ડિસેમ્બર 11, 2024 7:00 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:00 પી એમ(PM)

views 3

દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે :ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્મા

દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આજે લોકસભામાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્માએ કહ્યું કે ભારત બ્રાન્ડ ચણાની દાળ 70 રૂપિયા અને આખા ચણા 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શ્રી વર્મા દ્વારા કરાયેલા આ નિવેદનમાં કહે...

ડિસેમ્બર 11, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 6:55 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુબ્રમણ્યમ ભારતીનું સમૃદ્ધ ભારત અને દરેક વ્યક્તિના સશક્તિકરણનું વિઝન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું. તેમને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમં...

ડિસેમ્બર 11, 2024 7:58 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:58 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા.. આ વર્ષે, કુલ 45 વ્યક્તિઓની  વિવિધ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે જે તેમના મૂળભૂત વહીવટ અને સમુદાયના વિકાસમાં તેમની વ્યાપક સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે.  સમારંભ દરમિયાન, પંચાયતી રાજ મંત્ર...

ડિસેમ્બર 11, 2024 6:32 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 6:32 પી એમ(PM)

views 4

આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું

આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ વિધેયક રેલ્વે અધિનિયમ 1989માં સુધારો કરવા અને રેલ્વે બોર્ડની સત્તા અને તેની સ્વતંત્ર કામગીરીને વધારવા માંગે છે. આ વિધેયક દ્વારા રેલવે અધિનિયમ 1989માં ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905ની તમામ જોગવાઈઓનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ ...

ડિસેમ્બર 11, 2024 8:00 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 8:00 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. વર્ષ 2022ની ૧૨મી ડિસેમ્બરના દિવસે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે રાજ્યનું બીજી વખત દાયિત્વ સંભાળ્યું હતું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર ત્રીજા વર્ષમાં પદાર્પણ કરશે, ત્યારે જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવની આવત...

ડિસેમ્બર 11, 2024 3:50 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 3:50 પી એમ(PM)

views 1

વિરોધ પક્ષોનાં શોરબકોરને પગલે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ પર અને લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મુલતવી

સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે વિવિધ મુદ્દે સંસદનાં બંને ગૃહમાં હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા પર મુલતવી રાખવામાં આવી છે. સવારે રાજ્યસભાનું સત્ર શરૂ થયું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષના સાંસદ...

ડિસેમ્બર 11, 2024 3:48 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 3:48 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી મોદી આજે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ફાઇનલમાં યુવા સંશોધકો સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનની 2024ની ફાઇનલમા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન દેશના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડતા મંચ તરીકે ઊભરી આવ્ય...

ડિસેમ્બર 11, 2024 3:45 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 3:45 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શાસનના આવતીકાલે બે વર્ષ પૂર્ણ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શાસનના આવતીકાલે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે.. ભૂપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ રાજ્યની ધૂરા સંભાળી હતી.. વિકસિત ગુજરાતની દિશા નિશ્ચિત કરતા ‘જ્ઞાન’ આધારિત કાર્યક્રમો યોજાશે. આ ઉજવણી વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે કરવામાં આવશે. અમદાવાદમાં શ્ર...

ડિસેમ્બર 11, 2024 3:43 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 3:43 પી એમ(PM)

views 6

ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત’ વર્ષ ૨૦૨૪ એવોર્ડ એનાયત કરાયો

ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત' વર્ષ ૨૦૨૪ એવોર્ડ એનાયત કરાયો હતો. ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ ૨૦૧૬ના ઉતકૃષ્ઠ અમલીકરણ માટે આ એવોર્ડ એનાયત થયો દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વી. જે. રાજપૂતે આ એવોર્ડ...

ડિસેમ્બર 11, 2024 3:41 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 3:41 પી એમ(PM)

views 4

રાજ્યમાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો આરંભ…

રાજ્યમાં 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' નો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેકટરના હસ્તે બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાનો આરંભ કરાવાયો હતો. જિલ્લાની માધાપર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કલેકટરે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ જિલ્લામાં ૮૭૫ કેન્દ્રો ખાતે નાસ્તો તૈયાર કરી...