જાન્યુઆરી 14, 2025 3:08 પી એમ(PM)
4
મકરસંક્રાંતિના શુભ અવસર પર,આજે ભારત અને વિદેશથી લાખો ભક્તોએ ગંગા સાગરમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી
મકરસંક્રાંતિના શુભ અવસર પર,આજે ભારત અને વિદેશથી લાખો ભક્તોએ ગંગા સાગરમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી. એક માન્યતાઅનુસાર ત્રેતાયુગના પવિત્ર સમુદ્ર કિનારે, જ્યાં માતા ગંગાએ રાજા સાગરના સાઠ હજાર પુત્રોને મોક્ષ આપ્યો હતો, ત્યાં ભક્તો મોક્ષ પ્રાપ્તિની આશામાં પવિત્ર સ્નાન કરવા માટે ઉમટતા હતા. આઠમી જાન્યુઆરીથી...