જાન્યુઆરી 19, 2026 7:05 પી એમ(PM)
39
રાજ્યમાં “તમારા પૈસા – તમારો અધિકાર” અભિયાન હેઠળ 104 કરોડ રૂપિયાથી વધુની રકમ મૂળ ખાતેદારને પરત અપાઈ
“તમારા પૈસા – તમારો અધિકાર” અભિયાન હેઠળ રાજ્યમાં 104 કરોડ રૂપિયાથી વધુની રકમ તેમના મૂળ ખાતેદારને પરત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ઑક્ટોબર 2025માં ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તે અંતર્ગત 31 ડિસેમ્બર 2025 સુધીમાં 104 કરોડ રૂપિયાની રકમ ખ...