ડિસેમ્બર 25, 2024 9:08 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 9:08 એ એમ (AM)

views 6

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે.

મહિલા ક્રિકેટમાં, ભારતે બીજી એક દિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રને હરાવીને 2-0 થી શ્રેણીવિજય મેળવ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ગઇકાલે રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 115 રન કર્યા હતા તો સ્મૃતિ મંધાના, પાર્ટીક...

ડિસેમ્બર 25, 2024 8:53 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:53 એ એમ (AM)

views 3

દેશ સહિત વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.

દેશ સહિત વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.વિશ્વભરના ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં નાતાલની ઉજવણી કરે છે. આજન દિવસે લોકો તેમના ઘરોને ક્રિસમસ ટ્રી, લાઇટથી ચમકતા કાગળના તારાઓથી શણગારે છે. ચર્ચોમાં આજે વિશેષ ક્રિસમસ પ્રાર્થના અને કાર્યક્રમોનું આયોજન કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મ...

ડિસેમ્બર 25, 2024 8:52 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:52 એ એમ (AM)

views 10

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાનું વાહન ખીણમાં પાડવાની ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે અને પાંચ સૈનિકો ઘાયલ થયા છે.

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાનું વાહન ખીણમાં પાડવાની ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે અને પાંચ સૈનિકો ઘાયલ થયા છે. અમારા સંવાદદાતાએ જણાવે છે કે આ અકસ્માત ઘોડા ચોકી વિસ્તાર પાસે થયો હતો, જ્યારે ડ્રાઇવરે સૈનિકોને લઈ જઈ રહેલા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હો...

ડિસેમ્બર 25, 2024 8:51 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:51 એ એમ (AM)

views 4

ભાજપના પ્રમુખ જેપી નડ્ડાના દિલ્લી સ્થિત નિવાસસ્થાને આજે NDAના ટોચના નેતાઓની બેઠક યોજાશે.

ભાજપના પ્રમુખ જેપી નડ્ડાના દિલ્લી સ્થિત નિવાસસ્થાને આજે NDAના ટોચના નેતાઓની બેઠક યોજાશે. એનડીએ ગઠબંધનના નેતાઓ વન નેશન વન ઇલેક્શન અને વકફ (સુધારા) બિલ, 2024 જેવી મુખ્ય કાનૂની દરખાસ્તો પર સંયુક્ત વ્યૂહરચના ઘડે તેવી શક્યતા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પ...

ડિસેમ્બર 25, 2024 8:54 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:54 એ એમ (AM)

views 2

સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.

સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ રાષ્ટ્રીય સહકારી પરિષદમાં નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો, રુપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએમનું વિતરણ પણ કરશે. આનાથી પંચ...

ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિ હવે ઓડિશાના રાજ્યપાલ બનશે. ઓડિશાના ગવર્નર રઘુબર દાસના રાજીનામા બાદ શ્રી કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહને મિઝોરમના રાજ્યપાલ બના...

ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM)

views 5

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે શાસનને નાગરિકો માટે સરળ અને વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે લગભગ બે હજાર જૂના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે.

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે શાસનને નાગરિકો માટે સરળ અને વધુ મૈત્રીપૂર્ણ બનાવવા માટે લગભગ બે હજાર જૂના નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે. સુશાસન દિવસની પૂર્વ સંધ્યાએ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં, શ્રી સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્...

ડિસેમ્બર 25, 2024 8:46 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:46 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અસંખ્ય લોકોને પ્રેરણા આપનાર મુઠ્ઠેરી ઉંચા રાજનેતા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અસંખ્ય લોકોને પ્રેરણા આપનાર મુઠ્ઠેરી ઉંચા રાજનેતા હતા. શ્રી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતાં શ્રી મોદીએ કહ્યું કે 21મી સદીમાં ભારતના વિકાસના શિલ્પકાર તરીકે રાષ્ટ્ર હંમેશા અટલજીનો આભારી રહેશે. જુદા...

ડિસેમ્બર 25, 2024 8:45 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:45 એ એમ (AM)

views 7

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી કેન-બેતવા રિવર નેશનલ લિન્કિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે નેશનલ વિઝન પ્લાન હેઠળ દેશની નદીઓને જોડવાનો પ્રથમ પ્રોજેક્ટ છે.આ સાથે મધ્યપ્રદેશ...

ડિસેમ્બર 25, 2024 8:19 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:19 એ એમ (AM)

views 9

પાટણ જિલ્લાની સિદ્ધપુર સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

પાટણ જિલ્લાની સિદ્ધપુર સરસ્વતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સિદ્ધપુર તાલુકામાં એક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. તેમણે રિવરફ્રન્ટ બનવાથી વિશ્વના લોકો શાંતિની શોધ માટે સિદ્ધપુર આવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.