ડિસેમ્બર 13, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:49 પી એમ(PM)

views 3

હૈદ્રાબાદમાં હાઇકોર્ટે આજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને નાસભાગને લગતા કેસમાં જામીન આપ્યાં

હૈદ્રાબાદમાં હાઇકોર્ટે આજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને નાસભાગને લગતા કેસમાં જામીન આપ્યાં છે. અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ અરજી કરવાની અરજી પર સુનાવણી કરીને તેને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. હૈદ્રાબાદમાં પુષ્પા-2 ફિલ્મના પ્રિમીયર શોમાં અલ્લુ અર્જૂન હાજર રહેતા મોટી ...

ડિસેમ્બર 13, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:47 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના મહાકુંભ મેળાનુ ઉદઘાટન અને પાંચ હજાર પાંચસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે મહાકુંભ 2025 એ એકતા અને સમાનતાનો એક એવો મહાયજ્ઞ હશે. આ મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મહાકુંભ-2025નું ઔપચારિક ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ જાહેર સભાને સંબોધતા આ પ્રમાણે જણાવ્યું હતું. મહાકુંભ મેળો આવતા...

ડિસેમ્બર 13, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:45 પી એમ(PM)

views 3

સભાપતી સામેના અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે રાજ્યસભામાં હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત

અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચેના ઉગ્ર બોલાચાલી બાદ રાજ્યસભાને દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ દ્વારા આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. શ્રી ધનખડે ગૃહને જાણ કરી હતી કે છેલ્લા ત્રીસ વર્ષમાં અધ્યક્ષ સામે અને ત...

ડિસેમ્બર 13, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:43 પી એમ(PM)

views 4

લોકસભામાં આજે ભારતના બંધારણના 75 વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા થઇ હતી

લોકસભામાં આજે ભારતના બંધારણના 75 વર્ષની યાત્રા પર વિશેષ ચર્ચા થઇ હતી. ચર્ચાની શરૂઆત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય બંધારણ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનના તમામ પાસાઓને સ્પર્શીને રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. વિપક્ષ કોંગ્રેસ પર આડકતરો પ્રહાર કરતાં, શ્રી સિંહે ...

ડિસેમ્બર 13, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:37 પી એમ(PM)

views 5

મહેસાણા ના થોળ પક્ષી અભયારણ્ય ખાતે 60 હજાર કરતાં વધુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે

મહેસાણા ના થોળ પક્ષી અભયારણ્ય ખાતે 60 હજાર કરતાં વધુ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડીના થોળ તળાવમાં છેલ્લા બે માસથી મોટી સંખ્યામાં ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓ આવી રહ્યાં છે. નવેમ્બરથી માર્ચના અંત સુધી આ વિદેશી પક...

ડિસેમ્બર 13, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:36 પી એમ(PM)

views 5

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો

અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ પવનની ગતિ વધુ અનુભવાતા અમદાવાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. જે વધીને 25...

ડિસેમ્બર 13, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:35 પી એમ(PM)

views 3

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ૧૪૯ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે ૧૪૯ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મંત્રી નિમુબેન બાંભણીયા આગામી 15 ડિસેમ્બરે ૧૧ જેટલા વિવિધ વિકાસ કામો ભાવનગર શહેરને ભેટ આપશે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓની સાથે ધારાસભ્ય, ડેપ્યુટી મેયર સહિત ...

ડિસેમ્બર 13, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:33 પી એમ(PM)

views 1

બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો

બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે 55માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો. આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો રહ્યો છે. આપણા વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. ત...

ડિસેમ્બર 13, 2024 7:31 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:31 પી એમ(PM)

views 2

નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે વલસાડ જીલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું

નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે વલસાડ જીલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ પેટા કચેરીથી કપરાડા તાલુકાના 43 અને ધરમપુર તાલુકાના 49 અંતરિયાળ ગામોના લોકોને વીજલક્ષી સેવાઓ મળશે. આ પ્રસંગે કનુભાઇ દેસાએ કહ્યું હતું કે, ...

ડિસેમ્બર 13, 2024 7:30 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 7:30 પી એમ(PM)

views 2

ગોધરા સરકારી આઇ.ટી.આઇ, ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો

ગોધરા સરકારી આઇ.ટી.આઇ, ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો. આ ભરતી મેળામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કુલ ૨૦૦ થી વધુ ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝનો ૦૪ વર્ષ સુધીનો અનુભવ ધરાવતા પુરૂષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં યોગ્ય લાયકાત ધરાવતા કુલ ૧૬ ઉમેદવારોની પસંદગી કરાઇ.