ડિસેમ્બર 19, 2024 8:13 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:13 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પાલીતાણાના પ્રવાસ દરમ્યાન પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પાલીતાણાના પ્રવાસ દરમ્યાન પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પાલીતાણા નગર સેવા સદન ખાતે ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને પાલિકાના નવીન મકાન, નાણાંકીય સાધનો વધારવા તથા સ્વચ્છતા-સફાઈની કામગી...

ડિસેમ્બર 18, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:49 પી એમ(PM)

views 4

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના ઈઝરાયેલના સમકક્ષ ગિદિયોનસા’ર સાથે ટેલિફોન પર વાત કરી હતી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે તેમના ઈઝરાયેલના સમકક્ષ ગિદિયોનસા'ર સાથે ટેલિફોન પર વાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મંત્રીએ કહ્યું કે શ્રી સા'રે તેમને પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ વિશે માહિતી આપી હતી. તેમણેઉમેર્યું હતું કે, ઇઝરાયેલના વિદેશ મંત્રીએ બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોઅને તેમન...

ડિસેમ્બર 18, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:48 પી એમ(PM)

views 5

પંજાબમાં, ખેડૂતોએ આજે તેમના ત્રણ કલાકના ‘રેલ રોકો’ વિરોધના ભાગરૂપે ફિરોઝપુર રેલ્વે વિભાગ હેઠળ 52 સ્થળોએ ટ્રેનના રૂટ બ્લોક કર્યા હતા

પંજાબમાં, ખેડૂતોએ આજે તેમના ત્રણકલાકના 'રેલ રોકો' વિરોધના ભાગરૂપે ફિરોઝપુરરેલ્વે વિભાગ હેઠળ 52 સ્થળોએ ટ્રેનના રૂટ બ્લોક કર્યા હતા. આંદોલનકારીઓ રેલ્વે લાઈનોપર બેસી જતા મુસાફરોને ઘણી અસુવિધા થઇ હતી. જો કે વિરોધ શાંતિપૂર્ણ રીતે પાર પડ્યોહતો.રેલવે સૂત્રોએ આકાશવાણીને જણાવ્યું હતું કે, ધરણાને કારણે12 ટ્રે...

ડિસેમ્બર 18, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:45 પી એમ(PM)

views 4

ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી.

ગેટ-વે ઓફ ઈન્ડિયા, મુંબઈથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી ફેરી બોટ આજે કરંજાના ઉરણ નજીક પલટી ગઈ હતી. એક મુસાફરનું મોત થયું છે, જ્યારે 21 મુસાફરોને બચાવી લેવાયા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, લગભગ 60 મુસાફરો ફેરી બોટમાં હતા. હાલમાં નેવી, તટરક્ષક દળ અને મરીન પોલીસ દ્વારા બચાવ પ્રયાસો ચાલુ છે. સોશિ...

ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:39 પી એમ(PM)

views 4

ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો.

ભારતના ચેસ ખેલાડી પ્રણવ વેંકટેશે ગઈકાલે સ્લોવેનિયામાં FIDE વર્લ્ડ અંડર-18 યુથ રેપિડ અને બ્લિટ્ઝ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યોહતો. ચેન્નાઈના ટોચના ક્રમાંકિત ભારતીય ગ્રાન્ડમાસ્ટરે રેપિડ શ્રેણીમાં 9.5 પોઈન્ટમેળવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પ્રણવે એક રાઉન્ડ બાકી રહેતા બ્લિટ્ઝ શ્રેણીમાં19.5 પોઈન્ટ મેળવ્યા હ...

ડિસેમ્બર 18, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:37 પી એમ(PM)

views 4

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સીધા કર તરીકે 19 લાખ 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા.

આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સીધાકર તરીકે 19 લાખ 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જે નાણાકીય વર્ષ 2023-2024નીતુલનામાં 20.32 ટકા વધુ છે, જેમાં નવ લાખ 24 હજાર કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ ટેક્સઅને નવ લાખ 53 હજાર કરોડ રૂપિયાનો નોન કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.આવકવેરા વ...

ડિસેમ્બર 18, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:35 પી એમ(PM)

views 129

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, જાન્યુઆરી 2025થી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, જાન્યુઆરી 2025 થી રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલી કરાશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ આ કાયદાનેલાગુ કરવા માટે દેશનું પ્રથમ રાજ્ય બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રી ધામીએકહ્યું કે, આ પગલું સામાજિક સમાનતા અને એકતાને મજબૂત કરવાની દિશામાં મ...

ડિસેમ્બર 18, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:32 પી એમ(PM)

views 3

બી.આર. આંબેડકરના અપમાન મુદ્દે વિપક્ષના હોબાળા બાદ સંસદના બંનેગૃહોની કામગીરી સ્થગિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અપમાન કર્યું હોવાના વિપક્ષના આક્ષેપો પર થયેલા હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. સ્થગિત કર્યા બાદ બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સભાપતિએ વિપક્ષી સભ્યો દ્વારા વિવિધ મુદ્દે આપવામ...

ડિસેમ્બર 18, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:46 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસે રાજ્યસભામાં તેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોંગ્રેસપર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે રાજ્યસભામાંતેમના ભાષણ અંગેના તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યા હતા.આજે સાંજે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પત્રકારોસાથે વાત કરતાં શ્રી શાહે કોંગ્રેસ પર બી.આર. આં...

ડિસેમ્બર 18, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 18, 2024 7:20 પી એમ(PM)

views 3

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બીઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે બીઇજિંગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવી અને દ્વિપક્ષીય સંબંધોની પુનઃસ્થાપનાનો સમાવેશ થાય છે.શ્રી ડોભાલના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ગઈકાલે 23મા રાઉન્ડના વિશેષ પ્ર...