સપ્ટેમ્બર 16, 2024 8:57 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ ગઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે ગુજરાતના ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ ગઈ. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે, તેમણે તીર્થયાત્રીઓના અનુભવને વધુ સારો બનાવવા અને વિવિધ સુવિધાઓને હજી સુધારવા અંગે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સૌપ્રથમ ગુ...

સપ્ટેમ્બર 16, 2024 8:56 એ એમ (AM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર આજે થંભી જશે. આ તબક્કામાં સાત જિલ્લાના ડોડા, કિશ્તવાડ, રામબન, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયાં જેવા 24 વિધાનસભા મતવિસ્તારમાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે અને પહેલી ઑક્ટોબર...

સપ્ટેમ્બર 16, 2024 8:55 એ એમ (AM)

views 13

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ક્ષમતા કરતા વધુ લોકોને લઈ જતી જીપ રોન્ગ સાઈડ પર આવી રહી હતી. ત્યારે ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. સિરોહી જિલ્લા પોલીસ વડા અનિલ કુમારે કહ્યું, અકસ...

સપ્ટેમ્બર 16, 2024 8:54 એ એમ (AM)

views 11

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે, આ ભારે દબાણ છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પશ્ચિમ—ઉત્તર—પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી 48 કલાક ...

સપ્ટેમ્બર 16, 2024 8:54 એ એમ (AM)

views 19

ચીનના હુલનબુઈર ખાતે આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે

ચીનના હુલનબુઈર ખાતે આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને ત્રણ શૂન્યથી, જાપાનને પાંચ—એકથી, મલેશિયાને આઠ—એકથી, કૉરિયાને ત્...

સપ્ટેમ્બર 16, 2024 8:53 એ એમ (AM)

views 16

હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી

હંગેરીના બુડાપેસ્ટમાં ગઈકાલે 45મી ચેસ ઑલમ્પિયાડના ઑપન સેક્શનમાં ભારતીય ટીમે અજરબૈજાન સામે ત્રણ—એકથી જીત હાંસલ કરી હતી. જ્યારે મહિલા ટીમે કઝાકિસ્તાનને પાંચમા તબક્કામાં 2.5—1.5ના અંતરથી હરાવ્યું હતું. ઑપન સેક્શનમાં ભારતના ગુકેશે પોતાના પ્રતિસ્પર્ધી ગ્રાન્ડમાસ્ટર આયેદિન સુલેમાનલીને હરાવ્યા હતા. વિશ્વ વ...

સપ્ટેમ્બર 16, 2024 8:45 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાનમથકે તેમનું આગમન થયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિમાનમથકે તેમનું સ્વાગત કર્યુ હતું. તેઓ આજે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબ...

સપ્ટેમ્બર 16, 2024 8:44 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે. શ્રી મોદી સામખયાલી-ગાંધીધામ અને ગાંધીધામ-આદિપુર રેલવે લાઇનને ચાર માર્ગી વિસ્તરણનો શિલાન્યાસ પણ કરશે.

સપ્ટેમ્બર 16, 2024 8:44 એ એમ (AM)

views 14

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની સ્થિતિ બાદ આજે અને આવતીકાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં અલર્ટ જાહેર કરાયું છે

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની સ્થિતિ બાદ આજે અને આવતીકાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં અલર્ટ જાહેર કરાયું છે. આજે ઇદે મિલાદ અને મંગળવારે ગણેશ વિસર્જનને જોતા, સુરત પોલીસ હાઇ અલર્ટ પર છે. જિલ્લામાં સીસીટીવી, ડ્રોન કેમેરા સાથે ચંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ, પોલી...

સપ્ટેમ્બર 16, 2024 8:43 એ એમ (AM)

views 10

આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલિસે પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે

આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલિસે પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે. વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે આવતી કાલે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્...