જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM)

views 23

કરૂણા અભિયાન: મહીસાગરમાં 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થનાર પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સારવાર માટેની કામગીરી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દોરાથી ઘાયલ ટિટોડી પક્ષીની પશુ ચિકિત્સક દ્...

જાન્યુઆરી 15, 2025 2:49 પી એમ(PM)

views 33

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંબોડમાં રૂ.241 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમનાં તેમના મતવિસ્તાર ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનાં અંબોડ ખાતે અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. અમિત શાહે માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠા પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે એક કરોડ 33 લાખ રૂપિયાનાં સં...

જાન્યુઆરી 15, 2025 2:09 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે. ત્યારે હાલ તેઓ તેમના મત વિસ્તારમાં માણસામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમિત શાહ આજે માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, તેઓ કલોલના નારદીપુરમાં રામજીમંદિરમાં સાધનોનું વિ...

જાન્યુઆરી 15, 2025 2:05 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યું

ભારતીય સંરક્ષણ દળો અને આત્મનિર્ભર ભારત પહેલ માટે એક મોટું પ્રોત્સાહન આપતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓ- INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓ રાષ્ટ્રને સમર્પિત કરવા અંગે, પ્રધાનમંત...

જાન્યુઆરી 15, 2025 2:00 પી એમ(PM)

views 47

મણિપુર: કાંગપોક્પીમાં શોધ અભિયાન દરમિયાન હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા

મણિપુરમાં અલગ અલગ કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ બુધવારે કાંગપોક્પી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં શોધ અભિયાન શરૂ કર્યું હતું. ન્યૂ કૈથલમામ્બી પોલીસ સ્ટેશન હેઠળ ઝીરો પોઈન્ટ-પી1 રેલ્વે ટનલ રોડ ખાતે સર્ચ ઓપરેશન દરમિયાન, બે 9 મીમી ...

જાન્યુઆરી 15, 2025 1:56 પી એમ(PM)

views 13

કેરળના ઉદ્યોગ મંત્રી પી. રાજીવે IKGS માટે UAEના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી

કેરળના ઉદ્યોગ મંત્રી પી. રાજીવે આંતરરાષ્ટ્રીય રોકાણો આકર્ષવા માટે દુબઈમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. આ દરમિયાન તેમણે આગામી ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટ-IKGS માટે સંયુક્ત આરબ અમીરાત-UAEના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી. 13 અને 14 જાન્યુઆરી, 2025 ના રોજ શ્રેણીબદ્ધ બેઠકોમાં, મંત્રીશ્રીએ UA...

જાન્યુઆરી 15, 2025 1:50 પી એમ(PM)

views 15

માર્શલ લૉની જાહેરાત બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યેઓલની ધરપકડ

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, યેઓલની પોલીસે ધરપકડ કરી હતી. ગયા મહિને ટૂંકા ગાળા માટે માર્શલ લૉની જાહેરાત બાદ, વિવાદ જગાવનારા રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલને, બુધવારે સવારે પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ઓફિસમાં ફરજ બજાવતી વખતે અટકાયત કરવામાં આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. તપાસ અધિક...

જાન્યુઆરી 15, 2025 1:44 પી એમ(PM)

views 23

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝને મળ્યા. ડૉ. જયશંકર સ્પેનની બે દિવસની મુલાકાતે છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ડૉ. જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિની ભારતની સફળ મુલાકાતને યાદ કરી જે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને મજબૂત બનાવે છે. તેમણે સ્પેનિશ રાષ્ટ્રપતિને મેડ્રિડમાં થયેલી ચર્ચા...

જાન્યુઆરી 15, 2025 1:41 પી એમ(PM)

views 24

જમ્મુ અને કાશ્મીર: રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બુધલ તાલુકાના બધાલ ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત નિપજ્યા છે. ડિસેમ્બર 2024 થી મૃત્યુઆંક વધીને 14 થયો છે. મુખ્ય સચિવ અટલ દુલ્લુએ ગઈકાલે આરોગ્ય નિષ્ણાતો અને રાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓ સાથે મૃત્યુના કારણની તપાસ માટે બેઠકની અધ્...

જાન્યુઆરી 15, 2025 1:36 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી

આજે સશસ્ત્ર દળો અને દેશ માટે તેમના અપાર બલિદાનને માન આપવા માટે 77મા સેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૈનિકો, સેનાના ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ સોશિ...