ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:48 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે. આમાટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ આજે જયપુરમાંરાઈસિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ આ વાત કહી હતી....

ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM)

views 2

આંતર-મંત્રાલયની ટીમે પુડુચેરીમાં ફેંજલ વાવાજોડા થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું

ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. રાજેશ ગુપ્તાની આગેવાની હેઠળની આંતર-મંત્રાલયની ટીમે પુડુચેરીમાં ફેંજલ વાવાજોડા થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે.કામગીરી પૂર્ણ કરીને ટીમ આજે પરત ફરી છે. નિરીક્ષણના અંતે ટીમે મુખ્ય સચિવ સરથચૌહાણ, અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.સત્ર દરમિયાન ચક્રવાત...

ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:47 પી એમ(PM)

views 2

એક નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ તુશીલને આજે રશિયામાં ભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવી છે

એક નવીનતમ મલ્ટી રોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ આઇએનએસ તુશીલને આજે રશિયામાંભારતીય નૌકાદળમાં કાર્યરત કરવામાં આવી છે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં આઅત્યાધુનિક મિસાઇલને કાર્યરત કરવામાં આવી હતી. આ પ્રસંગે  શ્રી સિંઘે વહાણના કમિશનિંગને દેશની વધતી જતી દરિયાઈશક્તિ અને ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલ...

ડિસેમ્બર 9, 2024 7:05 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:05 પી એમ(PM)

views 5

રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું

રાજ્ય સરકરની ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય છે, તેમ આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું.. તેમણે ઉમેર્યુ હતું કે ભરતી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આગામી 11 પરીક્ષાઓ 23 ફેબ્રુઆરી અને 30 માર્ચમાં લેવાશે, તેમણે કહ્યું હતું કે આરોગ્ય વિભાગની ભરતી પણ ટૂંક સમયમાં થશે.

ડિસેમ્બર 9, 2024 7:04 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 7:04 પી એમ(PM)

views 4

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો ઘટાડો થયો છે.. આ ગુનાઓમાં રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ઘટાડો થયો છે. ‘મેન્ટર પ્રોજેક્ટ’ અંતર્ગત હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬ હજાર ૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્...

ડિસેમ્બર 9, 2024 6:59 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:59 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું કે આજે ભારત પોતાના જ્ઞાન, પરંપરા અને સદીઓ જૂના ઉપદેશોના આધાર પર આગળ વધી રહ્યું છે.. તેમણે ઉમેર્યુ હતું કે અમારો સંકલ્પ એક લાખ તેજસ્વી અને ઊર્જાવાન યુવાનોને રાજકારણમાં લાવવાનો છે...

ડિસેમ્બર 9, 2024 6:58 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:58 પી એમ(PM)

views 3

થાઇલેન્ડમાં બેંગકોક ખાતેથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમ્મયાત્રા નામની ચોથી ધમ્મયાત્રા આજે વડનગર ખાતે આવી પહોંચી હતી

થાઇલેન્ડમાં બેંગકોક ખાતેથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમ્મયાત્રા નામની ચોથી ધમ્મયાત્રા આજે વડનગર ખાતે આવી પહોંચી હતી. આ ધમ્મયાત્રામાં આવેલા થાઇલેન્ડના પ્રતિનિધિમંડળે વડનગર ખાતે બૌદ્ધ મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. ભારતમાં 2 થી 10 ડિસેમ્બર દરમિયાન મેકોંગ-ગંગા ડેક્લેરેશન ઓન ધમ્મ સેન્ચુરી ...

ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરશે. જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુલી-બે ગામના રાજેન્દ્રકુમાર કાળુભાઈ પગીને એવોર્ડ એનાયત કરવામાં આવશે. વહીવટદાર આર. કે. પગીએ વધુમાં આ એવોર્ડ માટેની જે કામગીરી કરવામાં આવી હતી, તેની...

ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:57 પી એમ(PM)

views 5

ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો

ઉત્તર પ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો. ભવ્ય અને ડિજિટલ રૂપે મહાકુંભનું આયોજન કરવાના માટે ઉત્તરપ્રદેશ સરકાર પ્રતિબદ્ધ છે, તેમ મંત્રી અરવિંદકુમાર શર્માએ આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.. આ વર્ષે ...

ડિસેમ્બર 9, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 9, 2024 6:56 પી એમ(PM)

views 6

ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કામગીરી કરવા મુખ્યમંત્રીએ એસીબીને આહ્વાન કર્યુ છે

ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કામગીરી કરવા મુખ્યમંત્રીએ એસીબીને આહ્વાન કર્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે ભ્રસ્ટાચાર સામેની લડાઇમાં રાજ્ય સરકાર તમારી પડખે રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય લાંચ - રૂશ્વત વિરોધી દિવસ પ્રસંગે...