સપ્ટેમ્બર 23, 2024 9:29 એ એમ (AM)
12
પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસ એન્જલસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસએન્જલસમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. ભારત હાલમાં ન્યુયોર્ક, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો અને સિએટલમાં છ કોન્સ્યુલેટ ધરાવે છે. પ્રધાનમંત્રીએ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસની તિરુવલ્લુવર ચેર ખોલવાની પણ જાહેરાત...