જાન્યુઆરી 8, 2025 3:36 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:36 પી એમ(PM)

views 8

મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલમેટનું વિતરણ કરાયું

મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલમેટનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત લુણાવાડા ARTO દ્વારા લુણાવાડા મોડાસા રાજમાર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલ્મેટ અપાયા હતા. દરમિયાન વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન ...

જાન્યુઆરી 8, 2025 3:34 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:34 પી એમ(PM)

views 7

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને કચ્છમાં છેલ્લાં ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, જિલ્લા મથક ભુજ સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. નલિયામાં આજે 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી નીચ...

જાન્યુઆરી 8, 2025 3:37 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:37 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. શ્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલ...

જાન્યુઆરી 8, 2025 3:33 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:33 પી એમ(PM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. દરમિયાન રાજ્યપાલ સહિત કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલન કઈ રીતે કરવું, સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદનની સાથે સાથે આ ક્ષેત્રે કઈ રીતે વધુ આવક મેળવી શકાય ...

જાન્યુઆરી 8, 2025 3:32 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:32 પી એમ(PM)

views 3

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP એટલે કે, હ્યુમન મેટાન્યૂમૉ વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો છે. તેમજ પથારી અને દવાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હૉસ્પિટલમાં ઠેરઠેર જાગૃતિના બેનર લગાવવામાં આવ્યા છે. મહેસાણા સિવિલ સહિત તમામ સરકારી હૉસ્પિટલમાં HMP વાઈરસના ટે...

જાન્યુઆરી 8, 2025 3:30 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:30 પી એમ(PM)

views 5

મહીસાગર SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો

મહીસાગર વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, વીરપુર તાલુકાના કુંભારવાડી ગામના બસમથક નજીક એક દુકાનમાં SOGએ તપાસ કરતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે નવ હજારથી વધુ રૂપિયાનો માલસામાન જપ્...

જાન્યુઆરી 8, 2025 3:28 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:28 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં HMP વાયરસ પર નિયંત્રણ માટે તકેદારીનાં પગલાં પર ચર્ચા થઈ હતી. આરોગ્ય વિભાગે HMP વાયરસ અંગે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન બાદ થયેલા વિરોધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ઉપરાંત, રાજ્ય વિધાનસભાના સત્ર, સ્થાન...

જાન્યુઆરી 8, 2025 3:03 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:03 પી એમ(PM)

views 3

બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સહિતના 97 નાગરિકોના પાસપોર્ટ રદ કર્યા

બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે, ગત જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું. મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ ...

જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM)

views 8

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે. 7 હજાર ગ્રામીણ બસો અને 350 શટલ બસો મહા કુંભ વિસ્તારમાં તીર્થયાત્રીઓ માટે તૈનાત કરશે. આ બસો મુખ્ય સ્નાનના દિવસો દરમિયાન સ્થાપિત આઠ કામચલાઉ બસ સ્ટેશનો પરથી ચલાવવામાં આ...

જાન્યુઆરી 8, 2025 2:56 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 2:56 પી એમ(PM)

views 4

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઈસાન મૌમૂન વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઈસાન મૌમૂન વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને મંત્રીઓએ તાલીમ, નિયમિત લશ્કરી કવાયતો અને સંરક્ષણ પ્રોજેક્ટ્સ સહિત દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. માલદીવના સંરક્ષણ મંત્રી ભારતની ત્ર...