ડિસેમ્બર 19, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:35 પી એમ(PM)

views 3

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે

રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘બે રાહત પેકેજને મળી રાજ્યના 7 લાખ 15 હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને એક હજાર 732 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધા તેમના બૅન્ક ખાત...

ડિસેમ્બર 19, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:33 પી એમ(PM)

views 7

વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું

વિકસિત ભારતના નિર્માણમાં સશસ્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા હોવાનું રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતેથી “પોષણ ઉત્સવ- 2024”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં શ્રીમતી બાબરિયાએ કહ્યું કે, ‘આ ઉત્સવ રાજ્યકક્ષા, ઝોનકક્ષા, તમામ જિલ્લા-મહાનગરપાલિકા કક્ષા...

ડિસેમ્બર 19, 2024 7:25 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:25 પી એમ(PM)

views 12

કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, આરજેડી, ડાબેરીઓ અને અન્ય વિપક્ષી સભ્યોએ ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, આરજેડી, ડાબેરીઓ અને અન્ય વિપક્ષી સભ્યોએ ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અધ્યક્ષે ગૃહમાં વ્યવસ્થા જાળવવા વિનંતી કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. બાદમાં તેમણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

ડિસેમ્બર 19, 2024 7:24 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:24 પી એમ(PM)

views 6

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી

ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. વહેલી સવારે સ્થગિત કર્યા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી સાંસદો ગૃહની મધ્યમાં એકઠા થયા હતા. કેટલાક સભ્યો...

ડિસેમ્બર 19, 2024 7:22 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:22 પી એમ(PM)

views 361

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- ICC આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી પર પહોંચી છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- ICC આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી પર પહોંચી છે. આ સમજૂતી મુજબ, આઠ ટીમોની આ ટુર્નામેન્ટ માટે ભારતની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ દેશમાં યોજવામાં આવશે. ભારત ICC ટુર્નામેન્ટની યજમાની કરે છે તેના બદલામાં ...

ડિસેમ્બર 19, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:20 પી એમ(PM)

views 5

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આધુનિક યુદ્ધની બદલાતી પદ્ધતિઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણમંત્રીએ કહ્યું કે દેશ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. (બાઈટ-રાજનાથ સિંહ) શ્રી સિંહે કહ્યું ...

ડિસેમ્બર 19, 2024 7:19 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:19 પી એમ(PM)

views 3

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું છે કે દેશનું મેડિકલ ડિવાઈસ ક્ષેત્ર ઊભરતું ક્ષેત્ર છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું છે કે દેશનું મેડિકલ ડિવાઈસ ક્ષેત્ર ઊભરતું ક્ષેત્ર છે. તેમણે કહ્યું કે તેમાં હેલ્થકેર જરૂરિયાતો, તકનીકી નવીનતાઓ, સરકારી સમર્થન અને ઉભરતા બજારની તકોને પહોંચી વળવાની અપાર સંભાવના છે. તેમણે આજે નવી દિલ્હીમાં 2047 સુધીમાં વિકસિત ભારત માટે હેલ...

ડિસેમ્બર 19, 2024 7:17 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:17 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓના ઘરો અને વેપારી સંસ્થાઓ, મંદિરો અને ધાર્મિક સ્થળો પર હુમલા અને હિંસાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓના ઘરો અને વેપારી સંસ્થાઓ, મંદિરો અને ધાર્મિક સ્થળો પર હુમલા અને હિંસાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકારે આ ઘટનાઓ પર પોતાની ચિંતા બાંગ્લાદેશ સરકારને પણ કરી છે. શ્રી સિંહે જણાવ...

ડિસેમ્બર 19, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:15 પી એમ(PM)

views 8

માર્ગ, પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ગ્રીન હાઈવે પોલિસી 2015 મુજબ તમામ નેશનલ હાઈવે પ્રોજેક્ટ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે

માર્ગ, પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ગ્રીન હાઈવે પોલિસી 2015 મુજબ તમામ નેશનલ હાઈવે પ્રોજેક્ટ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 62 હજાર કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં રોપાઓ વાવવામાં આવ્યા છે. શ્રી ગડકરીએ આજે લોકસભામા...

ડિસેમ્બર 19, 2024 7:13 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:13 પી એમ(PM)

views 22

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વિરોધ પક્ષોએ અધ્યક્ષ વિરુદ્ધ પક્ષપાતી રીતે કામ કરવાનો આરોપ લગાવીને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. ઉપાધ્યક્ષે તેને અયોગ્ય, ગંભીર રીતે ખામીયુક્ત અને અધ્યક્ષ જગદીપ ધનખડની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો ...