સપ્ટેમ્બર 17, 2024 7:21 પી એમ(PM)

views 22

સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગ અને તેમના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ચેઓંગ મિંગ ફૂંગઅને તેમના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી.રાજ્યમાં યોજાઇ રહેલી ચોથી રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટમાં આ પ્રતિનિધીમંડળસહભાગી થયુ છે. સિંગાપોરના કોન્સ્યુલ જનરલે ગુજરાત સાથે આર્થિક અને પુનઃપ્રાપ્તઉર્જા...

સપ્ટેમ્બર 17, 2024 7:19 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ મશીનનું લોકાર્પણ કર્યુ.

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ મશીનનું લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અનાજના એ. ટી. એમ દ્વારારાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉ તથાચોખાનો  જથ્થો તેમનાઆધાર આધારિત બાયોમેટ...

સપ્ટેમ્બર 17, 2024 7:18 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયા

૧૭મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતુંકાર્યક્રમ અને એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયા.ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેસચિવાલય પરિસરમાં  વૃક્ષારોપણ  કર્યું.. તો આરોગ્...

સપ્ટેમ્બર 17, 2024 7:24 પી એમ(PM)

views 39

ભારતે પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી

હોકીમાં, ભારતે હુલુનબુઇરખાતે યજમાન ચીનને એક શૂન્યથી હરાવીને હરાવીને પાંચમી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી છે. આજે સાંજે રમાયેલી રસાકસીભરી મેચમાં ભારત વતી જુગરાજ સિંઘે મેચનો એક માત્ર ગોલ કર્યો હતો. ભારતે આ સતત બીજી વાર એશિયન ચેમ્પિયન ટ્રોફી મેળવી છે. સ્પર્ધામાં તમામ પાંચ મેચમાં વિજય મેળવીને ભારત સ...

સપ્ટેમ્બર 17, 2024 7:12 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની સરકારને શાસનના સો દિવસ પૂર્ણ થતાં ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ”ખાતે પત્રકાર પરિષદ યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની સરકારને શાસનના સો દિવસ પૂર્ણ થયા છે. ત્યારે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય "શ્રી કમલમ"ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે,  યુવા મોરચા દ્વારા સામાજિક સંસ્થાઓ બ્લડ બેન્કો અનેપ્રદેશની આરોગ્ય વિભાગની ટીમોના સંકલનથ...

સપ્ટેમ્બર 17, 2024 7:09 પી એમ(PM)

views 14

2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ₹32.45 લાખ કરોડનું રોકાણ : કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી

કેન્દ્રીયનવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ આજ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં યોજાયેલી રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટની ચોથી આવૃત્તિમાં રોકાણકારોએ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32 લાખ 45 હજાર કરોડનાં રોકાણની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને ...

સપ્ટેમ્બર 17, 2024 7:00 પી એમ(PM)

views 24

એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો

એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો હતો. જે, ધરતી માતાનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહનઆપવાની આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. હાઈ કમિશને આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મપર આપી હતી.

સપ્ટેમ્બર 17, 2024 6:58 પી એમ(PM)

views 34

મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડાં બોરિસના કારણે અંદાજે 18 લોકોના મોત

મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડાં બોરિસના કારણે આવેલા પૂરમાં પોલેન્ડમાં 4, રોમાનિયામાં 7, ચેક રિપબ્લિકમાં 3 અને ઓસ્ટ્રિયામાં 4 સહિત અંદાજે 18 લોકોના મોત થયા છે. પોલેન્ડના દક્ષિણ ભાગમાં રાહત અને બચાવ કામગીરી માટે 5 હજારથી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. રોમાનિયામાં,  પૂરથી સૌથી વધુ પ્રભ...

સપ્ટેમ્બર 17, 2024 6:57 પી એમ(PM)

views 30

આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે તમામ ભાષાઓનું સન્માન કરવાની સાથે સાથે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ. આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસની ઉજવણીના કાર્યક્રમને સંબોધતાશ્રી સેહગલે કહ્યું કે, હિન્દી ભાષા બોલવામાં અને સમજવામાંસરળ છે. તેમણે કહ્યું, દરેક વ...

સપ્ટેમ્બર 17, 2024 6:55 પી એમ(PM)

views 16

આગામી વિધાનસભા ચૂંટણી યોજાય ત્યાં સુધી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનાં હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આજે સાંજે શ્રી કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાને રાજીનામું આપ્યું હતું. હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીનું સુકાન સંભાળશે. આજે નવી દિલ્હીમાં મળેલી પક્ષનાં ધારાસભ્યોની બેઠકમાં તેમને વિધાનસભા પક્ષના ...