ડિસેમ્બર 20, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:12 પી એમ(PM)

views 4

આજે રાજકોટમાં પ્રથમ અને રાજ્યની ત્રીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા તેમજ ગુનાના મામલાઓ ઘટાડવા દરેક મહાનગપાલિકાઓમાં સમયાંતરે યોજાતી બેઠકો અંતર્ગત આજે રાજકોટમાં પ્રથમ અને રાજ્યની ત્રીજી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં 18 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુનાખોરીને ડામવાની મહત્વની બાબતો અંગે ચર...

ડિસેમ્બર 20, 2024 7:11 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 7:11 પી એમ(PM)

views 3

રાજ્યની વડી અદાલતમાં હાલમાં એક લાખ 70 હજાર 963 કેસ અને જિલ્લા તેમજ નીચલી અદાલતોમાં 16 લાખ 90 હજાર 643 કેસ પડતર

રાજ્યની વડી અદાલતમાં હાલમાં એક લાખ 70 હજાર 963 કેસ અને જિલ્લા તેમજ નીચલી અદાલતોમાં 16 લાખ 90 હજાર 643 કેસ પડતર છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગઈકાલે પૂછેલા પ્રશ્નનો કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જૂનરામ મેઘવાલે જવાબમાં આ માહિતી આપી હતી.શ્રી મેઘવાલે જણાવ્યું કે, ગુજરાત વડી અદાલતમાં ન્યાયા...

ડિસેમ્બર 20, 2024 3:30 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:30 પી એમ(PM)

views 3

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આજથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આજથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટૉલ, ફૂટ કૉર્ટ, ફૉટો કૉર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણ હશે. ઉપરાંત 100 જેટલા ફૂડ સ્ટૉલ પણ તૈયાર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ...

ડિસેમ્બર 20, 2024 3:25 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:25 પી એમ(PM)

views 3

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરા અને વરિયાળીની આવકમાં વધારો

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં દૈનિક જીરા અને વરિયાળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે યાર્ડમાં જીરાની 9 હજાર બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 4 હજાર 500 સુપર અને મીડિયમમાં 4 હજાર 300 રૂપિયાનો નોંધાયો હતો. જ્યારે વરિયાળીની 3 હજાર 500 બોરીની આવક નોંધાઈ હતી. તેનો ભાવ સુપર ગ્રીનમાં 4 હજાર 500...

ડિસેમ્બર 20, 2024 3:24 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:24 પી એમ(PM)

views 5

ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી

ભાવનગર ભાજપના આગેવાનોએ જિલ્લામાં નવી ટ્રેનો શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી છે. નવી દિલ્હી ખાતે થયેલી મુલાકાત બાદ શ્રી વૈષ્ણવે ભાવનગરથી સુરત દૈનિક ટ્રેન ફાળવવા આશ્વાસન આપ્યું હતું. તેમજ આ ટ્રેન માટે પ્રાથમિક સરવે હાથ ધરવા આદેશ પણ આપ્યો હતો. ઉપરાંત ભાજપના આગેવાનોએ ભાવનગર અન...

ડિસેમ્બર 20, 2024 3:22 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:22 પી એમ(PM)

views 4

જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દર્દીઓની સારવાર વધુ ઝડપી બનાવવા એક્સ-રૅ મશીન, માઇક્રૉસ્કૉપ્સ સહિતના અદ્યતન યંત્રો અને કર્મચારીઓને મૉબાઈલ ટૅબલેટ અપાયા

જામનગરના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે દર્દીઓની સારવાર વધુ ઝડપી બનાવવા એક્સ-રૅ મશીન, માઇક્રૉસ્કૉપ્સ સહિતના અદ્યતન યંત્રો અને કર્મચારીઓને મૉબાઈલ ટૅબલેટ અપાયા છે. જિલ્લા વિકાસ અધિકારી અને ખાનગી કંપનીના અધિકારીએ આ યંત્રોનું અનાવરણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું કે, નિક્ષય પોષણ ય...

ડિસેમ્બર 20, 2024 3:20 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:20 પી એમ(PM)

views 2

મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ વિભાગમાં આયૂષ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી પ્રકૃતિ પરિક્ષણ એપ્લિકેશનથી પરિક્ષણ હાથ ધરાયું

મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ વિભાગમાં આયૂષ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી પ્રકૃતિ પરિક્ષણ એપ્લિકેશનથી પરિક્ષણ હાથ ધરાયું છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, એપ્લિકેશન દ્વારા વ્યક્તિના શારીરિક બાંધા અને પ્રકૃતિ અંગેની ડિજિટલ આરોગ્ય અને ઉપચાર અંગેની વિગત મળશે. કોઈ વ્યક્તિ પોત...

ડિસેમ્બર 20, 2024 3:19 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:19 પી એમ(PM)

views 3

ધ્રાંગધ્રામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ઘરે-ઘરે જઈ ભીનો અને સુકો કચરો અલગ કરી કચરાપેટીમાં રાખવા અંગે માહિતી અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં ઘરે-ઘરે જઈ ભીનો અને સુકો કચરો અલગ કરી કચરાપેટીમાં રાખવા અંગે માહિતી આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સ્વસહાય જૂથની મહિલાઓ શહેરીજનોને સ્વચ્છતા અંગે માહિતગાર કરી રહી છે તેમ ધ્રાંગધ્રા નગરપાલિકાની યાદીમ...

ડિસેમ્બર 20, 2024 3:14 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:14 પી એમ(PM)

views 2

સંસદનાં બંને ગૃહો અનિશ્ચિતકાળ માટે સ્થગિત

આજે લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. આજે સવારે જ્યારે ગૃહની બેઠક મળી ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડૉ.બી.આર. આંબેડકર પરના નિવેદન પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. હંગામા વચ્ચે, સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને નિયમોનું કડક પાલન કરવા અને સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરવાથી દૂર રહેવ...

ડિસેમ્બર 20, 2024 3:16 પી એમ(PM) ડિસેમ્બર 20, 2024 3:16 પી એમ(PM)

views 4

એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભના બે બિલ જેપીસીને મોકલાયા

એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત બે બિલ સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યા છે. આ સમિતિમાં લોકસભામાંથી 27 અને રાજ્યસભામાંથી 12 સભ્યો છે. આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે બંધારણ ખરડો, 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારો) 2024 સંસદની સંયુક્ત સમિતિને મોકલવાની દરખાસ્ત...