ડિસેમ્બર 21, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:33 પી એમ(PM)

views 2

કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી વસ્તુ અને સેવા કર- GST પરિષદની બેઠક આજે પૂર્ણ થઇ છે

કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલીવસ્તુ અને સેવા કર- GST પરિષદની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ બેઠકમાં GST વેરાના વિવિધ સ્લેબ અંગે મહત્વની ચર્ચા થઇછે. ગોવા, હરિયાણા સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ચાર રાજ્યોના ઉપમુખ્યમંત્રીઓઅને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત...

ડિસેમ્બર 21, 2024 7:31 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:31 પી એમ(PM)

views 2

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો. આજે બનાસકાંઠા સહકારીતા પરિવાર દ્વારા અંબા જીનીગ નાનોટા ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભે...

ડિસેમ્બર 21, 2024 7:30 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:30 પી એમ(PM)

views 5

જુનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 1 લાખ 65 હજાર બાળકોના આરોગ્યની ૧૯ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

જુનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 1 લાખ 65 હજાર બાળકોના આરોગ્યની ૧૯ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૧૯ ટીમોએ ચેકિંગ કર્યું હતું. જેમાં 152 મોટી બીમારીઓના બાળકો જોવા મળ્યા હતા જેમાંથી 72 બાળકોને સારવાર પૂરી કરવામાં આવી હતી હૃદયની બીમારીના 87 જેટલા બાળકો...

ડિસેમ્બર 21, 2024 7:29 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:29 પી એમ(PM)

views 7

રાજય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે

રાજય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી પટેલે કહ્યું હતું કે, વિવિધ જીલ્લાઓમાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરન...

ડિસેમ્બર 21, 2024 7:23 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)

views 1

કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું

કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે આજે નવસારીમાં રાજકક્ષાના કૃષિમેળાનો અને એગ્રો ટેક્ષટાઇલ પાર્કનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાટીલે કૃષિમેળાનો પ્રારંભ કરાવતાં કહ્યું હતું કે, કૃષિ અને ખેડૂતોનો સર્વાંગીણ વિકાસનો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. વિકસિત ભા...

ડિસેમ્બર 21, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:56 પી એમ(PM)

views 5

મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે.

મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરીને મૃત્યુ પામનારના પરિવારજનોને મહેરની રૂએ બે લાખ રૂપિયા અને ઇજા પામે...

ડિસેમ્બર 21, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:55 પી એમ(PM)

views 2

ભારતમાં ISSF જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધા આવતા વર્ષે યોજાશે

ભારતમાં ISSF જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધા આવતા વર્ષે યોજાશે. રાષ્ટ્રીય રાઇફલ સંગઠને જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાનું યજમાન પદ ભારતને મળવાથી રમત જગત ક્ષેત્રે ભારતનું ગૌરવ વધ્યું છે. જો કે, આ સ્પર્ધાના આયોજનની તારીખ હજી નક્કી થઇ નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતને આંતરરાષ્ટ્રીય ક...

ડિસેમ્બર 21, 2024 6:41 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:41 પી એમ(PM)

views 4

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરાના અગરતલામાં યોજાયેલી ઇશાન ભારત પરિષદની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઇશાન ભારતને વિકાસ ક...

ડિસેમ્બર 21, 2024 6:40 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:40 પી એમ(PM)

views 2

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, 30થી વધુ ઉગ્રવાદીઓએ આશરે બે કલાક સુધી ચોકી ઉપર હુમલો કર્યો હતો. પાકિસ્તાની તાલિબાન સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકાર...

ડિસેમ્બર 21, 2024 3:41 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 3:41 પી એમ(PM)

views 4

મહેસાણા જીલ્લામાં વિકાસ સપ્તાહ દરમ્યાન 11 ગામડાઓના 392 પશુપાલકોના બે હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી

મહેસાણા જીલ્લામાં વિકાસ સપ્તાહ દરમ્યાન 11 ગામડાઓના 392 પશુપાલકોના બે હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી. વિજાપુર તાલુકાના કલભા ગામે 1 હજાર 432, બહુચરાજીના માત્રાસણમાં 220, ઉંઝાના સૂનક ગામે 262, સતલાસણા તાલુકાના હાડોલમાં 378 પશુઓને સારવાર આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જીલ્લા પશુ સ...