જાન્યુઆરી 15, 2025 8:20 એ એમ (AM)

views 14

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું.

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવાયું હતું ત્યારે રાજકિય નેતાઓએ પણ કાર્યકર્તાઓ અને પરિવારજનો સાથે તેની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પરિવાર સાથે પતંગોત્સવ મનાવ્યો હતો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતીમાં પણ ધારાસભ્ય સાથે પત...

જાન્યુઆરી 15, 2025 8:14 એ એમ (AM)

views 10

પતંગની દોરી વાગવાને કારણે મહેસાણામાં બે સહિત રાજ્યભરમાં ચાર લોકોના મોત

ગઇકાલના દિવસ દરમિયાન મહેસાણામાં બે અને પંચમહાલ અને સુરેન્દ્રનગરના પાટડીમાં એક વ્યક્તિ સહિત ચારના મોત થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.ઉત્તરાયણનું પર્વ ગઇકાલે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું. ચાઇનિઝ દોરીનો પ્રતિબંધ હોવા છતા પણ કેટલાંક લોકોએ તેનો ઉપયોગ કરતાં અકસ્માતના અનેક બનાવો બન્યા હતા.જેમા...

જાન્યુઆરી 15, 2025 8:12 એ એમ (AM)

views 6

ઉત્તરાયણના પર્વની શાંતિપૂર્ણ, આનંદ , ઉલ્લાસ અને હર્ષોલ્લાસ સાથે પતંગ રસિયાઓએ ઉંધિયા જલેબીની જયાફત સાથે ઉજવણી કરી.

રાજ્યમાં ગઇકાલે પંતગોત્સવની શાંતિપૂર્ણ રીતે અને આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.પતંગ ચગાવવાને લાયક પવન હોવાને કારણે ઉત્તરાયણની સપરિવાર ધાબાઓ અને અગાસીઓ ઉપર ઉજવણી કરી હતી. સવારથી જ રાજ્યભરનું અવકાશ રંગબેરંગી પતંગોથી મેઘધનુષી રંગે રંગાઇ ગયું હતું.પતંગબાજોની આનંદ અને ઉત્સાહની ચિચિયારીઓ સાથે ...

જાન્યુઆરી 15, 2025 8:10 એ એમ (AM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય વિસ્તાર એવા માણસા, કલોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે.ત્યારે આજે તેઓ તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.માણસા, કલોલ અને ઘૂમા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આજે તેઓ માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, કલોલના નારદીપુરમાં રામજ...

જાન્યુઆરી 14, 2025 7:36 પી એમ(PM)

views 9

સુરતના અડાજણ રિવરફન્ટ પાસે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો

સુરતના અડાજણ રિવરફન્ટ પાસે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. જેમાં દેશ- વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો.સુરતના આંગણે દેશ-વિદેશના પતંગબાજોએ પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી.પતંગબાજોની સાથે સુરતના પતંગના શોખીનો પતંગબાજો પણ જોડાયા હતા.દીવના નાગવા બીચ ત​થા ઘોઘલા બીચ ખાતે પતંગ મહોત્સવનું ભવ્ય...

જાન્યુઆરી 14, 2025 7:35 પી એમ(PM)

views 12

રાજ્યમાં ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાનો સાંજના 6 વાગ્યા સુધીમાં 3 હજાર 707  ઈમરજન્સી કોલ મળ્યા હતા

રાજ્યમાં ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાનો સાંજના 6 વાગ્યા સુધીમાં 3 હજાર 707  ઈમરજન્સી કોલ મળ્યા હતા. 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે ઉતરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી દરમિયાન પતંગની દોરીના કારણે અનેક લોકોને ઈજા થવા પામી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાં ઈમજન્સી ફરિયાદો...

જાન્યુઆરી 14, 2025 7:31 પી એમ(PM)

views 8

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આજે રાજવી  સિધ્ધરાજ જયસિંહ સોલંકીના નિર્વાણ દિવસને લઈને પતંગો નહીં ચગાવવાની પરંપરા આજે પણ જળવાયેલી છે

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની કરાઇ હતી. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આજે રાજવી  સિધ્ધરાજ જયસિંહ સોલંકીના નિર્વાણ દિવસને લઈને પતંગો નહીં ચગાવવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે શહેરમાં સિધ્ધરાજ જયસિંહના અવસાન દિવસના માનમાં શોક મનાવીને ઉતરાયણના દિવસે પતં...

જાન્યુઆરી 14, 2025 7:30 પી એમ(PM)

views 37

“અંગદાન મહાદાન” મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે

“અંગદાન મહાદાન” મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં 583 બ્રેઈન ડેથ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1 હજાર 812 અંગોનું દાન મળેલું છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં મોખરે છે. અંગદાન માટે કાર્યરત સ્ટે...

જાન્યુઆરી 14, 2025 7:28 પી એમ(PM)

views 7

મકરસંક્રાતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

મકરસંક્રાતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યોમાં ભક્તોએ લાભ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સોમનાથના ગૌપૂજનમાં ઓનલાઈન ભક્તો પણ જોડાયા હતા.સાળંગપુર ધા...

જાન્યુઆરી 14, 2025 7:26 પી એમ(PM)

views 11

ભગવાન રામ અને માતા શબરી મિલન દિવસ નિમિત્તે આજે ડાંગના પંપા સરોવરથી શબરી ધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ભગવાન રામ અને માતા શબરી મિલન દિવસ નિમિત્તે આજે ડાંગના પંપા સરોવરથી શબરી ધામ સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. આ પ્રસંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને હજારો વર્ષોથી પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર અનેકવિધ પગલા લઈ રહી છે.આ પ્રસંગે બાલયોગી પ...