ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM)

views 18

ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડ...

ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 10

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મ...

ડિસેમ્બર 19, 2024 8:02 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 8:02 પી એમ(PM)

views 6

નવસારીના ફરતા પશુ દવાખાનાની ટીમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા

નવસારીના ફરતા પશુ દવાખાનાની ટીમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા.. ગઇકાલે હૈદરાબાદ ખાતે યોજાયેલા એક સમારંભમાં દરેક રાજ્યોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો. નવસારી સહિત રાજ્યની પશુ આરોગ્ય સેવાઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાતા પશુ ચિકિત્...

ડિસેમ્બર 19, 2024 8:01 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 8:01 પી એમ(PM)

views 7

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટૉલ, ફૂટ કૉર્ટ, ફૉટો કૉર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણ હશે. ઉપરાંત 100 જેટલી ફૂટ સ્ટૉલ પણ તૈયાર કરાઈ છે. સત્તાવાર યાદી ...

ડિસેમ્બર 19, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:57 પી એમ(PM)

views 4

ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપ-કેન્દ્રોના નવા મકાનોનું ઈ-લોકાર્પણ કરાયું

ખેડા જિલ્લામાં આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે આજે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપ-કેન્દ્રોના નવા મકાનોનું ઈ-લોકાર્પણ કરાયું. 85 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ ઉપ-કેન્દ્રો રામોલ, હાથજ અને અરેરા ખાતે શરૂ કરાયા. આ સાથે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પશુપા...

ડિસેમ્બર 19, 2024 7:56 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:56 પી એમ(PM)

views 2

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો આજે મુક્તિ દિવસ છે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો આજે મુક્તિ દિવસ છે. દીવમાં શહીદ સ્મારક ખાતે આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ દીવનાં અમારાં પ્રતિનિધિ ભારતી રાવલનો એક અહેવાલ.

ડિસેમ્બર 19, 2024 7:54 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:54 પી એમ(PM)

views 4

રાજ્ય સરકાર દ્વારા મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના કુલ પાંચ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા મહત્વની પરિયોજના સાથે સંકળાયેલા 142 કિલોમીટરના કુલ પાંચ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ, 22.40 કિલોમીટરના પેથાપુર-નારદીપુર-ખેરવા માટે 27 કરોડ 75 લાખ રૂપિયા, 31.85 કિલોમીટરના જામનગર-લાલપુર-વેરાદ માટે 18 કરોડ 2 લાખ રૂપિયા, ...

ડિસેમ્બર 19, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:53 પી એમ(PM)

views 10

રાજ્યમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે

રાજ્યમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામક કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, લીલી ઈયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ પાંચ દિવસે હેક્ટરદીઠ 20 કેરોમેન ટ્રેપ છોડથી એક ફૂટ ઊંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યૂર દર 21 દિવસે બદલવાની સલાહ અપાઈ છે. ઉપરાં...

ડિસેમ્બર 19, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:51 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજનાની અરજી માટે પહેલી જાન્યુઆરી 2025થી ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. હાલમાં ખેડૂતો gjfr.agristack.gov.in પૉર્ટલ પર જાતે નોંધણી કરાવે છે. આ નોંધણી માટે પહેલી જાન્યુઆરીથી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનું ફાર્મર આઈડી ફરજિયાત કરાયું છે. ખેડૂતોએ પોર્ટલ ...

ડિસેમ્બર 19, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:49 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરી વિસ્તારમાં રક્તપિત્તના કેસને શોધવા 21 ડિસેમ્બર સુધી અભિયાન હાથ ધરાશે

રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરી વિસ્તારમાં રક્તપિત્તના કેસને શોધવા 21 ડિસેમ્બર સુધી અભિયાન હાથ ધરાશે. લેપ્રસી અધિકારી તેમજ આયૂષ આરોગ્ય અધિકારી, આરોગ્ય ટુકડી દ્વારા ઘરે-ઘરે જઈ રક્તપિત્તના દર્દીઓને શોધી તેમની સારવાર શરૂ કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લાના લ...