ડિસેમ્બર 24, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 2:09 પી એમ(PM)

views 5

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સ્માર્ટફોનની નિકાસ એક લાખ કરોડ રૂપિયાને પાર

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સ્માર્ટફોનનું નિકાસ મૂલ્ય એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમને કારણે દેશમાં સ્માર્ટફોનની નિકાસમાં ગયા વર્ષની સરખામ...

ડિસેમ્બર 24, 2024 2:06 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 2:06 પી એમ(PM)

views 6

યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસમ – ULFAને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવાના કારણ ચકાસવા ટ્રિબ્યુનલની રચના કરાઇ

યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ – ULFAને ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરવા માટે પૂરતું કારણ છે કે કેમ તે નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ ટ્રિબ્યુનલની રચના કરી છે. ટ્રિબ્યુનલ તેના જૂથો, પાંખો અને આગળના સંગઠનોની પણ તપાસ કરશે.ટ્રિબ્યુનલનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના જસ્ટિસ માઈક...

ડિસેમ્બર 24, 2024 2:04 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 2:04 પી એમ(PM)

views 2

કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા.વડનગરના તાનારીરી મેદાન ખાતેથી માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી.આ પદયાત્રામાં સાત કિલોમીટર નીહતી. ...

ડિસેમ્બર 24, 2024 2:02 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 2:02 પી એમ(PM)

views 4

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખજૂરાહોમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે.તેઓ ખજુરાહોમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના...

ડિસેમ્બર 24, 2024 1:59 પી એમ(PM) ડિસેમ્બર 24, 2024 1:59 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બજેટ પૂર્વની બેઠકમાં દેશના અર્થશાસ્રીઓ સાથે બેઠકમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી.આગામી બજેટ પૂર્વની બેઠક યોજાઇ હતી.જેમાં દેશના અર્થશાસ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.કેન્દ્રીય નાણામત્રી નિર્મલા સિતારમણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિવિધ આર્થિક મુદ્દાઓ અંગે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી...

ડિસેમ્બર 24, 2024 9:54 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:54 એ એમ (AM)

views 5

સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરાશે

આવતીકાલ એટલે કે 25મી ડીસેમ્બર 2024ના સુશાસન દિવસથી મુખ્યમંત્રીનો ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ ટેકનોલોજીના ત્વરીત ઉપયોગથી વધુ સુદ્રઢ અને અસરકારક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ લોન્ચીંગ કરશે પાયલોટ પ્રોજેકટ તરીકે મહેસુલ અને પં...

ડિસેમ્બર 24, 2024 9:52 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:52 એ એમ (AM)

views 3

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં આ નીતિનું ચૂસ્ત પણે પાલન થઈ રહ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ પાંચ અને ધોરણ આઠની વાર્ષિક પર...

ડિસેમ્બર 24, 2024 9:51 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:51 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ યોજશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં 'સુશાસન પદયાત્રા' યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે પંદર હજારથી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે. ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભા...

ડિસેમ્બર 24, 2024 9:49 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:49 એ એમ (AM)

views 3

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચનાં સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ વચ્ચેની આ ચર્ચા આજે રાત્રે 9-15 કલાકે પ્રસારિત કરવામાં આ...

ડિસેમ્બર 24, 2024 9:48 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:48 એ એમ (AM)

views 10

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો

રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતમા...