ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2024 7:54 પી એમ(PM)

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંક...

સપ્ટેમ્બર 5, 2024 7:49 પી એમ(PM)

શિક્ષક દિન નિમિત્તે રાજ્યના 28 શ્રેષ્ઠ શિક્ષકોને અમદાવાદમાં પારિતોષિક એનાયત કરતાં રાજ્યપાલ- દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતના બે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા..

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' અ...

સપ્ટેમ્બર 5, 2024 3:16 પી એમ(PM)

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં કાવેરી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં બનેલા 20 નદી પુલ...

સપ્ટેમ્બર 5, 2024 3:13 પી એમ(PM)

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જનભાગીદારી અભિયાન’નો આરંભ થયો

વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી 'જળસંચય જનભાગીદારી અભિયાન'નો આર...

સપ્ટેમ્બર 5, 2024 3:09 પી એમ(PM)

આજે સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે

આજે સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. મહેસાણાના વિજાપુર અને ગાંધીનગ...

સપ્ટેમ્બર 5, 2024 3:07 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતાં શિક્ષક ક...

સપ્ટેમ્બર 5, 2024 3:05 પી એમ(PM)

આજે અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકિ એનાયત કરવામાં આવી રહ્યાં છે

આજે અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકિ એનાયત કરવામાં આવી રહ્યાં છે.. રાજ્યકક્ષાના મં...

સપ્ટેમ્બર 5, 2024 3:03 પી એમ(PM)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના 28 જેટલા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પુરસ્કાર એનાયત કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના 28 જેટલા શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરી...

સપ્ટેમ્બર 5, 2024 2:51 પી એમ(PM)

આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે

આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્ત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય મંત્રીમંડળની બેઠ...