જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 27

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બ...

જાન્યુઆરી 15, 2025 7:48 પી એમ(PM)

views 24

કેન્દ્ર સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા કરી રહી છે. આજે નવી દિલ્હીમાં આપત્તિ વ્યવસ્થાપન પર વિશ્વ કોંગ્રેસને સંબોધતા, શ્રી ગોયલે વસુધૈવ કુટુંબકમની સાચી ભાવના સાથે મુશ્કેલ...

જાન્યુઆરી 15, 2025 7:46 પી એમ(PM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુરૂ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છત્તીસગઢના બિલાસપુરમાં ગુરૂ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહની અધ્યક્ષતા કરતાં શ્રી ધનખડે વિશ્વવિદ્યાલયના નવીન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ વિશ્વવિદ્યાલય પરિસરમાં પોતાની માતાની સ્મૃતિમાં એક છોડ પણ રોપ્યો હતો.

જાન્યુઆરી 15, 2025 7:45 પી એમ(PM)

views 18

ભારત અને શ્રીલંકા વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર

ભારત અને શ્રીલંકાએ, બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવતા, શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના પોલીસ સ્ટેશનોને 80 સિંગલ કેબ સપ્લાય કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા અને શ્રીલંકાના જાહેર સુરક્ષા સચિવ D.W.R.B. સેનેવિરત્ને દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્...

જાન્યુઆરી 15, 2025 7:30 પી એમ(PM)

views 26

ગુજરાતમાં આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 2,577 ઇમરજન્સી કોલ આવ્યા

ગુજરાતમાં વાસી ઉત્તરાયણનાં દિવસે આજે બપોર ત્રણ વાગ્યા સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 2 હજાર 577 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જે ગયા વર્ષનાં આ દિવસ કરતા 165 અને સામાન્ય દિવસ કરતા 386 વધુ છે. આ ઉપરાંત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 1052 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જેમાંથી 805 પશુઓને ઇજા અન...

જાન્યુઆરી 15, 2025 7:26 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ જોવા મળ્યો

રાજ્યભરમાં આજે ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ સારો એવો જોવા મળ્યો હતો. સારા પવનનાં કારણે વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ રસીકોએ પતંગ ઉડાવવીને આનંદ કર્યો હતો. વહેલી સવારથી જ કાપ્યો છે.... અને લપેટ.. જેવા શબ્દો સાંભળવામાં મળ્યાં હતાં. ભાવનગરમાં પતંગરસિકો ધાબા પર ચઢીને મ્યુઝિક મસ્તી...

જાન્યુઆરી 15, 2025 7:24 પી એમ(PM)

views 12

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, લક્ષ્ય સેન અને તાઈવાનના લિન ચુન-યી વચ્ચે મુકાબલો

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, લક્ષ્ય સેન ટૂંક સમયમાં 32 મેન્સ સિંગલ્સના રાઉન્ડમાં તાઈવાનના લિન ચુન-યી સામે રમશે, જે હવે નવી દિલ્હીના કે.ડી. જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. અગાઉ, મેન્સ સિંગલ્સમાં, ભારતીય ખેલાડીઓ પ્રિયાંશુ રાજાવત અને એચ.એસ. પ્રણોય આજે તેમના પહેલા રાઉન્ડના મુકાબલા હારી ગયા હત...

જાન્યુઆરી 15, 2025 7:21 પી એમ(PM)

views 42

ભારતે આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી

મહિલા ક્રિકેટમાં, ભારતે આજે ગુજરાતના રાજકોટમાં રમાયેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી વનડેમાં આયર્લેન્ડને 304 રનથી હરાવીને તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી. ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી. ભારતે આપેલ 436 રનના લક્ષ્યાંકનો પીછો કરતા આયર્લેન્ડ 31.4 ઓવરમાં 131 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. અગાઉ, ભારતીય ...

જાન્યુઆરી 15, 2025 7:17 પી એમ(PM)

views 10

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાશી-તમિલ સંગમમના ત્રીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં કાશી-તમિલ સંગમમના ત્રીજા તબક્કા અને કેટીએસ પોર્ટલનો શુભારંભ કર્યો. શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે કાશી તમિલ સંગમમ 15 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ઉજવાશે. તેમણે કહ્યું કે આ 10 દિવસીય કાર્યક્રમમાં એક હજાર 200 પ્રતિનિધિ, શિલ્પકાર અને સંશોધકો જોડ...

જાન્યુઆરી 15, 2025 7:14 પી એમ(PM)

views 18

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ નરેલા અને હરિ નગર બેઠકો પરથી પોતાના ઉમેદવારો બદલ્યા છે. આ યાદીમાં, નરેલાથી શરદ ચૌહાણ અને હરિનગરથી સુરિન્દર સેતિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાઉ, નરેલાથી દિનેશ ભારદ્વાજ અને હરિ નગરથી રાજ કુમારી ઢિલ્લન આમ આ...