ડિસેમ્બર 22, 2024 8:29 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:29 એ એમ (AM)

views 3

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આજે રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આજે રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓના કુલ 754 પેટા-કેન્દ્રો ખાતે યોજાનારી આ પરીક્ષામાં એક લાખ 85 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ તરફ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજની પરીક્ષાને ધ્યાનમાં રાખી વધારાન...

ડિસેમ્બર 22, 2024 8:28 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:28 એ એમ (AM)

views 5

બોટાદમાં વીજ બચત અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ – PGVCL કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

બોટાદમાં વીજ બચત અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ - PGVCL કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં વીજ કંપનીએ લોકોને સોલારનો ઉપયોગ કરી વીજળી બચાવવા અપીલ કરી હતી. આ અંગે PGVCL અધિક્ષક ઈજનેર કે.ડી.નિનામાએ વધુ માહિતી આપી હતી.

ડિસેમ્બર 22, 2024 8:27 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:27 એ એમ (AM)

views 4

રાજ્યમાં ‘100 દિવસ સઘન ક્ષય નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત સાતથી 19 ડિસેમ્બર સુધીમાં 16 જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી

રાજ્યમાં ‘100 દિવસ સઘન ક્ષય નાબૂદી ઝૂંબેશ’ અંતર્ગત સાતથી 19 ડિસેમ્બર સુધીમાં 16 જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે. દરમિયાન 33 લાખ 92 હજાર અતિજોખમી વસ્તીનું આલેખન અને ચાર લાખ 42 હજાર લોકોની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે ‘100 દિવસ સઘન ક્ષય...

ડિસેમ્બર 22, 2024 8:25 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:25 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે. આ માટે રાજ્ય સરકારે ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ના સહયોગથી સુરતમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, “ભારતીય સંસ્કૃતિનુ ...

ડિસેમ્બર 22, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 8:22 એ એમ (AM)

views 2

નવસારી સહિતના દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર ટૂંક સમયમાં સહાય જાહેર કરશે

રાજ્યમાં આગામી સમયમાં નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરાશે. નવસારીમાં રાજ્યકક્ષાના કૃષિમેળાના ઉદ્ઘાટન સમારોહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા એક્સ પર શ્રી પટેલે લખ્યું કે, “જુલાઈથી સપ્ટે...

ડિસેમ્બર 21, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:35 પી એમ(PM)

views 4

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે

કેન્દ્રીયઆરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે. શ્રી નડ્ડાએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યોને ક્ષયરોગ નાબૂદી ઝુંબેશ સફળ બનાવવા તેના અમલીકરણ ઉપર દેખરેખ રાખવ...

ડિસેમ્બર 21, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:33 પી એમ(PM)

views 2

કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી વસ્તુ અને સેવા કર- GST પરિષદની બેઠક આજે પૂર્ણ થઇ છે

કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલીવસ્તુ અને સેવા કર- GST પરિષદની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ બેઠકમાં GST વેરાના વિવિધ સ્લેબ અંગે મહત્વની ચર્ચા થઇછે. ગોવા, હરિયાણા સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ચાર રાજ્યોના ઉપમુખ્યમંત્રીઓઅને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત...

ડિસેમ્બર 21, 2024 7:31 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:31 પી એમ(PM)

views 2

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના નવનિયુક્ત ચેરમેન ડાહ્યાભાઇ પીલીયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો. આજે બનાસકાંઠા સહકારીતા પરિવાર દ્વારા અંબા જીનીગ નાનોટા ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભે...

ડિસેમ્બર 21, 2024 7:30 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:30 પી એમ(PM)

views 5

જુનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 1 લાખ 65 હજાર બાળકોના આરોગ્યની ૧૯ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

જુનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 1 લાખ 65 હજાર બાળકોના આરોગ્યની ૧૯ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૧૯ ટીમોએ ચેકિંગ કર્યું હતું. જેમાં 152 મોટી બીમારીઓના બાળકો જોવા મળ્યા હતા જેમાંથી 72 બાળકોને સારવાર પૂરી કરવામાં આવી હતી હૃદયની બીમારીના 87 જેટલા બાળકો...

ડિસેમ્બર 21, 2024 7:29 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 7:29 પી એમ(PM)

views 7

રાજય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે

રાજય સરકારે વિવિધ જિલ્લામાં આવેલા 24 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી પટેલે કહ્યું હતું કે, વિવિધ જીલ્લાઓમાં વસ્તીના ધોરણ ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરન...