જાન્યુઆરી 5, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:45 પી એમ(PM)

views 6

કેન્દ્રીય પોલાદ મંત્રી એચડી કુમારસ્વામી આવતીકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્ટીલ ઉદ્યોગ માટે ‘PLI સ્કીમ 1.1’ લોન્ચ કરશે

કેન્દ્રીય પોલાદ મંત્રી એચડી કુમારસ્વામી આવતીકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્ટીલ ઉદ્યોગ માટે ‘PLI સ્કીમ 1.1’ લોન્ચ કરશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી કુમારસ્વામી અરજીઓ પણ મંગાવશે. પોલાદ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે મંત્રાલયની PLI યોજનાએએ 14 હજારથી વધુની સીધી રોજગારી સાથે લગભગ 27 હજાર કરોડ રૂપિયા...

જાન્યુઆરી 5, 2025 7:44 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:44 પી એમ(PM)

views 7

રાષ્ટ્રીય તપાસ એજન્સી- NIAએ બિહારના પટનામાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવા સંબંધિત એક કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી- NIAએ બિહારના પટનામાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવા સંબંધિત એક કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. દિલ્હી આંતરાષ્ટ્રીય હવાઇ મથક પરથી મોહમ્મદ સજ્જાદ આલમ નામના આરોપીની ધરપકડ કરાઇ છે.આરોપી બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાનો રહેવાસી છે. જે કર્ણાટક અને કેરળ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત સ્થિત સ...

જાન્યુઆરી 5, 2025 7:43 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:43 પી એમ(PM)

views 7

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું હતું કે કોઈ પણ દેશ ત્યાં સુધી વિકાસ કરી શકતો નથી જ્યાં સુધી તેના નાગરિકો રાષ્ટ્રવાદ માટે ઊંડે સુધી પ્રતિબદ્ધ ન હોય

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું હતું કે કોઈ પણ દેશ ત્યાં સુધી વિકાસ કરી શકતો નથી જ્યાં સુધી તેના નાગરિકો રાષ્ટ્રવાદ માટે ઊંડે સુધી પ્રતિબદ્ધ ન હોય. દિલ્હી ખાતે NCC પ્રજાસત્તાક દિવસ શિબિર 2025 ની મુલાકાત લેતા શ્રી ધનખડે જણાવ્યું હતું કે ભારતના વિકાસ માટે રાષ્ટ્રવાદ, સંગઠન અને રાષ્ટ્ર પ્રથમનાં અભિ...

જાન્યુઆરી 5, 2025 7:41 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:41 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું કે, ભારતનું મેટ્રો નેટવર્ક એક હજાર કિલોમીટર સુધી વિસ્તર્યું છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે કહ્યું કે છેલ્લાં 10 વર્ષોમાં...

જાન્યુઆરી 5, 2025 7:39 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:39 પી એમ(PM)

views 6

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-CSIR એ પેરાસિટામોલનું ઉત્પાદન કરવા માટે એક સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ-CSIR એ પેરાસિટામોલનું ઉત્પાદન કરવા માટે એક સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી હોવાની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગના સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં, તેમણે કહ્યું...

જાન્યુઆરી 5, 2025 7:27 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:27 પી એમ(PM)

views 4

હવામાન વિભાગે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી

હવામાન વિભાગે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન નલિયાનું તાપમાન ઘટીને 7.8 ડિગ્રી સેલ્સિયસ થયું છે, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘ...

જાન્યુઆરી 5, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:26 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2035નાં ઓલિમ્પિકની દાવેદારી માટે રાજ્ય સરકારે અત્યારથી તૈયારી શરૂ કરી છે. તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્...

જાન્યુઆરી 5, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:23 પી એમ(PM)

views 8

અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર રાજ્ય જીએસટીના દરોડામાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી

અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર રાજ્ય જીએસટીના દરોડામાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં આવેલ પાન મસાલા ઈલાયચીનું ઉત્પાદન કરતાં બે જૂથ તેમ જ સરખેજ-અસલાલીમાં દસ સ્થળોએ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે.પ્રાથમિક તપાસમાં અંદાજે પાંચ કરોડની કરચોરી બહા...

જાન્યુઆરી 5, 2025 7:22 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:22 પી એમ(PM)

views 4

રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાનાં કિશન સાગર તળાવ અને અને દરરકોલી તળાવનાં સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા લુણાવાડાનાં કિશન સાગર તળાવ અને અને દરરકોલી તળાવનાં સૌંદર્યીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા તળાવોને આકર્ષક બનાવી લુણાવાડા શહેરીજનો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી શહેરીજનો માટે પિકનિક પોઇન્ટ બનશે.

જાન્યુઆરી 5, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 5, 2025 7:21 પી એમ(PM)

views 25

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14 હજાર 500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની આઠ શાળાનો સમાવેશ થાય છે

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની 14 હજાર 500 શાળા સુધારણાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાની આઠ શાળાનો સમાવેશ થાય છે. પીએમ શ્રી યોજના હેઠળ આકાંક્ષી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અધ્યતન શિક્ષણ મળશે. આ યોજના હેઠળ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. ...