ડિસેમ્બર 4, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:52 પી એમ(PM)
3
વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો.
વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ભારત અને ચીન વચ્ચે સંબંધ વધુ સારા બનાવવા માટે સરહદ પારના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મુક્યો છે. ચીન સાથે ભારતના સંબંધો પર આજે રાજ્યસભાને સંબોધિત કરતાં શ્રી જયશંકરે કહ્યું, આગામી દિવસોમાં બંને દેશ વચ્ચે ચર્ચા સંઘર્ષ ઘટાડવા તેમજ અસરગ્રસ્ત સરહદ વ્યવસ્થા પર ક...