ડિસેમ્બર 15, 2024 8:07 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:07 એ એમ (AM)

views 6

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.

રાજ્યના જીએસટી એટલે કે, વસ્તુ અને સેવા કર વિભાગે અંદાજે 6 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે.સત્તાવાર યાદી મુજબ, જીએસટી વિભાગે 11 ડિસેમ્બરે ગ્રાહકોને ડિઝાઈનર ડ્રેસ સૂટ અને અન્ય સાધનો સહિત લગ્નના વસ્ત્રો ભાડે આપવાના વેપાર સાથે સંકળાયેલા કુલ 43 વેપારીઓની જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. રાજ્યના...

ડિસેમ્બર 15, 2024 8:04 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:04 એ એમ (AM)

views 6

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢના પીપળ ગામથી 21 કરોડથી વધુના ખર્ચે 7 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢના પીપળ ગામથી 21 કરોડથી વધુના ખર્ચે 7 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું હતું. આદિવાસી સમુદાયને વિકાસની મુખ્યધારા સાથે જોડવા અને તેમના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિભાગ માટે 43 કરોડ 74 લાખ રૂપિયાનું વિશેષ બજેટ તૈયાર કરાયું છે. આ અંગે શ્રી હળપતિએ...

ડિસેમ્બર 15, 2024 8:02 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:02 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ કળા બજાર, ખાદ્ય બજારની મુલાકાત લઈ સાંજે સફેદ રણને નિહાળશે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ભારતીય ટપાલ વિભાગના “રણોત્સવ 2024-25” વિષયવસ્તુ પર આધારિત વિશેષ ટપાલ કવરનું...

ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM)

views 6

સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. પિતાની છત્ર છાયા ગુમાવનારી 111 દિકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતા. સતત 15 વર્ષથી સમૂહ લગ્નના આ કાર્ય કરીને મહાદાન કર્યું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે 16માં લગ્ન સમૂ...

ડિસેમ્બર 14, 2024 7:19 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:19 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવીને જણાવ્યું છે કે, તેમની સરકારની નીતિઓ દેશની એકતા વધુ મજબૂત બનાવવા માટેની છે. આજે લોકસભામાં બંધારણના 75 નિમિત્તે યોજાયેલા ખાસ ચર્ચા સત્રમાં જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. દેશની એકતા મજબુત બનાવવા એનડીએ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં...

ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM)

views 5

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અનુરોધ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પરાળી બાળવાથી ઉભી થતી પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અને આ બાબત વ્યક્તિઓ ઉપર નહીં છોડવા અનુરોધ કર્યો છે. આજે દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા જતન પુરસ્કાર સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કુદરતના સંસાધનોનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે પર્યાવરણન...

ડિસેમ્બર 14, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:15 પી એમ(PM)

views 6

વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતીય અવકાશ અર્થતંત્રનું 8થી9 ટકા યોગદાન: કેન્દ્રીય મંત્રી

ભારતે વૈશ્વિક ધોરણોના આધારે અવકાશ ક્ષેત્રને વિકસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને આ ક્ષેત્રનું અર્થતંત્ર આગામી દસ વર્ષમાં ત્રણ ગણું વધે તેવી સંભાવના છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં ખાનગી પ્રસાર માધ્યમો દ્વારા યોજાયેલ આર્થિક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ...

ડિસેમ્બર 14, 2024 6:59 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:59 પી એમ(PM)

views 10

સુરત: વાહન વ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીએ 10 વોલ્વો બસને પ્રસ્થાન કરાવ્યું

રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેકટ કરવા માટે 10 નવિન હાઈટેક વોલ્વો બસોને સુરત ખાતે ફલેગ ઓફ આપી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યુ હતું. આ બસો સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત બે બસો, સુરતથી નહેરૂનગર, નહેરૂનગરથી સુરત ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા...

ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:55 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કચ્છના ધોરડોના સફેદ રણ ખાતે રણોત્સવનો વિધિવત આરંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ રણોત્સવનો આરંભ કરવા સાથે અહીં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. સોમવારે સફેદ રણમાં સૂર્યાસ્તનો નઝારો નિહાળ્યા બાદ કોરિક્રિક ખાતે ચેરિયાના જંગલ વિસ્તારનું વિસ્તૃતિકરણના કાર્યોનું લોકાર્પણ ક...

ડિસેમ્બર 14, 2024 6:38 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 6:38 પી એમ(PM)

views 2

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સોનગઢ તાલુકાના પીપળ ગામેથી 21 કરોડથી વધુના ખર્ચે સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને વિકાસની ભેટ આપી હતી. મોરબીના ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્ર...