ડિસેમ્બર 10, 2024 1:56 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:56 પી એમ(PM)

views 6

BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિયુક્તિ કરી

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા-BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિવૃત્તિ કરી છે. બોર્ડના કાર્યકારી પ્રમુખ રોજર બિન્નીએ તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનારા જય શાહની જગ્યાએ સાઇકિયાની નિયુક્તિ કરી છે.દેવજીત સાઇકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને હાલમા...

ડિસેમ્બર 10, 2024 1:54 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:54 પી એમ(PM)

views 8

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિશ્નાનું બેંગલુરુમાં અવસાન

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિશ્નાનું આજે સવારે બેંગલુરુના સદાશિવનગર સ્થિત તેમનાં નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. એસ.એમ.ક્રિશ્નાએ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા હતા. તેઓ વર્ષ 1999થી 2004 સુધી કર્ણ...

ડિસેમ્બર 10, 2024 1:52 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:52 પી એમ(PM)

views 5

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી એન્ડ્રે બેલુસોવ આજે લશ્કરી સહકાર મુદ્દે બેઠક કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ આજે મોસ્કોમાં સૈન્ય અને સૈન્ય ટેક્નિકલ સહકાર અંગે ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્યથી સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત સંરક્ષણ ક્ષેત્રે બંને દેશ વચ્ચેના બહુપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષ...

ડિસેમ્બર 10, 2024 1:50 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:50 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા અને યુવાનોને સમાન તકો પૂરી પાડીને વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે માનવ અધિકાર દિવસ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં મૂર્મ...

ડિસેમ્બર 10, 2024 10:17 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:17 એ એમ (AM)

views 4

સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય

સમાજની સામૂહિક પ્રગતિ અને એકતા માટે યુવાઓમાં નવાચાર, સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વની ભાવના ખીલવવી અનિવાર્ય છે. આજથી 25 ડિસેમ્બર દરમિયાન સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધી યોજાનારી પદયાત્રામાં જોડાઈ રહેલા એન.સી.સી. એટલે કે, રાષ્ટ્રીય છાત્રસેના કેડેટ્સ સાથે રાજભવન ખાતે પ્રેરણાત્મક સંવાદ કરતાં રાજ્યપાલ આચા...

ડિસેમ્બર 10, 2024 10:15 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:15 એ એમ (AM)

views 5

ઉત્તરપ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો

ઉત્તરપ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો. ભવ્ય અને ડિજિટલ રૂપે મહાકુંભનું આયોજન કરવાના માટે ઉત્તરપ્રદેશ સરકાર પ્રતિબદ્ધ છે, તેમ મંત્રી અરવિંદકુમાર શર્માએ આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.. આ વર્ષે મ...

ડિસેમ્બર 10, 2024 10:12 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:12 એ એમ (AM)

views 5

પંચમહાલ જિલ્લાના રામપુરા ખાતે યોજાયેલા ઔદ્યોગિક ભરતી મેળામાં 314 ઉમેદવારોની પસંદગી કરાઈ

પંચમહાલ જિલ્લાના રામપુરા ખાતે યોજાયેલા ઔદ્યોગિક ભરતી મેળામાં 314 ઉમેદવારોની પસંદગી કરાઈ છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજીત આ મેળામાં 382 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 9 નોકરીદાતાઓ દ્વારા 314 ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

ડિસેમ્બર 10, 2024 10:11 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:11 એ એમ (AM)

views 4

પશ્ચિમ રેલવે દ્વારા પેન્શનરો માટે વિશેષ DLC એટલે કે, ડિજીટલ લાઈફ સર્ટીફીકેટ અભિયાન શરૂ કરાયું

પશ્ચિમ રેલવે દ્વારા પેન્શનરો માટે વિશેષ DLC એટલે કે, ડિજીટલ લાઈફ સર્ટીફીકેટ અભિયાન શરૂ કરાયું છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે, વૃદ્ધ, અશક્ત અને બિમાર પેન્શનરો ઘરેથી જ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે તે માટે પશ્ચિમ રેલવેના તમામ છ મંડળોમાં DLC અભિયાનનો પ્રારંભ થયો છે....

ડિસેમ્બર 10, 2024 10:09 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:09 એ એમ (AM)

views 5

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે આ ઘટાડો ચારથી પાંચ દિવસ દરમિયાન યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. હવામાન શાસ્ત્રી પ્રદીપ શર્માએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. દરમિયાન 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું....

ડિસેમ્બર 10, 2024 10:07 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 10:07 એ એમ (AM)

views 4

પ્રતિષ્ઠિત નૉબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણી અંતર્ગત આજે અમદાવાદના સાયન્સ સિટી, પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઉટરીચ કાર્યક્રમ યોજાશે

પ્રતિષ્ઠિત નૉબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણી અંતર્ગત આજે અમદાવાદના સાયન્સ સિટી, પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગરના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઉટરીચ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમોમાં નિષ્ણાતો નૉબેલ પારિતોષિકની શોધ અને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને મેડિસીન જેવા વિવિધ ક્ષેત્ર પર તેમની પરિવર્તનકાર...