ડિસેમ્બર 5, 2024 2:46 પી એમ(PM) ડિસેમ્બર 5, 2024 2:46 પી એમ(PM)
3
પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ આકાશવાણી અને ડીડી અધિકારીઓ સાથે મહા કુંભ પ્રસારણ યોજનાઓની ચર્ચા કરી
પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદીએ ગઈકાલે પ્રયાગરાજમાં આકાશવાણીના ડાયરેક્ટર જનરલ પ્રજ્ઞા પાલીવાલ, દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ કંચન પ્રસાદ અને દૂરદર્શન સમાચારના ડિરેક્ટર જનરલ પ્રિયા કુમાર સાથે બેઠક યોજી હતી. શ્રી દ્વિવેદીએ વિશ્વભરમાં મહા કુંભના પ્રસારણ સંબંધિત મુદ્દાઓ અને જવાબદાર અધિ...