જાન્યુઆરી 14, 2025 3:02 પી એમ(PM)
5
તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવ અને પરિવહન મંત્રી પી પ્રભાકરે ગઈકાલે સાંજે પરેડ ગ્રાઉન્ડ્સ ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું
તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવ અને પરિવહન મંત્રી પી પ્રભાકરે ગઈકાલે સાંજે પરેડ ગ્રાઉન્ડ્સ ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેલંગાણા રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ વિભાગે આ ઉત્સવનું આયોજન કર્યું છે જેમાં મનોરંજન, સાંસ્કૃતિક વારસો અને વ્યંજનો પ્રદર્શિ...