ડિસેમ્બર 26, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:51 પી એમ(PM)
3
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં એક સંમેલનને સંબોધતા સચિવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી મિશન, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અને બીજ વિકાસ કાર્યક્રમો જેવી વિવિધ ...