ડિસેમ્બર 19, 2024 6:59 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 6:59 પી એમ(PM)

views 8

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે જણાવ્યું હતું કે સરકાર એવા રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે જણાવ્યું હતું કે સરકાર એવા રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે જ્યાં ગ્રામીણ પરિવારોને હજુ સુધી 100 ટકા નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા નથી. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં શ્રી પાટીલે કહ્યું કે હજુ પણ ચાર કરોડ ઘરો એવા છે કે જેમની પાસે નળના પાણીના જોડ...

ડિસેમ્બર 19, 2024 6:57 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 6:57 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે વિશ્વના 26 દેશો વિઝા-મુક્ત પ્રવેશ આપે છે

કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે વિશ્વના 26 દેશો વિઝા-મુક્ત પ્રવેશ આપે છે અને 40 દેશો ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-ઓન-અરાઈવલ સુવિધા પૂરી પાડે છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે માહિતી આપી હતી કે ભારત નેપાળ, ભૂટાન અને માલદીવના નાગરિકોને વિઝા-મુક્ત પ્રવેશ આપ...

ડિસેમ્બર 19, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 6:55 પી એમ(PM)

views 3

વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી મોરેશિયસની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી મોરેશિયસની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામના નેતૃત્વમાં મોરેશિયસમાં નવી સરકારની રચના બાદ ભારત અને મોરેશિયસ વચ્ચે આ પ્રથમ ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય મંત્રણા હશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય આદાનપ્રદાનનો સિલસિલો છે. ભારત ...

ડિસેમ્બર 19, 2024 6:54 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 6:54 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યોજના હેઠળ એક હજાર 250 ખેલો ઈન્ડિયા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી એક હજાર 41 કેન્દ્રોને નોટિફાય કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નના એક લેખિત જવાબમાં રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા રમતગમતના માળ...

ડિસેમ્બર 19, 2024 4:18 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:18 પી એમ(PM)

views 3

પશ્ચિમ રેલવે વિભાગની આવતીકાલની વડનગરથી દોડતી વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ કલોલ-ખોડિયાર થઈને જશે

પશ્ચિમ રેલવે વિભાગની આવતીકાલની વડનગરથી દોડતી વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ કલોલ-ખોડિયાર થઈને જશે. અમદાવાદ-પાલનપુર વિભાગના ઝૂલાસણ-કલોલ મથક વચ્ચે આવેલા બ્રિજ પર કામ ચાલી રહ્યું છે, જેના કારણે આ ટ્રેન કલોલ-ગાંધીનગર કેપિટેલ-ખોડિયારની જગ્યાએ પરિવર્તિત માર્ગ પર દોડશે અને ગાંધીનગર ક...

ડિસેમ્બર 19, 2024 4:16 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:16 પી એમ(PM)

views 6

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શહીદ સ્મારક ખાતે આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં શહીદ સ્મારક ખાતે આજે મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન દીવના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ તથા સેનાના જવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાએ ઉપસ્થિત લોકોને દમણ-દીવ અને ગોવાને કઈ રીતે આ...

ડિસેમ્બર 19, 2024 4:12 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:12 પી એમ(PM)

views 4

પંચમહાલ જિલ્લામાં પૂરવઠા વિભાગે 73 બનાવટી રાશનકાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે

પંચમહાલ જિલ્લામાં પૂરવઠા વિભાગે 73 બનાવટી રાશનકાર્ડ ધારકોના નામે સરકારી અનાજનું બારોબાર વેચાણ કરવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે, ‘આઠ ફેબ્રુઆરી 2024એ ગોધરાણી ધી નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની રાહતદરના અનાજની દુકાન પર પૂરવઠા વિભાગની ટુકડીએ તપાસ કર...

ડિસેમ્બર 19, 2024 4:10 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:10 પી એમ(PM)

views 4

રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે

રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે હાસ્ય કલાકારોના જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. જામનગર સહિત દેશભરમાં તેમણે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.

ડિસેમ્બર 19, 2024 4:08 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:08 પી એમ(PM)

views 5

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આરોગ્ય શિબિર યોજી ક્ષય રોગના દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમની આ કામગીરી જોવા કેન્દ્રીય ક્ષય વિભાગની ટુકડીએ આજે ગાંધીનગર સેક્ટર 24 આંગણવાડીની મુલાકાત લીધી હતી. દરમિયાન કેન્દ્રીય ટુકડીએ ક્ષય રોગ સામે ચાલી રહેલા 100 દિવસની ઝૂંબેશ અંતર્ગત થતી કામગી...

ડિસેમ્બર 19, 2024 4:06 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 4:06 પી એમ(PM)

views 6

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતો માટે જાહેર કરાયેલા બે રાહત ભંડોળ અંતર્ગત દોઢ મહિનામાં 7 લાખ 15 હજારથી વધુ ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહા...