જાન્યુઆરી 15, 2025 7:31 પી એમ(PM)

views 19

નવી મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે શ્રીમોદીએ જણાવ્યું હતું કે શ્રીશ્રી રાધા મદનમોહનજી મંદિર આધ્યાત્મિકતા અને જ્ઞાનની સમગ્ર પરંપરાને પ્રતિબિંબિત કરે છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી...

જાન્યુઆરી 15, 2025 7:06 પી એમ(PM)

views 11

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે, ભારતીય સેના તેની હિંમત, બહાદુરી, બલિદાન અને વ્યાવસાયિકતા માટે જાણીતી છે. શ્રી સિંહે કુદરતી આફતો દરમિયાન રાષ્ટ્રનું રક્ષણ કરવા અને નાગરિકોને મદદ કરવા માટે ભારતીય સ...

જાન્યુઆરી 15, 2025 7:42 પી એમ(PM)

views 18

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલ કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો

ભાજપનાઅધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે આરોપ લગાવ્યો હતો કેકોંગ્રેસનો ઇતિહાસ એવા તમામ દળોને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે જેઓ નબળા ભારતનેઇચ્છે છે. શ્રી નડ્ડાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ  તેઓ ભાજપ, આરએસએસ સામે લડી રહ્યા હોવાની કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો. કેન્દ્રીય આરોગ્ય મં...

જાન્યુઆરી 15, 2025 6:59 પી એમ(PM)

views 7

આતંકવાદી જૂથોની પ્રવૃતિઓની માહિતી મળ્યા પછી તપાસ સમિતિએ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો

કેટલાક સંગઠિત ગુનાહિત સમૂહ અને આતંકવાદી જૂથોની પ્રવૃતિઓ વિશે અમેરિકન અધિકારીઓ દ્વારા અપાયેલી જાણકારી બાદ રચાયેલી ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સોંપ્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સમિતિએ એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહીની ભલામણ કરી છે. તેની તપાસ દરમિયાન તેના ગુનાહિત કાર્યો...

જાન્યુઆરી 15, 2025 6:53 પી એમ(PM)

views 23

બાંગ્લાદેશ: ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન નિર્દોષ જાહેર

બાંગ્લાદેશમાં, સુપ્રીમ કોર્ટે ઝિયા ઓર્ફનેજ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ખાલિદા ઝિયા, તારિક રહમાન અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. BSS અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રેફાત અહમદની અધ્યક્ષતાવાળી અદાલતે સર્વાનુમતે આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરતો ચુકાદો આપ્યો જેમાં બેગમ ખાલિદા ઝ...

જાન્યુઆરી 15, 2025 6:47 પી એમ(PM)

views 20

મહાકુંભ 2025: 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે

ભવ્ય અને દિવ્ય મહાકુંભ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. મહાકુંભનો ભાગ બનવા માટે, 10 દેશોના 21 સભ્યોનું પ્રતિનિધિમંડળ આવતીકાલે સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. વિદેશ મંત્રાલય દ્વારા આમંત્રિત આ પ્રતિનિધિમંડળ આજે પહોંચશે. આ પ્રતિનિધિમંડળ માટે રહેવાની વ્યવસ્થા અરૈલ ખાતે ટેન્ટ સિટીમાં કરવામાં આવી ...

જાન્યુઆરી 15, 2025 6:32 પી એમ(PM)

views 15

મુંબઈ-નાસિક હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત અને 14 ઘાયલ

આજે સવારે મુંબઈ-નાસિક હાઇવે પર શાહપુર ખાતે એક લક્ઝરી બસ, કન્ટેનર ટ્રક અને ટેમ્પો એમ ત્રણ વાહનો અથડાતાં ત્રણ મુસાફરોના મોત અને 14 ઘાયલ થયા હતા. ડ્રાઇવર અને અન્ય મુસાફરો સહિત ઘાયલોને શાહપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

જાન્યુઆરી 15, 2025 6:25 પી એમ(PM)

views 23

પરીક્ષા પે ચર્ચા–2025 કાર્યક્રમમાં સાબરકાંઠાની પૂર્વા ગઢવીની પસંદગી

સાબરકાંઠા જિલ્લાની અગિયારમાં ધોરણમાં ભણતી ફેઈથ હાઈસ્કૂલની વિદ્યાર્થીની પૂર્વા ગઢવીની પરીક્ષા પે ચર્ચા–2025 કાર્યક્રમમાં પસંદગી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારનાં શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. છ...

જાન્યુઆરી 15, 2025 6:19 પી એમ(PM)

views 15

સુરેન્દ્રનગર: લીંબડીમાં 17 જાન્યુઆરીએ આયુષ મેળો યોજાશે

સુરેન્દ્રનગરનાં લીંબડી ખાતે 17 જાન્યુઆરી શુક્રવારે સવારે સાડા નવ વાગ્યાથી સાંજનાં ચાર વાગ્યા સુધી આયુષ મેળો યોજાશે. આ મેળામાં આર્યુવેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા આયુષ કચેરીનાં સહયોગથી યોજાનાર આ મેળામાં લોકોની દિનચર્યા, ઋત...

જાન્યુઆરી 15, 2025 6:16 પી એમ(PM)

views 15

ડાંગ: પોષણ ઊડાન–2025 કાર્યક્રમ યોજાયો, કિશોરીઓને તલના લાડુનું વિતરણ કરાયું

ડાંગ જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ ઊડાન–2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લાભાર્થીઓમાં પોષણ અંગે જાગૃતતા લાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉડાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર ઘટકના વિવિધ સ્થળોએ પોષણ ઉડાનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક...