જાન્યુઆરી 18, 2025 2:15 પી એમ(PM)

views 2

પશ્ચિમ બંગાળના કોલકાતાના આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં આજે સિયાલદાહ કોર્ટ પોતાનો ચુકાદો આપશે

પશ્ચિમ બંગાળના કોલકાતાના આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં આજે સિયાલદાહ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. તપાસ સંસ્થા સીબીઆઇએ સંજય રાય સામે ચાર્જશીટ દાખલ કરી છે. તો બીજી તરફ પીડિતાના માતા પિતા, જુનિયર ડૉક્ટરો અને સમજના અન્ય વર્ગોએ સંજય રાય સિવાય અન્ય કોઈ વ્યક્તિની સંડોવણીનો ઉલ્લેખ આ ચાર્જશીટમાં ન કરાતા આક્રોશ વ્...

જાન્યુઆરી 18, 2025 2:11 પી એમ(PM)

views 5

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટેની ચૂંટણી માટે એક હજાર 521 ઉમેદવારીપત્રો ભરાયાં

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટેની ચૂંટણી માટે કુલ 1 હજાર 521 ઉમેદવારીપત્રો દાખલ થયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નામાંકનના છેલ્લા દિવસે 680 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારીપત્રો દાખલ થયા છે અને આ બેઠક માટે કુલ 29 ઉમેદવાર...

જાન્યુઆરી 18, 2025 2:10 પી એમ(PM)

views 4

કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયા સામે પ્રવર્તન નિદેશાલયે કાર્યવાહી કરીને 142 સ્થાવર મિલકત જપ્ત કરી

કર્ણાટક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બી.વાય.વિજયેન્દ્રએ કહ્યું કે, MUDA કેસમાં પ્રવર્તન નિદેશાલયની તપાસમાં એક મોટા ભ્રષ્ટાચારના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સંડોવાયેલા છે. સોશિયલ મીડિયા દ્વારા, શ્રી વિજયેન્દ્રએ આરોપ લગાવ્યો છે કે, મુખ્યમંત્રીએ રાજકીય પ્રભાવનો ઉપયોગ ક...

જાન્યુઆરી 18, 2025 9:10 એ એમ (AM)

views 3

રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું.

રિઝર્વ બેંકે, બેંકોને નવા અને હાલના તમામ ગ્રાહકોના ડિપોઝિટ ખાતાઓ અને લોકરમાં નોમિનેશન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, મોટી સંખ્યામાં ખાતાઓમાં નોમિનેશન કરાયા નથી. નોમિનેશનનો ઉદ્દેશ્ય થાપણદારના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોના દાવાઓનું ઝડપી સમાધાન અને તેમની મુશ્કેલીઓ ઘટાડવાનો...

જાન્યુઆરી 18, 2025 8:59 એ એમ (AM)

views 5

ખો-ખો વિશ્વકપમાં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

ખો-ખો વિશ્વકપમાં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકાને 100-40થી હરાવ્યું. રામજી કશ્યપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા જ્યારે વી. સુબ્રમણીને બેસ્ટ એટેકરનો એવોર્ડ એનાયત કરાયો. ભારતીય મહિલા ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ...

જાન્યુઆરી 18, 2025 8:56 એ એમ (AM)

views 23

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને 19 કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.ન્યાયાધીશ નાસિર જાવેદ રાણા દ્વારા અદિયાલા જેલ ખાતેના એક કામચલાઉ કોર્ટરૂમમાં ચુકાદો આપવામાં આવ્યો હતો, જ્યાં કડક સ...

જાન્યુઆરી 18, 2025 8:55 એ એમ (AM)

views 9

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે.

ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે, હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરારને મંજૂરી આપી છે અને સરકારને તેનો સ્વીકાર કરવાની ભલામણ કરી છે. આ કરાર ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું હશે. કતાર, અમેરિકા અને ઇજિપ્ત દ્વારા પ્રસ્તાવિત આ કરાર, ચાલી રહેલી હિંસાનો અંત લાવશે. ઇઝરાયલના પ્...

જાન્યુઆરી 18, 2025 8:54 એ એમ (AM)

views 14

છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા.

છત્તીસગઢમાં એન્કાઉન્ટર બાદ, સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ માઓવાદીઓમાં 5 મહિલા માઓવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર ગુરુવારે બીજાપુર જિલ્લાના પામેડ અને બાસાગુડા વિસ્તારોમાં થયું હતું.આ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે દિવસભર ગોળીબાર ચાલ્યો હતો. સેન્ટ્રલ ...

જાન્યુઆરી 18, 2025 8:52 એ એમ (AM)

views 6

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. લાખો લોકોના આ મેળાવડાએ પ્રયાગરાજની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર અને વ્યવસાયને પણ વેગ આપ્યો છે. દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં...

જાન્યુઆરી 18, 2025 8:50 એ એમ (AM)

views 11

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં નૌકાદળના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોની જટિલતાઓ સમય સાથે વધી રહી છે. શ્રી સિંહે કહ્યું કે દેશભક્તિ, હિંમત...