જાન્યુઆરી 18, 2025 7:15 પી એમ(PM)

views 3

GPSCની વર્ગ એક અને બેની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે, GPSC દ્વારા વર્ગ એક અને 2ની પરીક્ષામાં સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. અત્યાર સુધી GPSCની વિવિધ પરીક્ષા માટે સામાન્ય અભ્યાસના વિષયમાં વિવિધ અભ્યાસક્રમ અમલી હતો એમ GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે. ખોટા પ્રશ્નના જવાબમાં વાંધો ઉઠાવવા અંગે ફીના વિરોધ મ...

જાન્યુઆરી 18, 2025 7:14 પી એમ(PM)

views 4

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે નવસારી મહાનગરપાલિકાના સેવા સુવિધા સહકાર નામક પ્રતિકનું અનાવરણ કર્યું

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે નવસારી મહાનગરપાલિકાના સેવા સુવિધા સહકાર નામક પ્રતિકનું અનાવરણ કર્યું. દરમિયાન શ્રી પાટીલે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે 13 મોટા વાહન, આઠ ટ્રેક્ટર-ટ્રેલર એમ કુલ 21 અને જિલ્લા માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

જાન્યુઆરી 18, 2025 7:13 પી એમ(PM)

views 9

રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત 2 હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. આ માટે 13 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાંથી 33 હજાર 863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઑનલાઈન નોંધણી પ્રક્રિયા કાર્યરત છે. પહેલી માર્ચથી શરૂ થનારી ઘઉંની ખરીદી માટે 194 ખરીદ કેન્દ્ર...

જાન્યુઆરી 18, 2025 7:12 પી એમ(PM)

views 7

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંશોધનપત્રનો યોગ્ય ઉપયોગ કરવા સરકાર તૈયાર”

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં ગરીબ લોકો પોતાના આરોગ્ય અંગે ચિંતા કરી શકશે તેવું વિચારી શકતા નહતા, પરંતુ આજે સારી આરોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે, એક સમયે શૈક્ષણિક સંસ્થાઓના સંશોધનપત્ર એક જગ્યાએ સલામત રીતે પડ્યા રહેતા હતા, પરંતુ આજે તેનો યોગ્ય ઉપયોગ થ...

જાન્યુઆરી 18, 2025 7:08 પી એમ(PM)

views 2

“સ્વામિત્વ યોજના હેઠળ મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ અને ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે.” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના હેઠળ રાજ્ય સહિત દેશભરમાં 65 લાખથી વધુ પ્રૉપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું કે, મોદી સરકાર...

જાન્યુઆરી 18, 2025 6:47 પી એમ(PM)

views 6

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુંકે આગામી પાંચ વર્ષમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે. તેમણેકહ્યું કે આ ઉદ્યોગે અત્યાર સુધીમાં 4.5 કરોડ રોજગારીનું સર્જન કર્યું છે, જે દેશમાં સૌથીવધુ છે. શ્રીગડકરીએ ફેડરેશનઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ના એક કાર્યક્રમને...

જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)

views 5

ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા

ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા છે. તહેરાનની મીડિયા અનુસારસર્વોચ્ચ અદાલતનાત્રણ ન્યાયાધીશોને નિશાન બનાવાયા હતા. જેમાંથી બેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારેએકને ઇજા પહોંચી હતી. મીડિયા અહેવાલ અનુસાર હુમલાખોરે ગોળીબાર કર્યા બાદ પોતાને પણગોળી મારી દીધી હતી. પો...

જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)

views 3

નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NIXI) એઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશિપ અને ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી

નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NIXI) એઇન્ટરનેટ ગવર્નન્સ ઇન્ટર્નશિપ અને ક્ષમતા નિર્માણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ બે સમાંતર ટ્રેક,છ મહિના અને ત્રણ મહિનાના કાર્યક્રમ સાથે દ્વિવાર્ષિક ઇન્ટર્નશિપ ઓફરકરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ...

જાન્યુઆરી 18, 2025 6:42 પી એમ(PM)

views 3

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઈંગ્લેન્ડ સામેની એક દિવસીય શ્રેણીમાટે 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ દુબઈ જાય તે પહેલા ભારત ઈંગ્લેન્ડ...

જાન્યુઆરી 18, 2025 6:41 પી એમ(PM)

views 2

આર.જી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અનેહત્યા કેસમાં સંજય રાયને દોષિત ઠેરવ્યો

પશ્ચિમ બંગાળમાં, સિયાલદાહ કોર્ટે આજે આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અનેહત્યા કેસમાં સંજય રાયને દોષિત ઠેરવ્યો છે. આકેસની આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ છે. એવી અપેક્ષા છે કે કોર્ટ તે દિવસે સજાજાહેર કરી શકે છે. ન્યાયિક મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તપાસએજન્સી સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા પુરાવા સાબિત કરે છે ...