જાન્યુઆરી 14, 2025 7:24 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડીયા પોલીસ મથકનું ખાતમુર્હૂત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડીયા પોલીસ મથકનું ખાતમુર્હૂત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ઘાટલોડીયા પોલીસ મથક બિલ્ડીંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોકન...

જાન્યુઆરી 14, 2025 7:09 પી એમ(PM)

views 17

ભારતે રશિયામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો મામલો રશિયના અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે

ભારતે રશિયામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો મામલો રશિયના અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે ફરી એકવાર કહ્યું છે કે  રશિયન સેના માટે કામ કરતા બાકીના ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે સેવામાંથી મુક્ત કરવામાં આવે. આજે જારી કરાયેલા એકનિવેદનમાં, વિદેશ મંત્રાલયે ...

જાન્યુઆરી 14, 2025 7:07 પી એમ(PM)

views 11

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે જણાવ્યું છે કે 1971ના યુદ્ધમાં સેવા આપનારા નિવૃત્ત સૈનિકો આપણા સશસ્ત્ર દળોની તાકાત છે.

સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે જણાવ્યું છે કે 1971ના યુદ્ધમાં સેવા આપનારા નિવૃત્ત સૈનિકો આપણા સશસ્ત્ર દળોની તાકાત છે. નવમા સશસ્ત્ર દળો પૂર્વ સૈનિક દિવસ પ્રસંગે શ્રી સેઠે મુંબઈના ગૌરવ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરી ભૂતપૂર્વ સૈનિકો ભારતનું ગૌરવ ગણાવ્યું. તેમણે કહ્યું કે સરકાર ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ મા...

જાન્યુઆરી 14, 2025 7:04 પી એમ(PM)

views 7

બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી – BNPએ માંગ કરી છે કે દેશની  વચગાળાની સરકારે દેશનાહિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ

બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી - BNP એ માંગ કરી છે કે દેશની  વચગાળાની સરકારે દેશના હિતમાં આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આગામી સામાન્ય ચૂંટણીઓ યોજવી જોઈએ.  BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલે ઢાકામાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ વર્ષના મધ્ય સુધીમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે ચૂંટણી યોજી શકાય છે. યુન...

જાન્યુઆરી 14, 2025 6:59 પી એમ(PM)

views 6

ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025નો આજે રિયાધમાં આરંભ થયો છે

ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025નો આજે રિયાધમાં આરંભ થયો છે.જેમાં ખનિજ ક્ષેત્રના પડકારો પર ચર્ચા કરવા માટે 85 થી વધુ દેશોના ખાણ ઉદ્યોગના પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી.કિશન રેડ્ડી પણ આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ઉપસ્થતિ રહ્યા હતા. આ ત્રણ દિવસ...

જાન્યુઆરી 14, 2025 6:57 પી એમ(PM)

views 15

ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી

ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે તેમણે આજે સવારે ઉત્તર કોરિયાના જગાંગ પ્રાંતના કાંગગ્યે વિસ્તારમાંથી છોડવામાં આવેલી મિસાઇલો શોધી કાઢી હતી જે સમુદ્રમાં પડતા પહેલા લગભગ 250 કિલોમીટર સુધી ઊડી હતી. જોકે, સેનાએ છોડવામાં આવ...

જાન્યુઆરી 14, 2025 6:55 પી એમ(PM)

views 6

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે.ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કોલસાની આયાત 15 કરોડ 40 લાખ ટનથી ઘટીને 14 કરોડ 90 લાખ ટન થઈ ગઈ છે. કોલસા મંત્રાલયે જણાવ્યું છે કે દેશના વિકાસશીલ અર્થતંત્રમાં કોલસા ક્ષેત્રનું મહત્વપૂર્ણ સ્થાન છે. દેશમાં ...

જાન્યુઆરી 14, 2025 6:53 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજેરાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાની પ્રશંસા કરી.  સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ બોર્ડની સ્થાપનાનેખાસ કરીને હળદરની ખેતી કરતાં ખેડૂતો માટે ખૂબ જ આનંદની વાત ગણાવી. તેમણે કહ્યું કેબોર્ડ હળદરના ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક સંવર્ધન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચ...

જાન્યુઆરી 14, 2025 7:12 પી એમ(PM)

views 8

ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી રાઉન્ડ 16 માં આગળ પોહચી છે

ઈન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી રાઉન્ડ 16 માં આગળ પોહચી છે. આ જોડીએ મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ 32 માં તાઈવાનની જોડી હસુ યા ચિંગ અને ચેન ચેંગ કુઆનને 8-21, 21-19, 21-17 થી હરાવી હતી. અન્ય એક મેચમાં, અમૃતા પ્રમુથેશ અને સોનાલી સિંહની ભારતીય જોડીનો મહ...

જાન્યુઆરી 14, 2025 3:11 પી એમ(PM)

views 8

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે મંત્રીઓ, સંસદસભ્યો અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટપતિ અને પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. શ્રીયુત થરમનની આ ...