ડિસેમ્બર 13, 2024 2:15 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:15 પી એમ(PM)

views 3

વિરોધ પક્ષોનાં શોરબકોરને પગલે રાજ્યસભાની કાર્યવાહી સોમવાર પર મુલતવી

આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ પક્ષોએ સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે શોરબકોર કર્યો હતો. સભાપતિએ વિપક્ષના સાંસદોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા વારંવાર વિનંતી કરી હતી. તેમણે વિપક્ષી સાંસદો પર બંધારણનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો અને ચર્ચા કરવા માટે આહવાન કર્યું હતું. વારં...

ડિસેમ્બર 13, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:12 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંગમ સ્થળ પર પૂજા અર્ચન કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતિના પવિત્ર સંગમ સ્થળ પર પૂજા-અર્ચના કરી હતી. આવતા વર્ષે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભ પૂર્વે પ્રધાનમંત્રી આજે સાત હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે.. શ્રી મોદીએ ઐતિહાસિક અક્ષય વટવૃક્ષની પૂજા કર્...

ડિસેમ્બર 13, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:09 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતનાં નેતાઓએ સંસદ પરનાં હૂમલામાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રીએ આજે 2001માં સંસદ પર થયેલા હૂમલામાં દેશ માટે બલિદાન આપનારા જવાનોને શ્રધ્ધાંજલિ આપી છે. સોશિયલ મિડીયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ સલામતી જવાનોનાં શૌર્ય અને નિઃસ્વાર્થ બલિદાનને યાદ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે, શહીદ જવાનોનું બલિદાન રા...

ડિસેમ્બર 13, 2024 2:04 પી એમ(PM) ડિસેમ્બર 13, 2024 2:04 પી એમ(PM)

views 4

બંધારણ સ્વીકારની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ

લોકસભામાં આજે બંધારણ પર બે દિવસની ચર્ચા શરૂ થઈ છે. ભારતીય બંધારણના સ્વીકારના 75 વર્ષ નિમિત્તે આ ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચા માટે 12 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આજે સત્રના પ્રારંભમાં પ્રશ્નકાળ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચર્ચાની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસીય ...

ડિસેમ્બર 12, 2024 7:41 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:41 પી એમ(PM)

views 5

પંચમહાલ જિલ્લાના 06 વર્ષથી 60 વર્ષની વયજૂથના લોકો માટે કલા મહાકુંભ 2024-25 યોજાશે

પંચમહાલ જિલ્લાના 06 વર્ષથી 60 વર્ષની વયજૂથના લોકો માટે કલા મહાકુંભ 2024-25 યોજાશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તથા કમિશનર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજીત આ કળા મહાકુંભમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપર...

ડિસેમ્બર 12, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:40 પી એમ(PM)

views 3

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે.

અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ ખાતે 27મી ડિસેમ્બરે ડાક અદાલત યોજાશે. આ ડાક અદાલત અમદાવાદમાં આવેલ જીપીઓ રિલીફ રોડ ખાતે યોજાશે. આ અદાલતમાં ટપાલ ખાતાની સેવાઓ જેવી કે, મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો 20મી ડિસેમ્બર...

ડિસેમ્બર 12, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:39 પી એમ(PM)

views 6

રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ, ૨૦૨૪’ જાહેર કરાયા છે

રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ, ૨૦૨૪’ જાહેર કરાયા છે. જેમાં પ્લેઝર ક્રાફ્ટ/બોટના રજિસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન માટેની પરવાનગી તથા રાજ્યમાં આંતરિક જળમાર્ગો પર સંચાલિત બોટના નિયમન માટેના નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમ અનુસાર રાજ્યના પ...

ડિસેમ્બર 12, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:37 પી એમ(PM)

views 7

એન્જીનિયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમ માં પ્રવેશ માટેની પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ -ગુજકેટ -2025 માટે 17 થી 31 ડીસેમ્બર દરમિયાન ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે.

એન્જીનિયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમ માં પ્રવેશ માટેની પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ -ગુજકેટ -2025 માટે 17 થી 31 ડીસેમ્બર દરમિયાન ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે. પરીક્ષા અંગેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.or...

ડિસેમ્બર 12, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:35 પી એમ(PM)

views 6

અમદાવાદ જીલ્લાના સાણંદમાં મદરેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઇએ એ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદ જીલ્લાના સાણંદમાં મદરેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઇએ એ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદી સંગઠન જૈશે – એ મોહંમદ સાથેના કનેકશનને લઇને શંકાસ્પદ વ્યક્તીની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહીતી મુજબ આદિબ જૈશે – એ મોહંમદ નામના આતંકી સંગઠન ...

ડિસેમ્બર 12, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:34 પી એમ(PM)

views 17

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાય – મા યોજનાની સમીક્ષા બેઠક મળી હતી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાય – મા યોજનાની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં આ યોજનાની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, પીએમજેએવાય મા યોજનામાં પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતી આચરતા લોકો માટે નવી માર્ગદર્શિકામાં પુરતું ...