ફેબ્રુવારી 12, 2025 7:47 પી એમ(PM)
21
ત્રીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે ઇંગલેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ત્રણ મેચની વન-ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રન કર્યા છે. ઓપનર ફિલ સોલ્ટ 23 અને બેન ડકેટ 34 રનમાં આઉટ થઈ ગયા હતા. અગાઉ ઇંગલેન્ડે ટોસ ...