ડિસેમ્બર 17, 2024 9:36 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:36 એ એમ (AM)

views 7

કેન્દ્ર સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ

ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાવમાં વધારો થયો છે ત્યારે સરકાર ખેડૂતોને સૌથી ઓછા દરે યુરિયા આપવા માટે પ્રતિબધ્ધ છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ આધારિત પ્લેજ ફાઈનાન્સિંગ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમના લોન્ચ...

ડિસેમ્બર 17, 2024 9:34 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:34 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુર ખાતે સમીક્ષા બેઠકમાં માર્ચ 2026 પહેલા નક્સલવાદને નાબુદ કરવાની નેમ વ્યક્ત કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે છત્તીસગઢમાં ડાબેરી ઉગ્રવાદની સ્થિતિનું મૂલ્યાંકન કરવા ગઈકાલે સાંજે રાયપુરમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, ગૃહ મંત્રીએ તમામ દળો અને એજન્સીઓને માર્ચ 2026 સુધીમાં ડાબેરી ઉગ્રવાદને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું ...

ડિસેમ્બર 17, 2024 9:32 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:32 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ 46 હજાર 300 કરોડ રૂપિયાના ઉર્જા, માર્ગ , રેલ્વે અને પાણી પુરવઠા સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં ર...

ડિસેમ્બર 17, 2024 9:31 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:31 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશમાં મંગલાગિરી એઈમ્સ અને સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમના દીક્ષાંત સમારોહમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિકંદરાબાદની ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજમાં રાષ્ટ્રપતિ ધ...

ડિસેમ્બર 17, 2024 9:30 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:30 એ એમ (AM)

views 25

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરાશે

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ રજૂ કરશે. બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે. તાજેતરમાં સરકારે દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર વિચાર કરવા મ...

ડિસેમ્બર 17, 2024 9:28 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:28 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ મુર્મુએ શ્રીલંકાના ટકાઉ આર્થિક વિકાસ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકાના સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી દિસાનાયકા અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ શ્રીલંકામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પા...

ડિસેમ્બર 17, 2024 9:26 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:26 એ એમ (AM)

views 3

રાજ્યસભામાં આજે બંધારણ અંગેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપશે.

રાજ્યસભા આજે ભારતના બંધારણના 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પર વિશેષ ચર્ચા ફરી શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપલા ગૃહમાં ચર્ચાનો જવાબ આપશે. ગઈકાલે ઉપલા ગૃહમાં બે દિવસીય વિશેષ ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચાની શરૂઆત કરતા, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી, તેન...

ડિસેમ્બર 16, 2024 7:44 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:44 પી એમ(PM)

views 6

ભારત અને શ્રીલંકાએ આજે બેવડા કરવેરાથી બચવા અને આવકવેરાનાં સંદર્ભમાં રાજકોષીય ચોરી ટાળવા સમજૂતિનું આદાનપ્રદાન કર્યું

ભારત અને શ્રીલંકાએ આજે બેવડા કરવેરાથી બચવા અને આવકવેરાનાં સંદર્ભમાં રાજકોષીય ચોરી ટાળવા સમજૂતિનું આદાનપ્રદાન કર્યું હતું. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચેની મંત્રણા બાદ આ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને પક્ષોએ શ્રીલંકાના સનદી...

ડિસેમ્બર 16, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:43 પી એમ(PM)

views 3

રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ યાત્રા પર બે દિવસની ચર્ચાનો પ્રારંભ થયો છે

રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ યાત્રા પર બે દિવસની ચર્ચાનો પ્રારંભ થયો છે. ચર્ચાની શરૂઆત કરતા કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણછે. સુશ્રી સીતારમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેણે પરિવાર અને વંશને મદદ કરવામાટે બંધારણમાં સૌથી વ...

ડિસેમ્બર 16, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 7:42 પી એમ(PM)

views 4

શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે

શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે. લોકસભામાં પ્રશ્નકાળમાંશ્રી માંડવિયાએ જણાવ્યું કે, 15થી 29 વર્ષની વયજૂથનાં યુવાનોમાં રોજગારીનું પ્રમાણ સૂચવતો કામદાર વસ્તી ગુણોત્તરવર્ષ 2020-21માં 36 ટકા હતો, જે 2023-24માં વધીને...