ડિસેમ્બર 21, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)
1
કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું
કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાટીલે કૃષિમેળાનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, કૃષિ અને ખેડૂતોનો સર્વાંગીણ વિકાસનો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. વિકસિત ભા...