જાન્યુઆરી 13, 2025 3:17 પી એમ(PM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. અને ટનલ ના માર્ગનું નિરીક્ષણ કર્યું. આ ટનલ દ્વારા તમામ ઋતુઓમાં શ્રીનગરથી સોનમર્ગ સરળતાથી જઈ શકાશે. શ્રી મોદીએ બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકો સાથે સવાંદ કર્યો હતો. લગભગ 6.5 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ ...

જાન્યુઆરી 13, 2025 3:15 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વન્ય પ્રાણી ફોટોગ્રાફ પ્રદર્શનનની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમં...

જાન્યુઆરી 13, 2025 3:12 પી એમ(PM)

views 8

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી

બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે સંબંધિત વિસ્તારના સેકશન ઓફિસરને ફોર્મ-7માં અરજી કરવી ફરજિયાત છે. આ સાથે પાણીનો પાસ અને બાકી રકમ ભરવી અનિવાર્ય છે એમ ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવાયુ...

જાન્યુઆરી 13, 2025 3:10 પી એમ(PM)

views 4

જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી

જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ ...

જાન્યુઆરી 13, 2025 2:48 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિશન મૌસમનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિશન મૌસમનો પ્રારંભ કરાવશે. જેનો ઉદ્દેશ્ય દેશને હવામાન માટે તૈયાર કરવાનો અને આબોહવા પ્રત્યે સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનો છે. આ મિશનનો ઉદ્દેશ્ય અત્યાધુનિક હવામાન દેખરેખ તકનીકો અને પ્રણાલીઓ વિકસાવીને, ઉચ્ચ-કક્ષાના વાતાવરણીય અવલોકનો, આગામી પેઢીના રડાર અને ઉપગ્રહો અને ઉચ્...

જાન્યુઆરી 13, 2025 2:47 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદી આ બુધવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડાયક જહાજો રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન બુધવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરને તેમના કમિશનિંગ પ્રસંગે રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્રણ મુખ્ય નૌકાદળ લડાયકોનું કમિશનિંગ સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક...

જાન્યુઆરી 13, 2025 2:35 પી એમ(PM)

views 3

આજથી પ્રયાગરાજમાં મહાકુંભનો શુભારંભ…..

આજે પોષી પૂનમનાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો પ્રારંભ અમૃત સ્નાન સાથે થયો છે લાખો ભક્તો, યાત્રીઓ અને મુલાકાતીઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમ ખાતે આવેલા વિવિઘ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. કુંભ મેળો 26 ફેબ્રુઆરીન...

જાન્યુઆરી 13, 2025 2:33 પી એમ(PM)

views 5

આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લોહરીની ધામધૂમથી ઉજવણી

આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લણણીના તહેવાર લોહરીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આજના દિવસે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફની યાત્રા શરૂ કરતો હોવાથી શિયાળાનો અંત આવે છે અને ઉનાળાની શરૂઆત થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભાના ...

જાન્યુઆરી 13, 2025 2:32 પી એમ(PM)

views 5

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત

અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ થયા છે. 40 હજાર એકર વિસ્તારમાં ફેલાયેલી આગમાં 12 હજાર 300થી વધુ ઇમારતો નાશ પામી છે. લોસ એન્જલસના અગ્નિશમન દળના વડાના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લાગેલી આગ ઇતિહાસની સૌથી વિનાશક આગમાંની એક છે. જેના કારણે ૧૦ લાખથી વધુ રહેવાસીઓને અ...

જાન્યુઆરી 13, 2025 2:30 પી એમ(PM)

views 10

વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી બે દિવસની સ્પેન યાત્રાએ

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર આજ થી સ્પેનની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, ડૉક્ટર જયશંકર સ્પેનના ટોચનાં નેતાઓને મળશે અને તેમના સ્પેનિશ સમકક્ષ મેન્યુઅલ આલ્બારેસ સાથે દ્વિપક્ષીય સંબંધો તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ સ્પેનિશ રાજદૂતોના 9મા વાર્ષિક...