જાન્યુઆરી 13, 2025 7:18 પી એમ(PM)

views 3

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરી

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. શ્રી માંઝીએ દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રિત અભિગમ દ્વ...

જાન્યુઆરી 13, 2025 7:09 પી એમ(PM)

views 7

દક્ષિણપશ્ચિમ જાપાનના ક્યુશુમાં ભૂકંપ…

દક્ષિણપશ્ચિમ જાપાનના ક્યુશુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનની હવામાનએજન્સી અનુસાર, મિયાઝાકી પ્રાંતમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. એજન્સીએ મિયાઝાકી અનેકોચી પ્રાંતો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.

જાન્યુઆરી 13, 2025 4:50 પી એમ(PM)

views 9

ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે યોજાયો હતો વિશેષ કાર્યક્રમ

ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રભાષા મહાવિદ્યાલયનાં અર્થશાસ્ત્રના પ્રોફેસર ડૉ. કેશર એસ. ચૌધરી લિખિત પુસ્તક કૃષિ અર્થશાસ્ત્રનું વિમોચન કે.ઈ. એન. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સુભાષ બ્રહમભટ્ટે કર્યું હતું. આ પ્રસંગ...

જાન્યુઆરી 13, 2025 4:04 પી એમ(PM)

views 3

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યુ છે, કે આપણે સારૂ સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ...

જાન્યુઆરી 13, 2025 4:01 પી એમ(PM)

views 6

આજે પોષ સુદ પૂર્ણિમાનો દિવસ, માં અંબાનો પ્રાગટ્ય દિવસ

આજે પોષ સુદ પૂર્ણિમાનો દિવસ, માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. માં અંબાના પ્રાગટ્ય દિવસે વહેલી સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી જેમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ દર્શન કર્યા હતા. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સવજી ચોધરી જણાવે છે કે, આજે અંબાજી મંદિર જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે પાટોત્સવ...

જાન્યુઆરી 13, 2025 3:58 પી એમ(PM)

views 4

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રીસંતરામ મંદિરમાં આજે પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રીસંતરામ મંદિરમાં આજે પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે..અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે, શ્રીસંતરામ મંદિર પરિસરમાં આજે જય મહારાજના નાદથી મંદિર પરિસર ગુજી ઉઠ્યું હતું. નડિયાદની શેરીઓમાં હજારો મણ બોર આજે ઠેર ઠેર જગ્યાએથી ભક્તોએ ખરીદીને સંતરા...

જાન્યુઆરી 13, 2025 3:45 પી એમ(PM)

views 5

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહક ફરિયાદ નિવારણ નંબર ઉપર મળેલ 47 હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ કરાયું

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ગ્રાહક ફરિયાદ નિવારણ નંબર ઉપર મળેલ ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ કરાયું છે. રાજયમાં ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક હેલ્પલાઈન નંબર 18 00 23 30 222 નંબર કાર્યરત છે. જેમાં ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. જે અંતર્ગત રાજ્યભરમાં અંદાજે ૫૩ ...

જાન્યુઆરી 13, 2025 3:40 પી એમ(PM)

views 9

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે સાંજના 6 થી 7 વાગ્યે એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે સાંજના 6 થી 7 વાગ્યે, શ્રી સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથક નૃત્ય સુસ્મિતા બેનર્જી દ્વારા આ કથ્થક નૃત્ય દ્વારા શીવ આરાધના કરાશે. નટેશ્વરની નૃત્ય આરાધનાની સાથે-સાથે શ્રી સોમનાથ મ...

જાન્યુઆરી 13, 2025 3:17 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. અને ટનલ ના માર્ગનું નિરીક્ષણ કર્યું. આ ટનલ દ્વારા તમામ ઋતુઓમાં શ્રીનગરથી સોનમર્ગ સરળતાથી જઈ શકાશે. શ્રી મોદીએ બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકો સાથે સવાંદ કર્યો હતો. લગભગ 6.5 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ ...

જાન્યુઆરી 13, 2025 3:15 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વન્ય પ્રાણી ફોટોગ્રાફ પ્રદર્શનનની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમં...