. 17 વર્ષીય અનમોલે ડેન્માર્કની અમેલી સ્કુલ્ઝને 24-22, 12-21, 21-10 થી હરાવી હતી. અનમોલ માટે આ સિધ્ધિ અસાધારણ છે કારણ કે તે ક્વોલિફાયર્સ દ્વારા મુખ્ય ડ...

સપ્ટેમ્બર 15, 2024 7:38 પી એમ(PM)

views 11

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહ્વાન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં 434 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI માં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો ખાતે બંધારણ મંદિરોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી ધનખડે કહ્યું કે બંધારણ લોકશાહીનો આત્મા છે અને સંસદ તેની રખેવાળ છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણને વાંચવાની...

સપ્ટેમ્બર 15, 2024 7:19 પી એમ(PM)

views 11

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે મંગળવારે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે ...

સપ્ટેમ્બર 15, 2024 7:18 પી એમ(PM)

views 17

ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવાથી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 ક્ષતિગ્રસ્ત થયો

ડાંગ જિલ્લામા ભારે વરસાદને પગલે આહવાથી ચિંચલી-બાબુલઘાટ રોડ SH-14 ક્ષતિગ્રસ્ત થયો હતો, હવે વરસાદ બંધ થતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રસ્તાનું મેટલ પેચવર્ક પુર્ણ થઈ ગયું છે અને ડામર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચિંચલી-બાબુલઘાટનો કુલ ૩૧ કિલોમીટરનો રોડ...

સપ્ટેમ્બર 15, 2024 7:18 પી એમ(PM)

views 31

રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન થયું

રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન થયું હતું. જેમાં અમાદાવાદ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી, લગ્નની તકરારના, ચેક રિટર્ન અને પ્રિ-લિટીગેશનના કુલ 1 કરોડ 23 લાખ 960 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કુલ 395 કરોડની રકમના કેસોનો નિકાલ કરાયો હત...

સપ્ટેમ્બર 15, 2024 7:17 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20મો મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનુ...

સપ્ટેમ્બર 15, 2024 7:16 પી એમ(PM)

views 9

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો ચાલી રહ્યો છે જે અંતર્ગત અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીટીતંત્ર કટિબધ્ધ બન્યુ છે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે ૪ વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં અંદાજીત...

સપ્ટેમ્બર 15, 2024 7:13 પી એમ(PM)

views 12

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટમાં પશ્ચિમનાં રાજ્યોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટ પહોંચ્યા હતા .ત્યાં તેમણે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતુ કે, વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનુ રહ્યું હતું. આગામી 5 વર્ષ...

સપ્ટેમ્બર 15, 2024 7:12 પી એમ(PM)

views 12

ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેનાં કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે

ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેનાં કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે. ખેડુત પાસેથી જમીનની ખરીદી કરાવીને ઉંચા ભાવે સાધુને વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઇ છે. આ સંગઠિત ગેંગ દ્વારા સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ...