ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM)
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે. આમાટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ આજે જયપુરમાંરાઈસિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી હતી....