ડિસેમ્બર 19, 2024 8:35 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:35 એ એમ (AM)

views 5

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે.

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે. સપ્ટેમ્બર 2024માં કથિત રીતે બહેરીનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરાઈ હતી. બહેરીનમાં ભારતીય દૂતાવાસે માછીમારો માટે તાત્કાલિક કાયદાકીય પ્રતિનિધિત્વની નિમણૂક કરીને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જેને લઈ માછીમારાની છ મહિનાની સજા ઘટા...

ડિસેમ્બર 19, 2024 8:34 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:34 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી. શ્રી શૂફેએ આ માટે પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારીને રેખાંકિત કરી હતી. બંને નેતાઓએ ભારત અને...

ડિસેમ્બર 19, 2024 8:33 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:33 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે પ્રાથમિક રીતે જટિલ સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ આ બેઠકમાં હાજરી આપશે, જેનો ઉદ્દેશ...

ડિસેમ્બર 19, 2024 8:32 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:32 એ એમ (AM)

views 3

મુંબઈ બોટ દુર્ઘટનામાં તેર લોકોના મોત –મૃતકોના પરિવારોને સાત લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત કરી

મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી એક ફેરી બોટ ગઈકાલે સાંજે કરંજા નજીક પલટી મારતા તેર લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈમાં બોટ દુર્ઘટનામાં 13 પીડિતોમાંથી 10 નાગરિકો અને અન્ય ત્રણ નૌકાદળના કર્મચારીઓ છે. અન્ય બે ગંભીર રીતે ...

ડિસેમ્બર 19, 2024 8:26 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:26 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત વર્ષ 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણનું ધ્યાન રાખી સેવા સાથે જૈન સમાજ વિકસિત ભારત વર્ષ 2047ના સંકલ્પમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.ભાવનગરના પાલિતાણામાં આદિ વીર છ’રી પાલિત સંઘ કાર્યક્રમ ધર્મસભામાં સંબોધતા શ્રી પટેલે જણાવ્યું હતું.

ડિસેમ્બર 19, 2024 8:23 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:23 એ એમ (AM)

views 3

મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે.

મહીસાગર જિલ્લામાં ઠંડી સારી પડતા અને સિંચાઈ માટે પાણી મળી રહેતા રવિ પાકને સારો લાભ થશે. ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા રાહત દરે મળતા નૅનો યુરિયા ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

ડિસેમ્બર 19, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:22 એ એમ (AM)

views 5

દીવ પોલીસે સાયબર છેતરપિંડી આચરી 37 લાખ રુપિયા પડાવી લેવાના કેસમાં એક ટોળકીને ઝડપી પાડી છે.

દીવ પોલીસે સાયબર છેતરપિંડી આચરી 37 લાખ રુપિયા પડાવી લેવાના કેસમાં એક ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકીના સભ્યો ઓનલાઈન ટાઈપિંગનું કામ આપવાનું કહી લોકો પાસેથી નાણાં પડાવી છેતરપિંડી આચરતા હતાં. પોલીસ દ્વારા આરોપીઓની રાજસ્થાનના જયપુર થી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત ...

ડિસેમ્બર 19, 2024 8:21 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:21 એ એમ (AM)

views 4

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરી છે તેમાં પણ રાજકોટ અને પોરબંદર એમ બે જિલ્લામાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અન...

ડિસેમ્બર 19, 2024 8:20 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:20 એ એમ (AM)

views 7

અમદાવાદના જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીના 74 ટેલર સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે.

અમદાવાદના જુહાપુરામાંથી પોલીસે પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરીના 74 ટેલર સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 37 હજારની કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા તુક્કલોનો વેપાર કરતા વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપવા...

ડિસેમ્બર 19, 2024 8:19 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:19 એ એમ (AM)

views 6

દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

દેશભરમાં ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ ગુજરાત એસ.ટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ‘ઈ-પાસ સિસ્ટમ’નો અત્યાર સુધીમાં 2 કરોડ 75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, જ્યારે 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન E-Pass કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે...