ડિસેમ્બર 26, 2024 8:12 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:12 પી એમ(PM)

views 7

અમદાવાદ ખાતે ચાલુ માસનો જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

અમદાવાદ ખાતે ચાલુ માસનો જિલ્લા કક્ષાનો 'સ્વાગત કાર્યક્રમ' યોજાયો. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 23 જેટલા અરજદારોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા કાર્યક્રમમાં જમીન દબાણ, જમીન સ...

ડિસેમ્બર 26, 2024 8:10 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:10 પી એમ(PM)

views 1

પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે

પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે. આજે જામનગરના સીદસર ખાતે યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ જ જંતુનાશક દવાઓથી ઝેરયુક્ત બનેલી ધરતીને અને બિન આરોગ્યપ્રદ ઉત્પ...

ડિસેમ્બર 26, 2024 8:07 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:07 પી એમ(PM)

views 4

ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ‘વાહુટીયા -૧ વિયર’ નું લોકાર્પણ કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાના વાહુટીયા ગામે પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે 5.97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 'વાહુટીયા -૧ વિયર' નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સૌથી વધારે વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામા વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને વિયર બનાવી, સિંચાઈ માટે પાણી ર...

ડિસેમ્બર 26, 2024 8:06 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:06 પી એમ(PM)

views 6

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા

આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરીને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ લંગરમાં ભાગ લઈ ભક્તોને પ્રસાદ ભોજનનું વિતરણ કર્યું હતું અને વીર બાળકોનાં જીવન અને શહાદતને યાદ કરાવતું પ્રદર્શન નિહાળી કિર્તનમાં ભા...

ડિસેમ્બર 26, 2024 8:05 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:05 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદના યુવક ઓમ જિજ્ઞેશ વ્યાસનો સમાવેશ થાય છે. 17 વર્ષીય ઓમ દિવ્યાંગ છે, તેમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો છે....

ડિસેમ્બર 26, 2024 7:57 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:57 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પશ્ચિમ વિક્ષેપ અને પૂર્વીય પવનોન અસરને પગલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 27 અને 28 ડિસેમ્બરનાં રોજ...

ડિસેમ્બર 26, 2024 7:56 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:56 પી એમ(PM)

views 5

મેલબોર્ન ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે

મેલબોર્ન ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા વતી પ્રથમ મેચ રમી રહેલા સામ કોન્સ્ટાસે સૌથી વધુ 60 રન કર્યા હતા. માર્નુસ લાબુશેંજનેએ 72 અને ઉસ્માન ખ્વાજાએ 57 રન કર્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બે...

ડિસેમ્બર 26, 2024 7:55 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:55 પી એમ(PM)

views 1

વિજ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે

વિજ્ઞાન અને ટેકનોલોજીના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે દેશ આપત્તિ ચેતવણીમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યો છે અને અન્ય દેશોને પણ મદદ કરી રહ્યો છે. મંત્રી આજે હૈદરાબાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ ખાતે 2004 ઈન્ડિયન ઓશન સુનામીની 20મી વર્ષગાંઠ પર ...

ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે નેશનલ ગેમ્સ માટે તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મશાલયાત્રા હલ્દવાનીથી શરૂ થઇને પાંત્રીસ દિવસમાં ત્રણ હજાર આઠસો ત્રેવીસ કિલોમીટરની યાત્રા કર...

ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM)

views 3

વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી

વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી હતી. આજે સાંજે કોઝિકોડમાં વાસુદેવન નાયરના નશ્વર દેહને માવૂર રોડ સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે એકઠા થયા હતા. વાસુદેવનને વિદાય ...