ડિસેમ્બર 26, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:18 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવ...

ડિસેમ્બર 26, 2024 2:16 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:16 પી એમ(PM)

views 4

આજની જ તારીખે વર્ષ 2004માં દક્ષિણ ભારતના કાંઠા પર આવેલા ત્સુનામીને આજે 20 વર્ષ પૂર્ણ થયા

આજની જ તારીખે વર્ષ 2004માં દક્ષિણ ભારતના કાંઠા પર આવેલા ત્સુનામીને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. આ ત્સુનામીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં હજારો લોકોના મોત થયા હતા. 9.1ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે આ ત્સુનામી ઇતિહાસમાં સૌથી વધુ ઘાતક કુદરતી આપત્તિઓમાંથી એક હતી.

ડિસેમ્બર 26, 2024 2:15 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:15 પી એમ(PM)

views 4

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મનિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મનિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ એક સોશિયલ મીડિયાને સંદેશમાં લખ્યું કે, એમ. ટી...

ડિસેમ્બર 26, 2024 2:13 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:13 પી એમ(PM)

views 4

ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજીની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે

ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજીની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. વર્ષ 1899માં જન્મેલા આ મહાન ક્રાંતિકારીએ પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ'ડ્વાયરની હત્યા કરીને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અંગ્રેજોની કસ્ટડીમાં, તેમણે ભારતના ત્રણ મુખ્ય ધ...

ડિસેમ્બર 26, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:12 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ એમ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના અંદાજે 50 હજાર ગામડાઓમ...

ડિસેમ્બર 26, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:10 પી એમ(PM)

views 1

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે, જેણે ગ્રામીણ ઘરોમાં 100 ટકા પાઈપથી પાણી પૂરવઠાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્ર સરકારની યોજના ‘હર ઘર જલ’ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, રાજ્યના એક હજાર 706 ગામમાં પ...

ડિસેમ્બર 26, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:09 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી પ્રસંગે સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવ્યો. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર 500 બાળકો અન...

ડિસેમ્બર 26, 2024 2:08 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:08 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદોના બલિદાન અને વીરતાને યાદ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદોના બલિદાન અને વીરતાને યાદ કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, નાની ઉંમરમાં જ સાહિબઝાદે પોતાના વિશ્વાસ અને સિદ્ધાંતો પર અડગ રહ્યા. તેમણે પોતાના સાહસથી પેઢીઓને પ્રેરણા પૂરી પાડી છે. શ્રી મોદીએ કહ્યું, તેમના બલિદાન, વીરતા અને...

ડિસેમ્બર 26, 2024 2:07 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:07 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યાં હતાં. ચૌદ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કળા અને સંસ્કૃતિ, વીરતા, નવીનતા, વિજ્ઞાન અને ટૅક્નૉલોજી, સામાજિક સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રમાં તે...

ડિસેમ્બર 26, 2024 11:58 એ એમ (AM) ડિસેમ્બર 26, 2024 11:58 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- PDEU ખાતે ગુજરાત સેમિ-કન્ડક્ટર પૉલિસી હેઠળ સેમિ-કન્ડક્ટર તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી- PDEU ખાતે ગુજરાત સેમિ-કન્ડક્ટર પૉલિસી હેઠળ સેમિ-કન્ડક્ટર તાલીમ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ATMP એટલે કે, એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કેટિંગ, પેકેજિંગ, ટ્રેનિંગ સેન્ટર આગામી પાંચ વર્ષમાં એક હજાર યુવાનોને સેમિ-કન્...