ડિસેમ્બર 19, 2024 8:18 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:18 એ એમ (AM)

views 5

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે.

રાજ્ય સહિત દેશભરના ઐતિહાસિક સિમાચિહ્નનોને યાદગાર બનાવવા આગામી વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘ભવ્ય ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સંચાલન સમિતિ અને મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી છ...

ડિસેમ્બર 19, 2024 8:17 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:17 એ એમ (AM)

views 6

ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.

ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.બેન્ક ઓફ બરોડાના ડીજીએમ દ્વારા સીબીઆઇ અને એસીબી ગાંધીનગરમાં આ કંપની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ડિરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ અમદાવાદ ઝોનલ ઓફિસે તા. 17 ડિસેમ્બર 2024ના રોજ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિ...

ડિસેમ્બર 19, 2024 8:16 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:16 એ એમ (AM)

views 4

મહીસાગર જિલ્લાની ત્રણ મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી.

મહીસાગર જિલ્લાની ત્રણ મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ નાગરિકોને પૂરતું પાણી રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા, આદિજાતિ વિકાસ અને શિક...

ડિસેમ્બર 19, 2024 8:13 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:13 એ એમ (AM)

views 4

રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી S.O.P જાહેર કરશે.

રાજ્ય સરકાર આગામી સમયમાં PM-JAY યોજના અંતર્ગત હૉસ્પિટલો માટે નવી S.O.P એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા જાહેર કરશે. આ અંગે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી.

ડિસેમ્બર 19, 2024 8:13 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:13 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પાલીતાણાના પ્રવાસ દરમ્યાન પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પાલીતાણાના પ્રવાસ દરમ્યાન પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પાલીતાણા નગર સેવા સદન ખાતે ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને પાલિકાના નવીન મકાન, નાણાંકીય સાધનો વધારવા તથા સ્વચ્છતા-સફાઈની કામગી...

ડિસેમ્બર 18, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:49 પી એમ(PM)

views 4

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના ઈઝરાયેલના સમકક્ષ ગિદિયોનસા’ર સાથે ટેલિફોન પર વાત કરી હતી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના ઈઝરાયેલના સમકક્ષ ગિદિયોનસા'ર સાથે ટેલિફોન પર વાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મંત્રીએ કહ્યું કે શ્રી સા'રે તેમને પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણેઉમેર્યું હતું કે, ઇઝરાયેલના વિદેશ મંત્રીએ બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોઅને તેમન...

ડિસેમ્બર 18, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:48 પી એમ(PM)

views 6

પંજાબમાં, ખેડૂતોએ આજે તેમના ત્રણ કલાકના ‘રેલ રોકો’ વિરોધના ભાગરૂપે ફિરોઝપુર રેલ્વે વિભાગ હેઠળ 52 સ્થળોએ ટ્રેનના રૂટ બ્લોક કર્યા હતા

પંજાબમાં, ખેડૂતોએ આજે તેમના ત્રણકલાકના 'રેલ રોકો' વિરોધના ભાગરૂપે ફિરોઝપુરરેલ્વે વિભાગ હેઠળ 52 સ્થળોએ ટ્રેનના રૂટ બ્લોક કર્યા હતા. આંદોલનકારીઓ રેલ્વે લાઈનોપર બેસી જતા મુસાફરોને ઘણી અસુવિધા થઇ હતી. જો કે વિરોધ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યોહતો.રેલવે સૂત્રોએ આકાશવાણીને જણાવ્યું હતું કે, ધરણાને કારણે12 ટ્રે...

ડિસેમ્બર 18, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:45 પી એમ(PM)

views 4

ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી.

ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી. એક મુસાફરનું મોત થયું છે, જ્યારે 21 મુસાફરોને બચાવી લેવાયા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, લગભગ 60 મુસાફરો ફેરી બોટમાં હતા. હાલમાં નેવી, તટરક્ષક દળ અને મરીન પોલીસ દ્વારા બચાવ પ્રયાસો ચાલુ છે. સોશિ...

ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM)

views 4

ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો.

ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે ગઈકાલે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યોહતો. ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય ગ્રાન્ડમાસ્ટરે રેપિડ શ્રેણીમાં 9.5 પોઈન્ટમેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પ્રણવે એક રાઉન્ડ બાકી રહેતા બ્લિટ્ઝ શ્રેણીમાં19.5 પોઈન્ટ મેળવ્યા હ...

ડિસેમ્બર 18, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:37 પી એમ(PM)

views 4

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સીધા કર તરીકે 19 લાખ 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા.

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સીધાકર તરીકે 19 લાખ 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જે નાણાકીય વર્ષ 2023-2024નીતુલનામાં 20.32 ટકા વધુ છે, જેમાં નવ લાખ 24 હજાર કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ ટેક્સઅને નવ લાખ 53 હજાર કરોડ રૂપિયાનો નોન કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.આવકવેરા વ...