ડિસેમ્બર 4, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:52 પી એમ(PM)

views 3

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો.

વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ભારત અને ચીન વચ્ચે સંબંધ વધુ સારા બનાવવા માટે સરહદ પારના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મુક્યો છે. ચીન સાથે ભારતના સંબંધો પર આજે રાજ્યસભાને સંબોધિત કરતાં શ્રી જયશંકરે કહ્યું, આગામી દિવસોમાં બંને દેશ વચ્ચે ચર્ચા સંઘર્ષ ઘટાડવા તેમજ અસરગ્રસ્ત સરહદ વ્યવસ્થા પર ક...

ડિસેમ્બર 4, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:45 પી એમ(PM)

views 2

ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક આવતીકાલથી બે દિવસની ભારત મુલાકાતે આવશે

ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને રાણી જેત્સુન પેમા વાંગચુક આવતીકાલથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન ભૂતાનના રાજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. વિદેશ મંત્રી એસ.જયશંકર અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભૂતાનના રાજાને મળશે. ભારત અને ભૂતાન વચ્ચે મિત્રતા અને સહયોગના અનન્...

ડિસેમ્બર 4, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:40 પી એમ(PM)

views 1

રેલવે સુધારા વિધેયક-2024 આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું

રેલવે સુધારા વિધેયક-2024 આજે લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે લાવવામાં આવ્યું હતું. વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે બોર્ડને વૈધાનિક સત્તાઓ પ્રદાન કરવાનો અને સંસ્થાની કામગીરી અને સ્વતંત્રતા વધારવાનો છે. આ વિધેયકને રજૂ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ વિધેયકનો ઉદ્દેશ્ય રેલવે ક્ષેત્રમાં વધુ કા...

ડિસેમ્બર 4, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:37 પી એમ(PM)

views 2

અંડર-19 એશિયા કપમાં આજે ભારતે ગ્રુપ Aની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત સામે 10 વિકેટે જીત મેળવી

અંડર-19 એશિયા કપમાં આજે ભારતે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ Aની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે 10 વિકેટે જીત મેળવી છે. UAEએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ 138 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. UAEએ ની ટીમ 44 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ભારતે લક્ષ્યનો પીછો કરતા ભાર...

ડિસેમ્બર 4, 2024 7:26 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:26 પી એમ(PM)

views 1

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે વિવિધ જગ્યાએ કૉમ્બિંગ કરી 8 હજાર 299 વાહનોની ચકાસણી કરાઈ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે વિવિધ જગ્યાએ કૉમ્બિંગ કરી 8 હજાર 299 વાહનોની ચકાસણી કરી હતી. દરમિયાન 722 વાહનોને મેમો અપાતાં પોલીસે 5 લાખ 68 હજાર 550 રૂપિયાનો દંડ વલૂસ્યો છે. ઉપરાંત પોલીસે કાળીપટ્ટી લગાવેલા 133 વાહનોને પણ પકડ્યા હતા.

ડિસેમ્બર 4, 2024 7:25 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:25 પી એમ(PM)

views 4

ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર આવતીકાલથી આઠ ડિસેમ્બર દરમિયાન મહુવાના કૈલાસ ગુરુકુળના પરિસરમાં યોજાશે

ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર આવતીકાલથી આઠ ડિસેમ્બર દરમિયાન મહુવાના કૈલાસ ગુરુકુળના પરિસરમાં યોજાશે. સત્રના પહેલા દિવસે પરિષદની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ મહામંત્રી રજૂ કરશે. જ્યારે બીજા દિવસે નિષ્ણાતો વિવિધ વિષયો પર વક્તવ્ય આપશે. આ વખતે પરિષદનો નવતર પ્રયોગ વિદ્યાર્થીઓની બેઠકનો છે, જેમાં...

ડિસેમ્બર 4, 2024 7:24 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:24 પી એમ(PM)

views 3

રાજ્ય GST વિભાગે 186 કરોડ રૂપિયાથી વધુનું GST કૌભાંડ પકડ્યું

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગની અન્વેષણ શાખાએ 186 કરોડ રૂપિયાથી વધુનું GST કૌભાંડ પકડ્યું છે. અને પ્રગ્નેશ કંતારિયાની ધરપકડ કરી છે. સત્તાવાર યાદી મુજબ GST વિભાગે ગત મહિને કૉપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં આવેલી 14 ખાનગી કંપનીઓ સામે તપાસ અને જપ્તીની કામગીર...

ડિસેમ્બર 4, 2024 7:21 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:21 પી એમ(PM)

views 2

અમદાવાદમાં ઑટોરિક્ષામાં મીટર ફરજિયાત લગાવવા શહેર પોલીસ કમિશનરનો નિર્ણય

અમદાવાદ શહેરમાં આગામી પેહલી જાન્યુઆરીથી જે ઑટોરિક્ષામાં મીટર નહીં હોય તે રિક્ષાચાલકને દંડ આપવામાં આવશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, રિક્ષાચાલકો યાત્રીઓ પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની અનેક ફરિયાદ મળતાં પોલીસ કમિશનર દ્વારા રિક્ષામાં મીટર ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે. હવે આગામી ...

ડિસેમ્બર 4, 2024 7:55 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:55 પી એમ(PM)

views 2

રાજ્યસભામાં આજે બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું

રાજ્યસભામાં આજે બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું છે. આ વિધેયકથી સલામતીમાં વધારો થશે કારણ કે વિધેયકમાં બોઇલરની અંદર કામ કરતા વ્યક્તિઓની સલામતી અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બોઇલરની મરામતની ખાતરી કરવા માટે ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયકત MSME ક્ષેત્રના લોકો સહિત બોઈલર વપરાશકર...

ડિસેમ્બર 4, 2024 7:32 પી એમ(PM) ડિસેમ્બર 4, 2024 7:32 પી એમ(PM)

views 3

છેલ્લા 2 દાયકામાં રાજ્યના ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સૉઈલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

રાજ્યમાં છેલ્લા 2 દાયકામાં ખેડૂતોને 2 કરોડ 15 લાખ જેટલા સૉઈલ હેલ્થ કાર્ડ એટલે કે, જમીન આરોગ્ય કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ‘ સૉઈલ હેલ્થ કાર્ડ યોજના થકી રાજ્યના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતી-લાયક બનાવી છે.’ જમીનની તંદુરસ્તી માટે આ યો...