જાન્યુઆરી 14, 2025 9:14 એ એમ (AM)

views 11

આજે દેશના વિવિધ ભાગોમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે દેશના વિવિધ ભાગોમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.મકરસંક્રાંતિનો તહેવાર શિયાળાની ઋતુના અંત અને લાંબા દિવસોના પ્રારંભનું પ્રતીક છે અનેઆ તહેવાર દેશના અલગ અલગ ભાગોમાં અલગ અલગ નામોથી ઓળખાય છે. તે તમિલનાડુમાં પોંગલ, ગુજરાતમાં ઉત્તરાયણ, આસામમાં ભોગાલી બિહુઅને પશ્ચિમ બંગાળમાં પોષ સંક્રાંતિ તર...

જાન્યુઆરી 14, 2025 9:12 એ એમ (AM)

views 12

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે.

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે મંત્રીઓ, સંસદસભ્યો અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટપતિ અને પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. શ્રીયુત થરમનની આ ...

જાન્યુઆરી 14, 2025 9:08 એ એમ (AM)

views 19

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન, બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, શહેરી વિકાસ અને રેલ્વે સહિત દ્વિપક્ષીય ભાગીદારી પર અર્થપૂર્ણ વાતચીત કરી ...

જાન્યુઆરી 14, 2025 9:05 એ એમ (AM)

views 14

આવતી કાલે યોજાનાર UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, મુલતવી રાખવામાં આવી છે.

UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, જે આવતીકાલે યોજાવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, તેમને પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને કારણે 15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NET પરીક્ષા મુલતવી રાખવાની રજૂઆતો મળી છે. ...

જાન્યુઆરી 14, 2025 9:03 એ એમ (AM)

views 12

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા થયો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ લગભગ ૧૬ ટકા વધીને ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા થયો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અનુસાર, ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ લગભગ 20 ટકાનો વધારો થયો છે અને તે 20 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ આંકડો ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળ...

જાન્યુઆરી 14, 2025 9:01 એ એમ (AM)

views 11

પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન નો પ્રારંભ.

પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. ૧૩ અખાડાઓમાંથી, દરેક અખાડાને તેના નિર્ધારિત સમય અને ક્રમની જાણ કરવામાં આવી છે. મહાનિર્વાણી પંચાયતી અખાડો આજે વહેલી સવારે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરનારો પહેલો અખાડો હતો. શ્રી પંચાયતી અખાડો નિર્મલ અમૃત સ્નાન કરનારો છેલ્લો અખાડ...

જાન્યુઆરી 14, 2025 8:59 એ એમ (AM)

views 9

દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચુંટણી પંચ પણ તૈયારીઓમાં જોતરાયું છે. આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો મતદારોને રિજવવા જનસભા સંબોધી રહ્યા છે દિલ્હીના સીલમપુરમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીના ભૂતપૂર્...

જાન્યુઆરી 14, 2025 8:58 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે. મિશન મોસમનો ઉદ્દેશ્ય દેશને હવામાન-તૈયાર અને આબોહવા-સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનો છે. શ્રી મોદી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ નિમિત્તે ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ મિશનનો શુભારંભ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત લોકોન...

જાન્યુઆરી 14, 2025 8:31 એ એમ (AM)

views 33

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ – ૨૦૨૫ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસીકોને મહત્વના સૂચનો

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ – ૨૦૨૫ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસીકોને મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન ધ્રુપેનભાઈ પટેલે જણાવ્યું હતું કે પતંગ રસીયાઓએ પતંગ ઉડાડતા સમયે પ્રાથ...

જાન્યુઆરી 14, 2025 8:29 એ એમ (AM)

views 35

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025નો પ્રારંભ કરાયો છે.

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025નો પ્રારંભ કરાયો છે. મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા ૧૯૬૨ હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 10 તથા ...