ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM)

views 3

સરહદ સુરક્ષા દળ -બીએસએફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે

સરહદ સુરક્ષા દળ -બીએસએફની કાર્યવાહીમાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો છે. તે ગઈકાલે રાત્રે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરીરહ્યો હતો. બીએસએફ જવાનોએ તેને વારંવાર બોલાવ્યા છતાં જવાબ આપ્યા વિના તે સીમાસુરક્ષા વાડ તરફ ભાગવા લાગ્યો હતો .  બીએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે સૈનિક...

ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:50 પી એમ(PM)

views 3

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંજય મલ્હોત્રાને નિયુક્ત કરવામાં આવ્યા

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી સંજય મલ્હોત્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએતેમના નામને મંજૂરી આપી દીધી છે. આ પદ પર ત્રણ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂકકરવામાં આવી છે. રાજસ્થાન કેડરના IAS અધિકારીહાલમાં નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે ...

ડિસેમ્બર 9, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:49 પી એમ(PM)

views 4

પ્રસાર ભારતી દ્વારા આજે નવી દિલ્હીમાં મુખ્ય મથક ખાતે રાજભાષા પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કર્યું હતું

પ્રસાર ભારતી દ્વારા આજે નવી દિલ્હીમાં મુખ્ય મથક ખાતે રાજભાષા પુરસ્કાર વિતરણસમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં હિન્દી માસ અંતર્ગત સપ્ટેમ્બર અનેઓક્ટોબર મહિનામાં આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કારો આપી સન્માનિતકરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓમાં વિવિધ વિષયો પર વર્કશોપ અને સેમિનારનો સમાવેશ...

ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM)

views 3

સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં પાંચ કરોડથી વધુ નકલી રેશનકાર્ડની ચકાસણી બાદ રદ કરવામાં આવ્યા છે

સરકારે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં પાંચ કરોડથી વધુ નકલી રેશનકાર્ડની ચકાસણી બાદ રદ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં ડિજિટલ વિકાસ અને ડિજિટલ સંપર્ક પરપત્રકારોને સંબોધતા, પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહેજણાવ્યું હતું કે દેશભરમાં ચાર કરોડથી વધુ નકલી એલપીજી કનેક્શન સમાપ્ત કરવામાંઆવ્યા છે. તેમણે...

ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે. આમાટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ આજે જયપુરમાંરાઈસિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી હતી....

ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM)

views 2

આંતર-મંત્રાલયની ટીમે પુડુચેરીમાં ફેંજલ વાવાજોડા થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું

ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. રાજેશ ગુપ્તાની આગેવાની હેઠળની આંતર-મંત્રાલયની ટીમે પુડુચેરીમાં ફેંજલ વાવાજોડા થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે.કામગીરી પૂર્ણ કરીને ટીમ આજે પરત ફરી છે. નિરીક્ષણના અંતે ટીમે મુખ્ય સચિવ સરથચૌહાણ, અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.સત્ર દરમિયાન ચક્રવાત...

ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM)

views 2

એક નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ તુશીલને આજે રશિયામાં ભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવી છે

એક નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ તુશીલને આજે રશિયામાંભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવી છે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં આઅત્યાધુનિક મિસાઇલને કાર્યરત કરવામાં આવી હતી. આ પ્રસંગે  શ્રી સિંઘે વહાણના કમિશનિંગને દેશની વધતી જતી દરિયાઈશક્તિ અને ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલ...

ડિસેમ્બર 9, 2024 7:05 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:05 પી એમ(PM)

views 5

રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું

રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું.. તેમણે ઉમેર્યુ હતું કે ભરતી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આગામી 11 પરીક્ષાઓ 23 ફેબ્રુઆરી અને 30 માર્ચમાં લેવાશે, તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગની ભરતી પણ ટૂંક સમયમાં થશે.

ડિસેમ્બર 9, 2024 7:04 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:04 પી એમ(PM)

views 4

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે.. આ ગુનાઓમાં રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ઘટાડો થયો છે. ‘મેન્ટર પ્રોજેક્ટ’ અંતર્ગત હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬ હજાર ૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્...

ડિસેમ્બર 9, 2024 6:59 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:59 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું કે આજે ભારત પોતાના જ્ઞાન, પરંપરા અને સદીઓ જૂના ઉપદેશોના આધાર પર આગળ વધી રહ્યું છે.. તેમણે ઉમેર્યુ હતું કે અમારો સંકલ્પ એક લાખ તેજસ્વી અને ઊર્જાવાન યુવાનોને રાજકારણમાં લાવવાનો છે...