ડિસેમ્બર 28, 2024 3:23 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:23 પી એમ(PM)

views 16

CM ભુપેન્દ્ર પટેલે ખાતે સીદસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના જામજોધપુર ખાતે સીદસરના ઉમિયાધામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા. ઉમિયાધામ ખાતે માતાજીના પ્રાગટ્યોત્સવના સવા સો વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સીદસર ખાતે માં ઉમિયા માતાજીના દર્શન કરી આગેવાનોને મળ્યા હતા. ત્યારબાદ ઉમિયાધામ આયોજિત વ...

ડિસેમ્બર 28, 2024 3:24 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:24 પી એમ(PM)

views 3

અરવલ્લી: છારાનગરમાં નશો કરીને વાહનો ચલાવતા લોકો સામે કાર્યવાહી

રાજ્ય પોલીસ દ્વારા નશો કરીને વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા એલસીબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા મોડાસા તાલુકાના છારાનગર ખાતે તપાસ કરવામાં આવી હતી. પોલીસની 10 થી વધારે ગાડીઓ તેમજ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિતની ટીમ દ્વારા દરોડા પાડીને પ્રો...

ડિસેમ્બર 28, 2024 3:05 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:05 પી એમ(PM)

views 11

માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, રોબોટ કિટની બેટરીમાં વિસ્ફોટ થતાં બાળકને આંખમાં ઇજા

બાળકોને મોબાઈલ અને રોબોટ કીટ આપતા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મહિસાગરના વીરપુર તાલુકાના લાલસર ગામે ધોરણ બે માં ભણતો બાળક રોબોટ કિટ સાથે રમતો હતો ત્યારે અચાનક જ બેટરીમાં વિસ્ફોટ થતાં બાળકને આંખમાં ઇજા થઇ હતી અને તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકને શાળામાંથી રોબોટ કીટ આપી હોવા...

ડિસેમ્બર 28, 2024 3:02 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 3:02 પી એમ(PM)

views 4

રાજ્યમાં વરસાદની શક્યતા, નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન નલિયામાં આજે આ વર્ષનું સૌથી નીચું તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું. જયારે જીલ્લા મથક ભુજમાં પણ તાપમાનનો પારો નીચે ઉતરીને 9.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. અતિશય ઠંડી સાથે પ્રતિકલાક સાતથી આઠ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના ઠારના મારથી લોકો દિવસે પણ ગર...

ડિસેમ્બર 28, 2024 2:11 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 2:11 પી એમ(PM)

views 8

ડૉ.મનમોહન સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘના અવસાનથી દેશ ઘણો દુઃખી છે. ડૉ. સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ છે કે, કેવી રીતે લોકો સંઘર્ષથી ઉપર ઉઠી શકે છે અને વધુ ઉંચાઈઓ હાંસલ કરી શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ડૉ. મનમોહન...

ડિસેમ્બર 28, 2024 6:00 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 6:00 પી એમ(PM)

views 12

INDvsAUS: ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે વરસાદને કારણે મેચ બંધ, ભારતે નવ વિકેટે 358 રન કર્યા

મેઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પહેલી ઇનિંગમાં નવ વિકેટે 358 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં નોંધાવેલા 474 રનની સરસાઈ કાપવા ભારતને હજી 116 રનની જરૂર છે. ભારત વતી નીતિશકુમાર રેડ્ડીએ લડાયક રમત રમીને અણનમ રહી નોંધાવેલા 1...

ડિસેમ્બર 28, 2024 2:05 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 2:05 પી એમ(PM)

views 10

NMDFCએ અત્યાર સુધીમાં લાભાર્થીઓને 9,228 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું વિતરણ કર્યું

રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણા નિગમ- NMDFCએ તેની સ્થાપના બાદથી અત્યાર સુધીમાં 24 લાખ 84 હજારથી વધુ લાભાર્થીઓને 9 હજાર 228 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું વિતરણ કર્યું છે, જેમાં 85 ટકાથી વધુ લાભાર્થી મહિલાઓ છે. NMDFC એ લઘુમતી બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણમાં છે. તેની સ્થાપના લઘુમતી સમુદાયો વચ્ચે પછ...

ડિસેમ્બર 28, 2024 2:02 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 2:02 પી એમ(PM)

views 4

દેશમાં વર્ષ 2023-24માં કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ 997.826 મિલિયન ટન ઉત્પાદન

દેશમાં વર્ષ 2023-24માં કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન નોંધાયું છે. વર્ષ 2022-23માં 893.191 મિલિયન ટનની સરખામણીએ વર્ષ 2023-24માં કોલસાનું ઉત્પાદન 997.826 મિલિયન ટન કોલાસાનું ઉત્પાદન થયું છે. જે 11.71 ટકાનો વધારો દર્શાવે છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દેશમાં આ મહિનાની 15મી ...

ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM)

views 7

પૂર્વ મેક્સિકો: ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, આઠ લોકોના મોત

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક સાથે એક પેસેન્જર બસનો અકસ્માત થતાં લગભગ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ...

ડિસેમ્બર 28, 2024 1:55 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:55 પી એમ(PM)

views 5

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા ડૉ. મનમોહન સિંઘના પાર્થિવ દેહને તેમના આવાસથી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ...