ડિસેમ્બર 11, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:51 પી એમ(PM)

views 4

પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું અવસાન

જાણીતા ગુજરાતી ગાયક અને સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું આજે 90 વર્ષની ઉંમરે અવસાન થયું છે. જેનાથી સંગીતની દુનિયામાં શોકની લાગણી છવાઇ ગઇ છે. અમે આપને યાદ અપાવીએ કે વર્ષ 2017માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ફિલ્મી અને નોન ફિલ્મી ગીતો અને ગઝલો ગાઇને તેમણે એક આગવી ઓળખ ઉભ...

ડિસેમ્બર 11, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:43 પી એમ(PM)

views 2

આવતીકાલે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ, રાયલસીમા અનેયાનમમાં ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડી પરએક લો-પ્રેશર સિસ્ટમ વધુ તીવ્ર બની છે આથી આવતીકાલે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ, રાયલસીમા અનેયાનમમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, શ્રીલંકા-તામિલનાડુ દરિયાકાંઠે આવતા પહેલા સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. માછીમારોને આગામી બે દિવસ દ...

ડિસેમ્બર 11, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:40 પી એમ(PM)

views 2

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ગઇકાલે સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 26મા ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો, તેમણે  ભૌગોલિક રાજકીય તણાવ, આબોહવા પરિવર્તનની અસરો અને રાજકીય અનિશ્ચિતતાઓ દ્વારા અસરગ્રસ્ત ગતિશીલ વૈશ્વિક વાતાવરણ...

ડિસેમ્બર 11, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:34 પી એમ(PM)

views 4

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી.પર્થના મેદાનમાં  આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. 299 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 45.1 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 105 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ...

ડિસેમ્બર 11, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:12 પી એમ(PM)

views 2

લોકસભામાં આજે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું

લોકસભામાં આજે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું. આ વિધેયક,આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક 2005માં સુધારો કરવા માંગે છે અને તેનો હેતુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો છે. આ વિધેયક રાષ્...

ડિસેમ્બર 11, 2024 7:00 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:00 પી એમ(PM)

views 3

દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે :ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્મા

દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આજે લોકસભામાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્માએ કહ્યું કે ભારત બ્રાન્ડ ચણાની દાળ 70 રૂપિયા અને આખા ચણા 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શ્રી વર્મા દ્વારા કરાયેલા આ નિવેદનમાં કહે...

ડિસેમ્બર 11, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 6:55 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુબ્રમણ્યમ ભારતીનું સમૃદ્ધ ભારત અને દરેક વ્યક્તિના સશક્તિકરણનું વિઝન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું. તેમને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમં...

ડિસેમ્બર 11, 2024 7:58 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:58 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા.. આ વર્ષે, કુલ 45 વ્યક્તિઓની  વિવિધ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે જે તેમના મૂળભૂત વહીવટ અને સમુદાયના વિકાસમાં તેમની વ્યાપક સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે.  સમારંભ દરમિયાન, પંચાયતી રાજ મંત્ર...

ડિસેમ્બર 11, 2024 6:32 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 6:32 પી એમ(PM)

views 4

આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું

આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ વિધેયક રેલ્વે અધિનિયમ 1989માં સુધારો કરવા અને રેલ્વે બોર્ડની સત્તા અને તેની સ્વતંત્ર કામગીરીને વધારવા માંગે છે. આ વિધેયક દ્વારા રેલવે અધિનિયમ 1989માં ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905ની તમામ જોગવાઈઓનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ ...

ડિસેમ્બર 11, 2024 8:00 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 8:00 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજી ટર્મના કાર્યકાળને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. વર્ષ 2022ની ૧૨મી ડિસેમ્બરના દિવસે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે રાજ્યનું બીજી વખત દાયિત્વ સંભાળ્યું હતું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકાર ત્રીજા વર્ષમાં પદાર્પણ કરશે, ત્યારે જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવની આવત...